________________
૬૧૬
વિશ્વ અજાયબી :
જશું.
અનુભવ કરાવે છે કે પરમાત્માનું શાસન તો અમારી જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત છે અને જિનશાસન માટે ગૌરવ અને બડભાગી પુણ્યાત્માઓના–ઉત્કર્ષ કર્મોના પુણ્યોદયથી પ્રાપ્ત થયું ગર્વની વાત છે. અનેક ઉપધાન તપ, કેટલીય છરિ પાલિત છે. જિનશાસન પ્રાપ્ત કર્યા પછી એનું ફલિત પ્રાપ્ત કરવું એ સંઘ-યાત્રા, શત્રુંજય તીર્થની નવ્વાણું યાત્રા વગેરે ઉત્સવઆપણા પ્રબળ પુરુષાર્થ પર આધાર રાખે છે. જો આપણે મહોત્સવ એમની નિશ્રામાં થયા છે. શાસન પ્રત્યે પોતાનો ભક્તિભાવ નહીં બતાવી શકીએ તો આવું
પૂજ્યશ્રીનું વિચરણ ખાસ કરીને રાજસ્થાનની ભૂમિ પર જિનશાસન પ્રાપ્ત કર્યા પછી પણ આપણે કોરાંનાં કોરાં જ રહી રહ્યાં છે. કહેવાય છે કે પજ્ય રાજસ્થાનના કેશરી છે એમના
વિના રાજસ્થાનનાં ગામ-ગલીઓ અને ખળાવાડ બધું સૂનું છે. નમ્રતા અને વિવેકશીલતાના અવતાર સમા આ પૂ.આ.શ્રી વિજયપધસૂરીશ્વરજી મ.સા.ના વર્તમાન મહાપુરુષના પુણ્યાત્માનું સાંનિધ્ય આપણા સૌનાં જીવનનો
શિષ્યમંડળમાં પં.શ્રી ઇન્દ્રરક્ષિત વિજય મ.સા., પ્રવર્તક મુનિશ્રી ઉદ્ધાર કરે અને આવા શ્રમણ સંઘનાયકના આશીર્વાદ આપણા
જયપ્રભ વિજયજી મ.સા., વિદ્વાન મુનિશ્રી રૂપેન્દ્રવિજયજી, સૌ ઉપર વરસ્યા કરે એ જ શુભેચ્છા.
મુનિશ્રી મિતપદ્રવિજયજી, મુનિ શ્રી દિવ્યપદ્રવિજયજી, મુનિ સૌજન્ય : નવરત્ન પરિવાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, શ્રી જિતપમ વિજયજી મ.સા. વગેરે શિષ્યરત્નો છે. પવન સુરાણા : રાષ્ટ્રીય અધ્યક્ષ, રાકેશ મારવાડી : રાષ્ટ્રીય પ્રવક્તા
આબુ તળેટી જૈન તીર્થ, પાર્શ્વ પદ્માવતી તીર્થ, ગૌડી અગણિત જિનાલયોનાં નિર્માણમાં પ્રેરક અને પાર્શ્વનાથ તીર્થ, લોણા સુમેર તીર્થ, દિયાણાજી તીર્થ, જય જિનેન્દ્ર માર્ગદર્શક, ગોડવાડ કેસરી'
સેવામંડળ, સોમેસુર જ્ઞાનમંદિર (સર્વોદય મંદિર-કાલના)
ધનારીગાદિ વગેરે પૂજ્યશ્રીની મુખ્ય સંસ્થાઓ છે. પ.પૂ.આ.શ્રી વિજય પદ્મસૂરિજી મ.સા.
આ તો પૂજ્યશ્રીની સંક્ષિપ્ત જીવનઝરમર છે. એમની - વીરોની ભૂમિ શ્રી
જીવનગાથા લખવા માટે તો કાગળ, કલમ અને શાહી પણ રાજસ્થાનની અમાનત પર
ઓછાં પડે. વસેલા શ્રી વીરવાડા (શ્રી
–મુનિ પુષ્પદ્ વિજય (પરાગ) બામણવાડા જૈન તીર્થ)
વિશેષ નોંધ : નગરમાં વિ.સં. ૧૯૮૯ના
તેઓશ્રીએ પ્રતિષ્ઠાઓ તથા મહાપૂજનોમાં પ્રવીણતા શ્રાવણ વદ-૧૩ના શુભ
મેળવી છે. શ્રી ઋષિમંડળ મહાપૂજનની પ્રત, ઉમેદમાળા, પ.પૂ.આ.શ્રી
સ્વાધ્યાય, ઉપધાનવિધિ આદિ પુસ્તકો પ્રગટ કર્યા છે. હાલ વિજયપધસૂરિજી મ.સા.નો
સંસ્કૃત વ્યાકરણ હેમલઘુકૌમુદી, અહમ્ અભિષેક મહાપૂજન, જન્મ થયો હતો. તેઓ
શાંતિજિનપૂજન આદિનું કાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીને ખંડાલા વિ.સં. ૨૦૧૨, ચૈત્ર સુદ-૪
સંઘે ગોડવાડ કેસરી'ની પદવી આપી છે. પૂજ્યશ્રીને સેવાડીમાં અને શનિવારના દિવસે
સં. ૨૦૩૩ના માગશર સુદ ૭ને દિવસે પ.પૂ. આચાર્યશ્રી દીક્ષિત થયા હતા.
પૂર્ણાનંદસૂરિજી મહારાજના વરદહસ્તે ગણિ–પંન્યાસ પદવી, આવા જૈનાચાર્ય શ્રીમદ્ વિજયપઘ્રસૂરીશ્વરજી મ.સા., વરાણા તીર્થમાં સં. ૨૦૩૭ના ચૈત્ર સુદ પાંચમે ઉપાધ્યાય પદ વિજય નીતિહર્ષ-સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર સૌજન્યમૂર્તિ, અને વૈશાખ વદ ત્રીજે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. વિદ્યાનુરાગી મહાન વિભૂતિ શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આજે પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે આશરે પચાસેક શિષ્ય છે, જેમણે પોતાના જીવનમાં અનેક શાસન પ્રભાવક કાર્યો જિનમંદિરોનાં નિર્માણકાર્યો ચાલે છે. પૂજયશ્રી નીચે મુજબની કરેલાં છે.
સંસ્થાઓના સંસ્થાપક છે : એમની નિશ્રામાં અને એમના વરદ્ હસ્તે ૩૧૧
(૧) શ્રી આબુ તળેટી તીર્થ-શ્રી સુધર્માસ્વામી વિદ્યાપીઠ, જિનમંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. એમના માટે આ એક
પદ્માવતી નગરી, માનપુર, આબુ રોડ, નેશનલ હાઇવે, ૩૦૭ ૦૨૬ (રાજસ્થાન). (૨) શ્રી પદ્માવતી-પાર્શ્વનાથ જૈન તીર્થ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org