SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણા ૪09. ૨૦૪)માં એમણે મુંબઈથી સમેતશિખરજીનો સંઘ અને ગુણસાગરસૂરિજી મહારાજ અત્યંત સરળ હૃદયના અને વત્સલ સમેતશિખરથી શત્રુંજયનો છ'રીપાલિત સંઘ કઢાવ્યો એ એમની સ્વભાવના હતા. પોતાના શિષ્યોને પિતાતુલ્ય રહીને સંભાળતા, વિરલ સિદ્ધિ લેખાય. તેમની પ્રેરણાથી સમેતશિખરમાં તેઓની દરેક રીતે પ્રગતિ થાય તેની સતત કાળજી રાખતા. સમવસરણ ૨૦ જિનાલય તીર્થનું નિર્માણ કચ્છી ધર્મશાળા તેઓનો આશાવર્તિ સમુદાય કુલ ૫૦ શ્રમણો અને ૨૨૫ સહિત કરાવ્યું અને કચ્છમાં ૭૨ જિનાલયનાં નિર્માણનું કાર્ય શ્રમણીગણ પ્રમાણ હતો. વિક્રમની એકવીસમી સદીનો ઉપાશ્રયો, ધર્મશાળા વગેરે નિર્માણ પામ્યા. ઇતિહાસ લખાશે ત્યારે અર્ધશતાબ્દીથી વધુ દીક્ષાપર્યાયનાં જૈન-એકતા માટે તેઓશ્રીએ પ્રશંસનીય પ્રવૃત્તિઓ અને વર્ષોમાં જૈનશાસનની અનેકવિધ સેવા બજાવી જનાર મહાન પ્રચાર કર્યો. એમની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં અધિવેશનો ગચ્છાધિપતિશ્રીનું નામ સુવર્ણાક્ષરે લખાશે. પૂજ્યશ્રી ૭૭ અને સંમેલનો યોજાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ વર્ષની વયે, સં. ૨૦૪૪ના ભાદરવા વદ ૩૮ ને સોમવારે પદવીથી સંઘ અને સમાજે અલંકૃત કર્યા. તેઓશ્રીની નિશ્રામાં મુંબઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની જન્મભૂમિ બે અધિવેશનોમાં ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘ પધાર્યા કચ્છ-દેઢીયામાં તેઓના અજોડા ખેતરમાં સ્મૃતિરૂપે શ્રી ગુણ હતા. ૭૨ જિનાલય તીર્થની ભૂમિ ઉપર સં. ૨૦૪૩માં પાર્શ્વનાથ તીર્થ નિર્માણ પામ્યું છે. પૂજ્યશ્રીના ભવ્યાત્માને કોટિ અક્ષયતૃતીયાના દિવસે રાષ્ટ્રપતિએ તેમને સાતમાં વરસીતપનું કોટિ વંદના! પારણું કરાવવા ઇક્ષરસ વહોરાવ્યો. એમની પ્રેરણા અને પંજાબનું કોહિનૂર સદુપદેશથી જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક પ.પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી યુવકોએ અને યુવતીઓએ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે ૧૧૫ થી વધુ સાધ્વીઓએ દીક્ષા લીધી અને પચાસેક કૈલાસસાગરસૂરીશ્વરજી સાધુઓએ દીક્ષા લીધી, જેમાં એમના શિષ્યો પૂ. આલેખન : સંયમસાગરજી મ.સા. ગુણોદયસાગરજી અને પૂ. કલાપ્રભસાગરજીને આચાર્ય પદવી અપાઈ છે. આમ એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છનો સાધુ-સાધ્વીજીનો વિશાળ સમુદાય ઊભો થયો છે. પૂ.આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનનાં જે વિવિધ કાર્યો કર્યા તેમાં તેમણે સાહિત્યક્ષેત્રે કરેલા સમૃદ્ધ પ્રદાનનું પણ વિસ્મરણ ન થવું જોઈએ. તેઓશ્રી શ્રુતસાહિત્યના અભ્યાસી હતા. સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાના પ્રખર પંડિત હતા, કવિ પણ હતા. ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં તેમણે ઘણી રચનાઓ કરી છે. તેઓશ્રીએ આર્યરક્ષિતસૂરિ, કલ્યાણસાગરસૂરિ અને ગૌતમસાગરસૂરિનાં ચરિત્રો સંસ્કૃત ભાષામાં રચેલાં છે. ઉપરાંત, સમરાદિત્ય ચરિત્ર (લઘુ-ગદ્ય), પૂર્વકાલીન ઇતિહાસ જેને પંચાલદેશથી સંબોધતો હતો તે ત્રિષષ્ટિ સારોદ્ધાર તેમ જ પર્વકથાસંગ્રહ, શ્રીપાલચરિત્ર, વર્તમાનકાલે પંજાબ પ્રાન્તથી ઓળખાય છે. આ પ્રાંતનો પાર્શ્વનાથચરિત્ર વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે અનેક સ્તવનો, અભૂતપૂર્વ ઇતિહાસ સાહસિક અને શૂરવીરતાનો ઇતિહાસ છે. મોટી પૂજાઓ, ચોઢાળિયાં, સ્તુતિઓ, દુહાઓ, પ્રાર્થનાઓ આ મહાપુરુષનો જન્મ પંજાબ પ્રાંતના લુધિયાના શહેરની વગેરેની પણ રચના કરી છે. એક લાખથી વધુ શ્લોકપ્રમાણ સકીએ આવેલા ઝગરાવા ગામની પાવનધરા ઉપર વિ.સં. જેટલું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતીમાં, ગદ્યમાં અને પદ્યમાં, ૧૯૭૦ના માગશર વદ-૮૬ છઠ્ઠને શુક્રવાર, તા. ૧૯-૧૨એમના હાથે રચાયું છે, જે તેઓશ્રીની મહાન સિદ્ધિ છે. ૧૯૧૩ના શુભ દિવસે શુભ સમયે થયો હતો. એમનાં કેટલાંયે સ્તવનો રોજની ધાર્મિક વિધિમાં અનેક ભાવિકોને મુખે ગવાતાં સંભળાય છે. પૂ.આ. શ્રી સ્થાનિક સ્થાનકવાસી સમાજના આગેવાન અને નીડર એવા શ્રી રાધાકૃષ્ણદાસજી ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy