________________
૪૬૪
વિશ્વ અજાયબી : દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો અને ત્યારથી ગાંધીનગર (બેંગલોર), સીમોગા, બાગલકોટ, ટુમકુર, જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ લાખો કોલ્હાપુર, ભીવંડી, દાતરાઈ, બાવળા, રોબર્સનપેઠ, નોખામંડી, લોકોનાં હૈયે અને હોઠે રમવા લાગ્યું હતું.
રાધનપુર-માટુંગા (મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠા. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠો (પંચપ્રસ્થાન)
મહોત્સવો ઉજવાયા હતા. મહારાષ્ટ્રમાં નિપાણીનો ભવ્ય સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રોહીડા
ઉપાશ્રય અને જ્ઞાનમંદિર પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ (રાજસ્થાન)માં સિદ્ધ કરેલી, ત્રીજી અને ચોથી પીઠ અંધેરી- છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), મુંબઈમાં; અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસ વખતે સોળ
નિપાણી, બારસી, અંધેરી, ભાયખલા, પાર્લા, જૂહુ (મુંબઈ)ના આયંબિલપૂર્વક, મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી
આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક હતી. પરિણામે, પૂજ્યશ્રીનો પ્રભાવ એટલો પ્રબળ બનેલો કે
સ્થાનોમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણાં પણ થયાં સંકલ્પ કરેલાં સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. તેઓશ્રીએ
હતાં. આ સર્વ શાસન-પ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીના ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે થયાં હતાં. મહારાષ્ટ્ર, આંધ્ર અને તમિલનાડુ જેવા વીશ હજારથી વધુ એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ-દાદર જૈન માઇલનો વિહાર કર્યો હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે મંદિરમાં સં. ૨૦૧૮ના ફાગણ વદ ૯ ની રાત્રિએ ૩-૩૦ ભૂમિ પાવન અને ધન્ય બની ગઈ. ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષો કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના ૨-૩૦ પૂજયશ્રીનાં દર્શન, સહવાસ અને વ્યાખ્યાનશ્રવણથી કૃતાર્થ સુધી તો ઊભાં ઊભાં હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. બનતાં. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો માણસોએ જીવહિંસા તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારો ત્યજી હતી. મૈસૂર રાજ્યમાં અનેક ગામોમાં અમુક અમુક ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૫ હજારની ઉછામણી બોલી દિવસોમાં કતલખાના બંધ રાખવાના નિયમો થયા હતા. વળી, એક ભાવિક ભક્ત પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દક્ષિણ ભારતમાં નોંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે
દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ શતાવધાન પૂ.આ. શ્રી તેઓશ્રીને “દક્ષિણદીપક' અને “દક્ષિણદેશોદ્ધારક જેવી
કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજનો પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન
અને ૧૬ દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પતી મહોત્સવ ભવ્ય હોય, વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને
રીતે ઊજવાયો હતો. એવા ધર્મધુરંધર મહાત્માને વક્નત્વકલાવિશારદ હોય, પછી ચમત્કારો ન સર્જાય તો જ
અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! આશ્ચર્ય લેખાય! પૂજ્યશ્રીની દેશનાએ અનેક જીવો હિંસામાંથી
સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન અહિંસામાં, વ્યસનોમાંથી સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં,
જ્ઞાનમંદિર ટ્રસ્ટ, દાદર મુંબઈ-૨૮ કસુંપમાંથી સંપમાં અને અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા.
૩00 થી વધારે ભવ્યાત્માઓના ચારિત્ર-પથદર્શક પૂજ્યશ્રીની નિશ્રામાં ચાણસ્માથી ભોયણી તીર્થનો, રતલામથીમાંડવગઢનો, હૈદ્રાબાદથી કુલ્યાકજી તીર્થનો–એવા
અને શાસનના શણગારરૂપ એવા અનેક છ'રીપાલિત સંઘો નીકળ્યા હતા. સિરોહીમાં ૪૫૦ ૫.પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ... ભાવિકોએ ઉપધાનતપની આરાધના કરી હતી. દસ હજારની
ગરવી ગુજરાતની મેદની વચ્ચે માલારોપણવિધિ થઈ હતી અને પૂ. પં.
તીર્થભૂમિ તરીકે વિખ્યાત કીર્તિવિજયજી ગણિને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યુ હતું.
બનેલ મહેસાણા જિલ્લાની સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં
પુણ્ય ધરા પર અને સમાધાન અને સંગઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં.
ગગનચુંબી જિનાલયોથી ૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ–લાલબાગ જૈન ઉપાશ્રય
શોભતી નગરી વિસનગરમાં કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણનો ઉત્સવ તેઓશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાયો હતો. પૂજ્યશ્રીના વરદ હસ્તે
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવંતના નિત્ય ઉપાસક
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org