________________
જૈન શ્રમણ
૬૧૫ સુપેરે સમજતા હોવાથી જિનશાસનની પ્રગતિ, વૃદ્ધિ અને આચાર્યશ્રીની વાત્સલ્યભરી સાધુતાનો પ્રભાવ જૈન-જૈનેતર લોકો સુરક્ષાની એક મોટી જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. પર સહજ રીતે અનુભવી શકાય છે. એમના સ્વાભાવિક, સરળ સમતાના સાગર :
અને સૌમ્ય સ્મિત અને વાણીથી અપાર શાંતિ પ્રાપ્ત કરી ભક્ત
સ્વાભાવિક જ આશીર્વાદ પામી જાય છે. એમના મુખથી પૂજય આચાર્ય ભગવંતે નિર્મળ, અખંડ અને અપ્રમત્ત
નીકળતા–“એ ભાઈ! સાંભળો ભાઈ! ભાગ્યશાળી જુઓ સંયમની આરાધના કરી પોતાને ધર્મસેવા, સંઘસેવા માટે
ભાઈ!”ના સંબોધન અને એની પાછળ રહેલ આત્મીયતાસભર સમર્પિત કરી જૈન જગતને કતાર્થ કર્યું છે. તેઓ આપણા માટે
પ્રેમની ભાવના ભક્તોના હૃદયમાં એમના પ્રત્યેના આદરમાં શુભવૃત્તિ અને પ્રવૃત્તિનું મંગલમય માર્ગદર્શન કરાવનાર એક
અધિક વધારો કરી દે છે. એવા નરરત્ન છે જેની સભામાં આજ આપણે પ્રકાશવાન થઈ રહ્યા છીએ.
પોતાના ગુરુનું ત્રણ ચુકવવા માટે એમણે માળવા જ
નહીં, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં જે જે ધર્મપ્રચારનું કામ એમના સગુણોમાં સૌથી વધુ શોભાયમાન ગુણ કોઈ
કર્યું છે તે અદ્ભુત છે. દીન-દુઃખી, સાધર્મિક અને ઈતરજનો હોય તો એ છે એમની સમતા-સહજતા. એમની સતત જાગ્રત
પ્રત્યે એમના હૃદયમાં જે વાત્સલ્યભાવ છે તે એમના સંયમસાધનાનાં આલાદકારી દર્શન કરી અનેક લોકો નતમસ્તક
વ્યક્તિત્વની યશગાથાનો જ પરિચાયક છે. થઈ જાય છે. સત્યતાથી ભરેલ ગંભીર જીવન જોઈને તીર્થકર ભગવાનનો ઉપદેશ ‘સમય સમો હો’–સમતાથી જ
એમની પહેલેથી જ એ ઇચ્છા રહી છે કે પીડિતશ્રમણ હોય છે અને ‘વસમHIRસામi' ઉપશમ જ સાધર્મિક બંધુઓના જીવન માટે કંઈક કરવું જોઈએ. આ શ્રમણત્વનો સાર છે. શ્રમણજીવનની ખૂબીઓ અને મહિમાનું
ભાવનાને કારણે તેઓ અનેકવાર ગુપ્ત રીતે પોતાના ભક્તો વર્ણન કરનારી આ ઉક્તિઓ આચાર્યશ્રીના જીવનમાં ચરિતાર્થ
દ્વારા અનેક સાધર્મિક બંધુઓને મદદ કરાવતા રહે છે, એટલું થતી આપણને જોવા મળે છે. વિચાર, વાણી અને આચરણરૂપે
જ નહીં, એમણે પુણિયો શ્રાવક સાધર્મિક સંસ્થા દ્વારા અનેક
જ ન પ્રગટ થતા સમગ્ર જીવનવ્યવહારને અહિંસા, સંયમ, તથા તપ,
લોકોને સહાયતા કરાવી છે. હજી હમણાં જ રતલામ પ્રવાસમાં જપ અને સત્યના પ્રકાશને આલોકિત કરતા આવા સમતાધારી
એમણે લોકો માટે સાધર્મિક ફંડની સ્થાપના કરાવી છે. એમની સંત વર્તમાન જૈન જગતના શ્રમણ સમુદાયમાં ચારેબાજુ ઓછા
સવ જીવ કરું શાસનરસી”ની ભાવનાથી ભક્તોને સંતોષનું સુખ જોવા મળે છે.
મળે છે. તપ-સાધનાના અજોડ આરાધક:
તીર્થોદ્ધારક આચાર્યશ્રી : ઉત્કૃષ્ટ અને વિમલ સંયમ સાધનાના પર્યાય સમ
“તિર્થીયર સમોસૂરિ આચાર્યશ્રીએ લીધેલી આજીવન આચાર્યશ્રીની અજોડ તપસ્યા, સાધનાએ ભગવાન શ્રી
સામાયિકની પ્રતિજ્ઞાના બળે જિનશાસન-પ્રભાવનાનાં જે કાર્ય
સાભાઈ મહાવીરસ્વામીજીની શ્રમણ પરંપરાને મજબૂત આધાર પૂરો
કર્યા છે એના કારણે જૈનત્વને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. પાડ્યો છે. સંવર અને નિર્જરા તત્ત્વસૂચક સૂરીશ્વરપદધારી,
એમની નિશ્રામાં શ્રી શાંતિનાથ પ્રભુના મહાતીર્થ ભોપાવરનો જે સૂરિમંત્ર આરાધક આચાર્યદેવેશે વર્ધમાન તપ ઓળીની ૧૬૦
જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ આ યુગની એક મહાન ધાર્મિક ઓળીની આરાધના સાથે વિશસ્થાનક તપ જેવી અનેક
ઘટના છે. એટલું જ નહીં, ૧૦૦૮ પાર્શ્વનાથ તીર્થોમાં શામેલ આરાધના દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે. નવકાર
પ્રાચીન તીર્થશ્રી અમીઝરાનો ગત દિવસોમાં ઝડપથી જે મહામંત્રના ત્રીજા પદ પર આરૂઢ આચાર્યશ્રી નિરંતર જાપમાં
તીર્થવિકાસ આપના આશીર્વાદથી થયો છે એના લીધે આ તીર્થ રહે છે. ચર્યા અને ચારિત્રની મૌલિકતા-સજ્જ જીવન જીવી
ફરીથી મહિમાવંતું થયું છે. ઉઘરોજમાં શ્રી મણિભદ્રદાદાનું તીર્થ રહ્યા છે. ‘મવારો પ્રથમ: ધર્મ:'ના દિગ્દર્શક, ‘નહીં વિવથા ન પણ ઝડપથી વિ
પણ ઝડપથી વિકસિત થવાની સાથે પ્રસિદ્ધિ પામી રહ્યું છે. Sાય રે ના ઉદ્દઘોષક તપ, જપી આચાર્યનું નામ જૈન
આવા તીર્થ અને શાસનરક્ષક આચાર્ય ભગવંતને પામીને જગતમાં પ્રથમ પંક્તિના અગ્રસ્થાને શોભી રહ્યું છે. જિનશાસન ધન્ય બની ગયું છે. વાત્સલ્ય અને સાધર્મિક ભક્તિનું જીવંત દૃષ્ટાંત ગુરુદેવ
આચાર્યશ્રી પોતાના પ્રચંડ પુરુષાર્થ વડે આપણને એ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org