SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જતા, ત્યારે તો આરામ, આહાર અને સ્થળકાળના ભેદને વીસરી ગયા હોય એવું ભવ્ય અને પ્રેરક દૃશ્ય જોવા મળતું છે! આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર પૂજ્યશ્રીએ હેરત પમાડે એવો કાબૂ મેળવ્યો છે. આથી તેઓશ્રીની શ્રમણધર્મની સાધના વગેરે ચરિતાર્થ અને પ્રભાવશાલી બની છે એમ કહેવું જોઈએ. આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદી ૧૩ ના રોજ ફલોદી શહેરમાં મહામહોત્સવપૂર્વક પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને . ૨૦૨૯ના માગશર સુદિ ૩ના દિવસે કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પૂણ્યભૂમિમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આયોજિત જૈનસંઘનો વિશાળ મેળો અને એ મહોત્સવ સદા માટે યાદગાર બની ગયા! પોતે આચાર્ય ન હતા ત્યારે પણ શ્રી સંઘની ધર્મભાવનાને ટકાવી રાખવાની અને વધારવાની જવાબદારીમાં અને વધારવાની જવાબદારીમાં આ મુનિવર ક્યારેય પાછા પડ્યા ન હતા, એટલે આચાર્ય બનીને સંઘનાયક તરીકેના મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા પછી તો એમની આ પ્રવૃત્તિમાં અનેકગણો વધારો થવા પામ્યો. વાગડ સમુદાયના આશરે ૪૫૦ સાધુ-સાધ્વીજીઓના શિરછત્ર તરીકે રહીને તેઓશ્રીએ સર્વની સંયમયાત્રા સારી રીતે આગળ વધારી. પૂજ્યશ્રીના શુભ હસ્તે ઘણા પુણ્યાત્માઓની દીક્ષાઓ વિશ્વ અજાયબી : થઈ છે. પૂજ્યશ્રીના નિકટવર્તી શ્રમણ સ પ્રેરક નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ઉપધાનો અને ઉજમણાં થયાં છે. તેમ જ છ'રી પાળતા નાના-મોટા સંખ્યાબંધ સંઘો નીકળ્યા છે. તેઓશ્રીએ માળવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધર્મભાવનાની અભિવૃદ્ધિ કરવા દૂર દૂર સુધી વિહાર અને ચોમાસાં કરવા છતાં કચ્છ, અને ખાસ કરીને વાગડ પ્રદેશના શ્રીસંઘોની જરાયે ઉપેક્ષા ન થાય એની સતત ચિંતા અને કાળજી રાખી છે. પૂજયશ્રીનો સ્વર્ગવાસ રાજસ્થાનના કેશવણા મુકામે વિ.સં. ૨૦૫૮ મહાસુદ-૮ના થયો તથા અગ્નિ-સંસ્કાર શંખેશ્વરતીર્થમાં મહા સુદ-૬ના થયો. શંખેશ્વર તીર્થમાં આજે પૂજ્યશ્રીની સ્મૃતિમાં સુવિશાળ ગુરુમંદિર ઊભું થયેલું છે. પૂજ્યશ્રીનું પ્રેરક જીવન જાણવા IT કલાપૂર્ણ સ્મૃતિગ્રંથ (બે ભાગ) વાંચવા જેવા છે તથા પૂજયશ્રીની વાણી જાણવા “કહે કલાપૂર્ણસૂરિ' (ભાગ-૪) ગ્રન્યો વાંચવા જેવા છે. સૌજન્ય : અધ્યાત્મયોગી આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મ.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી પૂર્ણરક્ષિતવિજયજી મ.સા.ના વર્ષીતપની અનુમોદનાર્થે પૂ.સા.શ્રી વિનયમાલાશ્રીજી મ.સા. તથા પૂ.સા.શ્રી વિરતિયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી અધ્યાત્મધારા પરિવાર તરફથી LuuuuuuuN શ્રમણ પહશબે લાખ-લાખ વંદd...વંડળ - શેઠ દિવાળીબેન દેવચંદ, જેતપુર - સંઘવી રસીલાબેન તલાલ-જૂનાગઢ - શેઠ પરિવા-જેતપુર શાહ સુધાબેન શૈલેશકુમાર-પોરબંદર શઃ શેઠ જયાઝુંવરબેન જેઠાલાલ-મોટી પાનેલી - શાહ ડોડીલાબેન ધનવંતરાય-જેતપુર - ભીમાણી ચંચળબેન રતીલાલ-ચિત્તલ આલિય Olionણ * મહેતા હરકુંવરબેન હોવિંદાસ-અમરેલી ૪૦ વોશ માનકુંવરબેન તલકચંદન્ડલકત્તા, * શાહ ભરતાય નીતીલાલ-આડોલા « મહેતા ચંપાબેન પ્રભાસ-એડીસઅબબા * શેઠ નંબભા પરિવા-મુંબઈ કર મહેતા વસંતબેન રમ્મણલાલ-મુંબઈ * શેઠ હેમડુમાર નંદલાલ-મુંબઈ * વોસ નલીનકુમાર તલકચંદન્ડલડતા * શાહ ઈન્દુબેન નીતીલાલ-આડોલા કઃ મહેતા ઉષાબેન રમેશડુમાર-ડલડdi કર મહેતા વસંતરય હોંવિંછાસ-અમરેલી એશી વિજ્યાબેન પુનમચં-ઊના - મહેતા મુકેશકુમાર પ્રભાસ-એડીસએબબા * શાહ પુષ્પાબેન ચિમનલાલ-પૂના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy