________________
૬૩૨
ગુણો.
જ અન્ય
વિશ્વ અજાયબી : પૂજ્યપાદ આ.દે. શ્રીમદ્ વિરયશ સૂ.મ.સા.
ઉપાધ્યાય પદવી : મ.સુ. ૬, શંખેશ્વર તીર્થ, ૨૦૬૨. બાલ્યવયથી જ પૂજ્ય ગુરુદેવ વિક્રમ સૂ.મ.સા.ના શ્રી આચાર્ય પદ : વૈ. સુ. ૩, મુલુંડ, ૨૦૬૨.
ચરણમાં સેવાની ને સમર્પણની અનુપમ ધૂન જગાડનારા. વિશેષતા : વિશિષ્ટ શાસ્ત્ર રહસ્યજ્ઞ, મુહૂર્ત શાસ્ત્રના વિશિષ્ટ પ્રોઢ છે માત્ર ૩ જ કલાકમાં સાડા ત્રણસો ગાથાનું પખીસૂત્ર જ્ઞાતા, પ્રાયશ્ચિત્તદાતા, અપ્રમત્ત ચારિત્ર પાલન, ગ્લાન
મુખપાઠ કરી શ્રી શ્રમણસંઘને સુંદર આદર્શ આપનારા. સેવારસિકતા, તપયોગ રમણતા, દેવવંદનની અપાર - ગુરુ વિક્રમની અપ્રમત્ત સેવા ને દિનરાત શુશ્રુષા દ્વારા સમગ્ર તન્મયતા, સહજ નિસ્પૃહતા, સાધર્મિક વત્સલતા આદિ અનેક
સમુદાયમાં આદર્શ શિષ્યત્વનું સમ્માન મેળવનારા. * સેવા ને સરલતા દ્વારા શ્રમણ-શ્રમણી સમુદાયનાં હૈયા ક વૈરાગ્ય, વૈયાવૃત્ય ને વનયિકીમતિના અનુપમ આદર્શ, તપ, જીતનારા.
ત્યાગ, તિતિક્ષાના અનુપમ આરાધક, જ્યોતિષ, મુહૂર્તશાસ્ત્રના * વ્યાકરણ અને જ્યોતિષનું ઊંડું અધ્યયન કરનારા.
સુદીર્ઘ અનુભવી, પૂજ્યપાદ, તપસ્વીરત્વ, આચાર્ય ભગવંત
શ્રી પાયશસૂરિ મહારાજા. યોગોદ્રહન દરમિયાન એક જ મહિનામાં ઉત્તરાધ્યયન તથા કલ્પસૂત્ર કંઠસ્થ કરનારા ને પ્રતિવર્ષ સંવત્સરીના દિવસે સંઘ
* શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની યાત્રા કરતા મહાવૈરાગ્યથી ચારિત્ર
* ને બારસાસ્ત્રનું મુખપાઠ મંગલમય શ્રવણ કરાવનારા.
ગ્રહણ કરવાનો ભરયુવાનવયે દઢ સંકલ્પ કરનારા... * નવકાર મંત્ર, ભક્તામર સ્તોત્ર તથા સૂરિમંત્રના જાપમાં
પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમ સૂરીશ્વરજી મહારાજા તથા મગ્ન બનનારા.
આચાર્યદેવ જયંતસૂરીશ્વરજી મહારાજાની અપ્રમત્તભાવે
વૈયાવચ્ચ કરી વિશિષ્ટ કૃપા તથા અંતરના આશીર્વાદ * સુંદર પ્રવચન શક્તિ તથા મધુર હિતશિક્ષાથી ધર્મમાં .
પામનારા. જોડનારા. * પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક આ.ભ.શ્રી
* વિનયભાવથી પ્રાપ્ત વિશિષ્ટ ક્ષયોપશમ વડે શાસ્ત્રોનું રહસ્ય
પ્રાપ્ત કરનારા. યશોવર્મસૂ.મ.સા.નાં સર્વ કાર્યોમાં સદા સહાયક બનનારા.
શ્રી ધના અણગારની યાદ અપાવે તેવા અતિકૃશ દેહમાં * વિદ્વધર્ય, ગુરુવિક્રમ હૃદયસ્થ, શાસનપ્રભાવક, સરલતામૂર્તિ
ત્રણ ૧૭-૧૭ વર્ષથી વયોવૃદ્ધ ઉંમરે પણ એકાંતર ઉપવાસ, આ.ભ.શ્રી વીરયશસૂ.મ.સા.ના ચરણોમાં ભાવભીની વંદના.
અટ્ટમ આદિ અનેકવિધ તપ કરનારા. મહાતપસ્વી, ચારિત્રચૂડામણિ, જ્યોતિર્વિદ્યાવાચસ્પતિ,
**, * ઉપધાન, યોગોહન, દીક્ષા પદવી, અંજન-પ્રતિષ્ઠાદિના મુહૂર્ત | ગીતાર્થરત્ન,
વગેરેનું સુવિસ્તૃત ઊંડું જ્ઞાન ધરનારા. પૂજ્ય આ.દે. પદ્મયશસૂરીશ્વરજી મ.સા. * સ્વ-પર સમુદાયમાં અનેકાનેક અંજનશલાકા, પ્રતિષ્ઠા, જન્મ : આ.વ.--૫, ૧૯૯૯,
ઉપધાન, દીક્ષા આદિના મુહૂર્ત પ્રદાતા. ૧ ૮ - ૧ ૦ - ૧ ૯ ૪ ૩,
* ચારિત્રના પ્રત્યેક યોગો પ્રત્યે અત્યંત આદરભાવ અને માણાવદર.
અપ્રમત્ત આચારપાલનનો અનુપમ આદર્શ આપનારા... દીક્ષા : પો.વ.-૬, ૨૦૨૧,
પોતાનાં માતુશ્રીને ૮૧ વર્ષની મોટી ઉંમરે સ્વહસ્તે ચારિત્ર ૨૨-૧-૧૯૬૫, મુંબઈ
પ્રદાન કરી માતાનું ઋણ અદા કરવાનો અપાર આનંદ મુલુંડ.
અનુભવનારા. દીક્ષાદાતા : ઉપા.શ્રી જયંતવિ.
* શ્રી લબ્ધિસમુદાયના સર્વ શ્રમણ-શ્રાણી છંદના અંતરમાં મ.સા., પં.શ્રી વિક્રમ વિજય
અહોભાવનું સ્થાન પ્રાપ્ત કરનારા. મ.સા.
* પૂજ્યપાદ લબ્ધિ-વિક્રમ-પટ્ટાલંકાર, મહાતપસ્વી, અપ્રમત્ત ગુરુદેવ : પૂજ્યપાદ આ.દે.શ્રી
ચારિત્રમૂર્તિ, જ્યોતિર્વિદ્યાવાચસ્પતિ, ગુરુકૃપાપાત્ર, ચતુર્વિધ | વિક્રમસૂરીશ્વરજી મહારાજા.
સંઘને પ્રાયશ્ચિત્તદાન દ્વારા આત્મશુદ્ધિ કરાવનારા ગણી પદવી : વૈ. વ.--૩, દાદર, ૨૦૪૭.
પૂ.આ.ભ.શ્રી પદ્મયશસૂરીશ્વરજી મહારાજા આપનું સ્મરણ, પંન્યાસ પદવી : જે.સુ. ૧૧, મુલુંડ, ૨૦૪૭.
વંદન અમ સૌનું મંગલ કરે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org