________________
જૈન શ્રમણ
૪૫૩
(2) ‘વીર વર્ધમાનવરિત’ મૂન નૈરવ –માર (૬) “જૈન પરંપરાનો ઇતિહાસ' (ભાગ-૩) ત્રિપુટી રવિનીતિ, સંપા. પં. શ્રીરાતીતિ શાસ્ત્રી, ભારતીય જ્ઞાનપીઠ મહારાજ (મુનિશ્રી દર્શનવિજય, મુનિશ્રી જ્ઞાનવિજય અને પ્રવાસન, પ્રથમ સંરક્ષર, 1974..
મુનિશ્રી ન્યાયવિજય) પ્રકાશક-શ્રી ચંદુલાલ લખુભાઈ પરીખ, (3) “નૈનશ્રમ'' પ્રવરવા રીમનનીતિ શાવનાર અમદાવાદ, વિ.સં. ૨૦૨૦ (ઈ.સ. ૧૯૬૪) વરિમા, ગમવાવાઃ (1શન વર્ષવા ઉત્તેર નદી ) (૭) “જૈનમૂર્તિવિધાન’ ડૉ. પ્રિયાબાળા શાહ, યુનિવર્સિટિ
(૪) જૈનદર્શન’ પ્રા. ઝવેરીલાલ વિ. કોઠારી, ગ્રન્થનિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૦ યુનિવર્સિટી ગ્રન્થ નિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, (૮) “શ્રી ગુર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ૧૯૮૪.
(ભાગ-૨)' પ્રકાશક-ભાઈચંદ નગીનભાઈ ઝવેરી, સૂરત, પ્રથમ (૫) “જૈનધર્મદર્શન’ પં. દલસુખભાઈ માલવણિયા. આવૃત્તિ, વિ.સં. ૨૦૧૯, (ઈ.સ. ૧૯૫૩) પ્રકાશક-પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ, અમદાવાદ, બીજી આવૃત્તિ, ૧૯૯૧.
મારી વૈરાગ્યકથા નં.-૬
'પૂર્વજોની કથા અને થયેલ વ્યથા
હું ચક્રવર્તી સગરનો સગો પૌત્ર ભગીરથ. મારા દાદાને ૬0000 પુત્રો હતા, પણ અષ્ટાપદ તીર્થની રક્ષા | કરવાના ભાવમાં તીર્થની ચારે તરફ ખાઈ ખોદતા જ્વલનપ્રભ વગેરે નાગકુમારોના કોપનો ભોગ બન્યા. મોટા દીકરા ! i અને મારા પિતા જહુકુમારે નાગરાજોને શાંત પાડ્યા, પણ તેટલામાં ફરી પાછા તે જ ખાઈમાં સુરક્ષા હેતુ ગંગા નદીના નીર ઉતારતાં ઉપ્લવ મચી ગયો. નાગેન્દ્ર સહિત સો નાગકુમારો કોપાયમાન થઈ ગયા કારણ કે તેમના ભવનોમાં પાણી ઉતરી આવેલ અને પારાવાર નુકશાન થયેલ. બીજી વાર વાતોલાપ કયો વગર જ ! નાગરાજ જ્વલનપભે જાણે વેરની વસુલાત કરવા હેતુ પોતાના દૃષ્ટિવિષવડે એકસાથે સાઠહજાર તીર્થરક્ષક એવા મારા પિતાઓને મારી નાખ્યા. રાજપરિવારમાં હાહાકાર મચી ગયો. શોક સંતાપ અને વિષાદવિષાદ વ્યાપી ગયો. મારા દાદા સગર ચક્રી પણ સમતુલા ગુમાવી મૂર્છા પામી ગયા. ઘણા લાંબા સમય પછી દાદાના આગ્રહથી ગંગાનદીના ગાંડા પ્રવાહને નાથવા જ્યારે અટ્ટમનો તપ તપી મેં નાગરાજને પ્રસન્ન કર્યા અને ગંગાને પૂર્વ | સાગરમાં ઉતારી ત્યારે લોક સમાજમાં શાંતિ પ્રગટી. લોકો ગંગાને ભાગીરથી કહેવા લાગ્યા અને જ્યારે પાછા વળતાં | મારા પૂજ્યો ૬0000 પૂર્વજોના સામૂહિક મૃત્યુના કારણમાં પૂર્વભવમાં છ'રી પાલિત સંઘને લૂંટવાનું માનસિક સામૂહિક પાપ જાણ્યું ત્યારે મને પણ સંસારથી નિર્વેદ થઈ ગયો. મારા દાદા સમાન અજિતનાથ પ્રભુ પાસે ચારિત્ર 1 લેવાની ભાવના પ્રગટી ગઈ. પણ પ્રજાહિતમાં મારા ઉપર આજ્ઞાઓ ચલાવી મારા દાદા સગરચક્રીએ સંસાર ત્યાગી દીધો અને મને સંસારબંધન સોંપી પ્રજારક્ષણ માટે રાજપદ આપ્યું, ધર્મચક્રવર્તી પાસે દીક્ષિત મારા દાદા સગરચક્રવર્તી પણ નિરતિચાર ચારિત્ર પાલનથી જે રીતે કેવળી બની મોક્ષ સીધાવી ગયા તે પ્રસંગથી મને સંસારવાસ ભવનિર્વેદનું 1
કારણ બની ગયો, અંતે કિંપાકફળ જેવા સાંસારિક સુખોનો ત્યાગ કરવા મને થયેલા વૈરાગ્યનું કારણ હવે પૂછવા ! 1 જેવું નથી, સાંસારિક સુખો અપાર છતાંય કેટલા તકલાદી અને નશ્વર તે મારા અનુભવથી જાણવું.
(સાક્ષી–ભગીરથ) ;
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org