________________
૧૪૩
જૈન શ્રમણ
પરમાત્મા મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ, બીજી ભીડાય. કૃષ્ણ ચાણૂર મલ્લને ફાડી નાંખ્યો તો કંસની તાકાત દેશના સફળ તરીકે લેખાણી : કારણ..પહેલી દેશનામાં કોઈ શૂન્ય થઈ ગઈ તેમ સંયમસ્વીકાર દ્વારા સંસાર મલ્લને ચૂર કરી ચારિત્ર લેવા તૈયાર ન થયું ને બીજી દેશનામાં Wholesale નાંખો તો કર્મ હીરોમાંથી જીરો થઈ જશે. ૪૪૧૧એ દીક્ષા લીધી. એકીસાથે આટલી દીક્ષાઓ થાય..
રમનાર સચિન હોય, હોમ ગ્રાઉન્ડ હોય છતાં શૂન્ય રને કલ્પના કરી જુઓ એ દશ્ય કેવું નિરાળું હશે? આટ-આટલું
આઉટ થાય એ નાલેશી કહેવાય. એમ આત્મા હોમ ગ્રાઉન્ડ માણસ જાણે છે...સમજે છે છતાં માણસ કેમ તૈયાર થતો
સમાન માનવભવની પીચ મળી હોય ત્યારે સંયમ સાધનાના નથી? વૈરાગ્યશતકમાં કહ્યું છે ત્રણ ગુંડા રોગ-વૃદ્ધાવસ્થા-મૃત્યુ ચોક્કા અને છક્કા જ લગાડવાના હોય. કર્મની કાતિલ બોલીંગ આત્મની પાછળ પડ્યા છે “જો જાગત હૈ સો પાવત હૈ...જો
આવે અને એમાં એક પણ રન એટલે સંયમ લીધા વગર શૂન્ય સોવત હૈ સો ખોવત હૈ...”
રને આઉટ થાય, એ ભયંકર નાલેશી કહેવાય. અનંતકાળથી આપણો આત્મા સંસારની આસક્તિના
માનવ જીવનનો એક જ સાર, સંયમ વિના નહીં ઉદ્ધાર... કારણે મેઈડ ફોર ઇચ અધર બની વારંવાર દુર્ગતિના દ્વારા
એક જગ્યાએ બહુ સરસ વાત લખેલી વાંચી.... ખખડાવ્યા કરે છે. ગધેડા, કૂતરા અને ડોબાના ભવોમાં જઈ વસવાટ કર્યો છે. સંસાર આત્માને સમજાવે છે માય ડિયર ! સંસાર એક એવી રાત, જ્યાં ક્યારે પ્રભાત નથી તું મારો સાથ છોડીશ નહીં...તું મારી સાથે પ્રેમ કર...પ્રેમમાં સંયમ એક એવું પ્રભાત, જ્યાં જ્યારે રાત નથી. દુઃખ તો સહવું જ પડે ને ભાઈ! મારા પ્રેમના બદલે દુઃખોની સંસારમાં સુખ દેખાય પણ દુઃખ જ દુઃખ હોય હારમાળા ભોગવવા તૈયારી રાખજે.
ને સંયમમાં દુઃખ દેખાય પણ સુખ જ સુખ હોય... મોક્ષમાં શું બન્યું છે? મોક્ષને પામવા માટે સંયમ લેવાય
બેટા! સારી ચારણી લઈ આવ.પપ્પા બધી કાણાવાળી છે.મોક્ષમાં બંગલો નથી, બૈરુ નથી, બાબો નથી, ગાડી નથી,
જ છે...કાણા વગરની ચારણી નહીં તેમ દુઃખ વગરનો સંસાર વાડી નહીં, ટી.વી. નહીં...વિડિયો, ઇન્ટરનેટ, કમ્યુટર કશું
નહીં..બુટના ખોખામાં પગ મૂકી બૂટનો આભાસ, એમ નથી. કબડી નથી, ક્રિકેટ નથી કે ખોખો નથી કે છૂપાછૂપી
સંસારમાં સુખ નહીં, ખાલી ખોખા છે. માટે જ શાલીભદ્રો, નથી...કારણ કે શરીર જ નથી ને!
ધન્નાઓ અને અભયકુમારો સંયમના માર્ગે વળ્યા. | માટે સંયમ લઈશ નહીં...મારો આજ્ઞાંકિત દાસ બનીને
સમ્યગદર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ.. રહેજે...દિવસનું પણ સંયમ લેનાર ભિખારી સમ્રાટ સંપ્રતિ બની
મોક્ષમાં જવાનો રાજમાર્ગ નેશનલ હાઈવે ચારિત્રધર્મ' ગયો..અનંત આત્માએ પિયુનથી પ્રાઈમ મિનિસ્ટર કે ચપરાસીથી ચીફ મિનિસ્ટરની જેમ સંયમના પ્રભાવે મોક્ષ સામ્રાજ્યના ભોક્તા બની ગયા ને બને છે ને બનશે.
સ્વાતંત્ર્ય આંદોલન વખતે તિલકે સૂત્ર આપેલું : તું મને જીવતો રાખવા વિષય વાસનામાં ડૂબી મર...
“સ્વરાજ અમચી જન્મસિદ્ધ અધિકાર આહે” એમ જ્ઞાનીઓ કષાયના કચરાને કોલ્ડ્રીંકની જેમ પી જા..શિવજી કાલકુટ ઝેર
આપણને સૂત્ર આપે છે : “મોક્ષ અમચી જન્મસિદ્ધ અધિકાર પી ગયા ને નીલકંઠ કહેવાણા...તું મારા માટે સંસારના તમામ
આહે..” પાપોને રાચીમાચીને કર...વર મરો કે વધુ મરો મારું તરભણું જેના જીવનમાં બારેમાસ વસંત તે સંત... ભરો....તારું જે થવું હોય તે થાય તું અને હું એક બીજા માટે ખાતા સ્વાદ નહીં, ખાધા પછી પ્રમાદ નહીં, તેનું નામ સાધુ સર્જાયા છીએ એક દૂજે કે લિયે....માટે મારી વાત માની જા જેનું જીવન સાદુ, તેનું નામ સાધુ ને સંયમને જાકારો આપી દે.
સહન કરે તે સાધુ...સહાય કરે તે સાધુ સંસારની આ વિનંતી ક્યો ડાહ્યો આત્મા સ્વીકારે? ઘર બ્રહ્મચર્યનું પાલન..લોચ અને વિહાર આ ત્રણેય સાધુ બાળીને તીરથ ન કરાય...ઘર વેચીને વરો ન કરાય, ભલભલાને જીવનના પાયા છે. ભૂચાટતા કરી નાંખનાર આ સંસારમલ્લની સામે તો બાથ જ
“સર્વજીવસ્નેહપરિણામઃ સંયમઃ”
છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org