________________
૪૦૮
વિશ્વ અજાયબી :
માતા રામરખી દેવીવી કૂખે કુલદીપક સ્વરૂપે અવતરી કાશીરામે ગ્રંથપાલને વિનમ્રતાથી જવાબ આપ્યો કે મેં ચરિત્રનાયકે ઘરના વાતાવરણને બાલ્યાવસ્થામાં જ સૌમ્યપૂર્ણ ગ્રંથનું વાંચન કરેલ છે. તેમાંથી મને જે પૂછવું હોય તે પૂછી વાતાવરણથી ભરી દીધું હતું.
શકો છો. હું પેજ નંબર સાથે આપને તે અંગે જણાવીશ પછી માતા અને પિતા ધર્મપરાયણ તો હતા જ સાથે સાથે આપ નક્કી કરજો કે મેં પાના ઉથલાવ્યા છે કે ગ્રંથનું વાંચન ભદ્રિક પરિણામી અને પાપભીરુ પણ હતા. સ્વભાવે શાંત અને કરેલ છે. કાર્યમાં દક્ષ હતા.
આ સિવાય બીજા અનેક પ્રસંગો ચરિત્રનાયકશ્રીના ચરિત્રનાયકશ્રીને એક મોટાભાઈ અને ચાર બહેનો હતી. કોલેજકાળ દરમ્યાન અવાર-નવાર બન્યા છે. જે અનેકો માટે તેમાં સૌથી નાના ચરિત્રનાયકશ્રીનું નામ કાશીરામ પાડવામાં
આદર્શરૂપ છે. કોલેજકાળ દરમ્યાન આત્મચિંતનના વાંચન કરેલ આવ્યું હતું. પરિવારમાં સૌથી નાના હોવાને કારણે સૌના
ગ્રંથોના કારણે આત્મસાધના કરવાની તાલાવેલી પ્રગટ થઈ તેથી પ્રિયપાત્ર અને લાડકવાયા બની ગયા હતા. તેમજ
એમ કહી શકાય કે કોલેજનું જીવન પૂજ્યશ્રી માટે જીવન બાલ્યાવસ્થાથી જ ચરિત્રનાયકશ્રીનું પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ
પરિવર્તન કરવા માટેનું નિમિત્ત બની ગયું. હતું.
માતાપિતાના સુસ્કારોથી સંસ્કૃત થયેલું ચરિત્રનાયકશ્રીનું પ્રાથમિક અભ્યાસ પૂર્ણ થતા આગળ અભ્યાસાર્થે જીવન પ્રતિદિન આત્મસાધનામાં જોડાવવા માટે ઇચ્છુક થવા ગામમાંની દયાનંદ મથરદાસ કોલેજમાં ઈન્ટરવ્ય પાસ કરી લાગ્યું. પરિવારના વડીલો પ્રત્યે આદરભાવને કારણે વડીલોનો પ્રસિદ્ધ એવી લાહોર યુનિવર્સિટીના સનાતનધર્મ કોલેજમાં પૂર્ણ પ્રેમ સંપાદન કરી લીધો હતો. બી.એ.માં સારા માર્કે પાસ થઈશ તો તને વધુ આગળ અભ્યાસ યુવાવસ્થાએ પહોંચેલા કાશીરામને જોઈને માતા-પિતાએ માટે લંડન મોકલીશ. જ્યારે ચરિત્રનાયકનું મન વ્યવહારિક સ્વના લાડકવાયા નંદને સંસારબંધનથી બાંધવા ઇચ્છતા હતા અભ્યાસ માટે તૈયાર ન હતું. તેઓને તો આત્મજ્ઞાનની તીવ્ર એટલે કે લગ્નગ્રંથીથી જોડી દેવા ઇચ્છતા હતા. જ્યારે ઝંખના હતી.
ચરિત્રનાયકનું મન અને આત્મ કંઈક જુદું જ ઇચ્છતું હતું. તેમને કોલેજના જીવનકાળ દરમ્યાન ચરિત્રનાયકશ્રીએ પ.પૂ.
મન સંસાર બંધન તો જેલ જેવું લાગતું હતું. પણ આ વાત મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. રચિત અધ્યાત્મસાર ગ્રંથનું
માતા-પિતાની આગળ જણાવી શકતા ન હતા. કારણ કે તેઓ પચાસવાર વાંચન કરેલ. આ સિવાય બીજા અનેક ગ્રંથોનું
જાણતા હતા કે મારી ઉપર રહેલો સ્નેહ મારી ભાવના પૂર્ણ અવારનવાર વાંચન કરેલ.
કરવામાં બાધક બની રહેશે. કુમારાવસ્થાને શોભતા આભૂષણોથી કાશીરામ સજધજ
કાશીરામની ભાવના લગ્નગ્રંથીથી જોડાવવાની ન હોવા બની શોભાને ચાર ચાંદ લગાવવા લાગ્યા ને કોલેજના છતા પણ માતાપિતા અને પારવારના આગ્રહને વશ બના વાતાવરણથી અલિપ્ત રહીને આત્મરણકારના ઉદ્યાનમાં વિહરવા
સંસારના બંધનથી બંધાવું પડ્યું. મનમેં હૈ વૈરાગીની ઉક્તિ લાગ્યા.
અનુસાર કાશીરામ પણ મનમાં સંસારને છોડવાની તીવ્ર ઇચ્છા
લઈને રહ્યા હતા તેથી લગ્ન કર્યા છતાં પણ સંસારના મંડાણ કોલેજમાં રહેલ પુસ્તકાલયમાંથી સમય મળે ત્યારે
કર્યા ન હતા. ભોગોને તો તેઓ રોગ સમાન માનતા હતા. તેથી પુસ્તકો લાવી વાંચન કરતા કાશીરામને વાંચનનું એવું તો ઘેલું
જ ભોગોથી ભાગવાની તાલાવેલીને કારણે તકની રાહ જોઈ લાગ્યું હતું કે રોજેરોજ અવનવા વિષયોના ગ્રંથો લાવીને શાંત
રહ્યા હતા. તક મળે તો હું અહીંયાથી ઘર છોડી ભાગી જઈને ચિત્તે તેનું અધ્યયન કરવા લાગી જતા ને એક-બે દિવસમાં
સાધુ બની જઉં. આવી પ્રબલેચ્છાને તેઓએ પરિણામ આપી ગ્રંથનું પુરતું વાંચન કરી તે ગ્રંથને પુસ્તકાલયમાં પરત કરી
દીધું. ને ઘરે કોઈને કીધા વગર રાત્રિના સમયે ઘરનો તથા આવતા.
ગ્રામનો ત્યાગ કરી પંજાબને તિલાંજલી અર્પી ગુજરાતની ધન્ય એકદા ગ્રંથપાલે કાશીરામને પૂછી લીધું કે ભાઈ ધરા તરફ પ્રસ્થાન કરી દીધું. પુસ્તકના પાના ફેરવવા લઈ જાય છો કે શું?
ચરિત્રનાયક કાશીરામને ચારિત્ર લેવાની તીવ્ર ઇચ્છા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org