________________
જૈન શ્રમણ
૬૬૧ વિ. સં. ૨૦૫૬ માં અમદાવાદ રંગસાગર મુકામે-ભાગવતી ગુરુવર્ય આચાર્ય ભગવંત કલ્યાણસાગર સૂરીશ્વરજીના પ્રવજયા અંગીકાર કરી આ. શ્રી મોક્ષનંદિતાશ્રીજી નામે સુંદર નામનો મર્મ જેમાં સુપેરે પ્રગટ થયા છે તે નવું નામ ધારણ આરાધના કરી રહ્યા છે.
કરનારા શિવસાગરજીનું સાંસારિક નામ શૈલેષકુમાર મનુભાઈ સૌજન્ય : શ્રી ઉમેશચંદ્ર ભોગીલાલ શાહ, મુંબઈ
પ્રેમચંદ વોરા અને મંજુલાબહેનના ધર્મનિષ્ઠ ઘરમાં તા. ૧૪
૮-૧૯૬૫ના રોજ એમનો જન્મ. આ પ્રથમ સંતાનનું સાધનાનિષ્ઠ પંન્યાસ પૂ. શિવસાગરજી
ઔપચારિક શિક્ષણ ધોરણ ૮ સુધી. ચરણ : ૩ જન્મ : તા. ૧૪-૮-૧૯૬૫
દીક્ષા તારીખ ૨-૧૧-૧૯૮૧ હિંમતનગર પાસેના
અડપોદરા ગામે તે પછી લગાતાર બે વર્ષ યશોવિજયજી જૈન દીક્ષા : ૨૨-૧૧-૧૯૮૧ HE
સંસ્કૃત પાઠશાળા, મહેસાણામાં ધાર્મિક અભ્યાસ ઉપરાંત પંન્યાસ પદવી : ૨-૧૨-૨૦૦૪
સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન. આચાર્યપદ : ૧૧-૧૧-૨૦૦૯
સાધનાપથે ચાલતાં એમણે જ્યોતિષશાસ્ત્રની અધિષ્ઠાયી પૂ. પં. શિવસાગર દેવી માતા પંચાંગુલિની મહાદેવીની સંનિષ્ઠ આરાધના દ્વારા મહારાજશ્રી તપાગચ્છના જ્યોતિષ. યંત્ર, મંત્ર, તંત્ર અને સેવા જ ગૂઢ પ્રાચીન સાહિત્યના પ.પૂ.આ.ભગવંત
અધ્યયન અને તેના પ્રકાશનક્ષેત્રે ઊંચી નામના પ્રાપ્ત કરી. ૨૭ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સમુદાયની વર્ષ અખંડ ગુરુની નિશ્રામાં રહીને જ્ઞાનમાર્ગે ખૂબ જ આગળ શિષ્ય પરંપરામાં પૂ.આ. ભગવંત કલ્યાણસાગરસૂરીશ્વરજીના વધ્યા છે. સમર્થ શિષ્યરત્ન છે. આ ગચ્છના વર્તમાન મુનિસમૂહમાં પૂ.
તે પછી પ્રકટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીરના એક શિવસાગરજી મહારાજનું નામ એક પ્રતિભાવંત સાધુપ્રવર તરીકે
લાખ જાપ પરિપૂર્ણ કરીને ગણિપદ-પંન્યાસ પદવી પ્રાપ્ત કરી. પ્રસિદ્ધ છે. આમ તો ૫.પૂ.આ.ભ. બુદ્ધિસાગર મહારાજશ્રી
સાહિત્યક્ષેત્રે પણ એમનું યોગદાન અવિસ્મરણીય બની રહ્યું છે. વર્તમાનકાળે સમસ્ત ગુજરાત અને ભારતભરમાં એક
એમણે બુદ્ધિસાગરજીના જીવન-સર્જન પર સંશોધન કરી અધ્યાત્મયોગી, પ્રખર સાધનાનિષ્ઠ, દિવ્ય આત્મા અને રાષ્ટ્ર
પી.એચ.ડી.ની પદની માટે ઉત્સુક એક વિદ્યાર્થીને પ્રેરણા અને તથી સમાજોદ્ધારક આચાર્યદેવ તરીકે અઢારે આલમમમાં
પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. જેની ફળશ્રુતિ સ્વરૂપે શ્રીમતી રેણુકા અલૌકિક વિભૂતિરૂપે ઊંડી આસ્થાનું શ્રદ્ધેય આસન બની રહ્યા
પોરવાલને મુંબઈ યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ઉપાધિથી
અલંકૃત કર્યા હતા. આવી મહાન પરંપરામાં પૂ.આ. કલ્યાસાગરસૂરીશ્વરજી અનેક રીતે વિશિષ્ટ સ્થાનના અધિકારી છે, ખાસ તો શિલ્પ
વૈયાવચ્ચમાં જેમની સર્વોચ્ચ નામના એવા પ.પૂ. શાસ્ત્ર વિશારદ તરીકે અને જ્યોતિષ મુહૂર્તના નિષ્ણાત જ્ઞાતા
કૈલાસસાગરજીની સેવાવૃત્તિ. પ.પૂ. કલ્યાણસાગરજીની અપ્રતિમ તરીકે.
ગુરુભક્તિ અને યુગપ્રભાવક પ.પૂ.આચાર્ય પદ્મસાગરજીની
વ્યવહારદક્ષતાના ઉત્તમ અંશોની અભિરામ અભિવ્યક્તિ ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના નવીન
શિવસાગરજીના વ્યક્તિત્વમાં સુપેરે પ્રગટ થઈ છે. એમના પ્રથમ ગ્રંથાગારના ઉદ્ઘાટન પ્રસંગે આશીર્વાદના શુભ સંકેતરૂપે એમણે
શિષ્ય બાલમુનિ ઋષભસાગરજી પણ આવા સમર્થ ગુરુના સાચા સ્વસંપાદિત સંસ્કૃત ગ્રંથ “અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિ’ પ્રથમ
વારસદાર સાબિત થશે એવી શ્રદ્ધા સાથે વિરમીએ. અમૂલ્ય ઉપહાર આપ્યો હતો.
–ડૉ. કાંતિ રામી આવી જ્ઞાનગર્ભ વિશિષ્ટ પરંપરાના વારસદાર તરીકે – ક્ષમતા અને સામર્થ્યને બળ પૂ. શિવસાગર મહારાજશ્રીનું ભાવિ
સૌજન્ય : શ્રી કલ્યાણ સેવા સંઘ, મહેસાણા-૨ તથા ગ્રામ નિર્માણ અતિ ઉજ્વળ છે. આવી અમૂલ્ય ધરોહરની હિફાજત અને
- એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી કલ્યાણ વિદ્યાવિહાર સંકુલ ધામ, મુ.
પો. આદરજ મોટી, તા. જિ. ગાંધીનગર-૩૮૨૬૪૦ સંવર્ધનની પડકારરૂપ કામગિરિ જેમને શિરે છે તે પૂ.
સૌજન્ય : તીર્થાધિરાજ ચાતુર્માસ સમિતિ (વિ.સં. ૨૦૬ ૨) પાલિતાણા. શિવસાગરજીની સાંસારિક વિગતો આ પ્રમાણે છે :
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org