________________
જૈન શ્રમણ
૪૩૭
આર્ય સુહસ્તિસૂરિજી વિહાર કરતાં કરતાં વિદિશામાં પછી તે ગુરુની આજ્ઞા લઈ સ્મશાનભૂમિમાં ગયા. જીવિતસ્વામી પ્રતિમાનાં દર્શન કરી ઉજ્જૈન પધાર્યા છે અને રસ્તામાં તીક્ષ્ણ કાંટા, કાંકરા અને પથ્થર લાગવાથી તેમના ભદ્રા શેઠાણીની વસતીમાં ઊતર્યા છે. આચાર્યશ્રી એકવાર સંધ્યા પગમાંથી લોહીના બિંદુઓ નીકળ્યા. તેમણે અનશન સ્વીકાર્યું. સમયે નલિની ગુલ્મ વિમાનના વર્ણનવાળા અધ્યયનનું પરાવર્તન આ વખતે એક શિયાળણ પોતાનાં બચ્ચા સહિત આહાર શોધવા કરવા લાગ્યા, આ વખતે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિસુકુમારે નીકળી હતી. તે લોહીની ગંધથી ચાલતી ચાલતી જ્યાં મુનિરાજ પોતાના મહેલના સાતમા માળે બેઠાં બેઠાં આ અધ્યયન શ્રી અવંતિસુકુમાર હતા ત્યાં આવી. એણે અને એના સાંભળ્યું અને એને મનોમંથન કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. બચ્ચાંઓએ મુનિરાજ શ્રી અવંતિસુકુમારના પહેલા પહોરમાં તરતજ તેણે નીચે ઊતરી સૂરિજી પાસે આવી કહ્યું : “ભગવાન! બંને પગ, બીજા પહોરમાં બંને સાથળ, ત્રીજા પહોરે પેટ તથા હું ભદ્રા શેઠાણીનો પુત્ર છું. આપ જેનું વર્ણન કરો છો તે ચોથા પહોરે ઉપરનો ભાગ ખાધો અને સમાધિવાન નલિનીગુલ્મ વિમાનથી હું આવ્યો છું અને ફરી ત્યાં જવા ઇચ્છું અવંતિસુકુમાર મુનિરાજ મૃત્યુ-કાળધર્મ પામી પુનઃ નલિની ગુલ્મ છું માટે મને દીક્ષા આપો.'
વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. દીક્ષાની કઠિનતા બતાવ્યા બાદ સૂરિજી બોલ્યા : “વત્સ! સવારે ભદ્રા માતા–અવંતિસુકુમારની બત્રીસ વધૂઓ દીક્ષા લેવામાં ઢીલ ન કરીશ,કિન્તુ તારા કુટુંબીવર્ગની અનુજ્ઞા આર્ય સુહસ્તિસૂરિ ગુરુ પાસે આવી. ગુરુવંદન કરીને ગુરુજીની મેળવ.” અવંતિસુકમારે કુટુંબીજનો પાસે જઈ રજા માંગી–પરંતુ પાસેથી બધા સમાચાર જાણી બધાને વૈરાગ્યનો રંગ લાગે છે બંધુઓએ, માતાએ તેને રજા ન આપી, એટલે અવંતિસુકુમારે અને એક સગર્ભા પુત્રવધૂને બાકી રાખી અન્ય બધી પુત્રવધૂઓ સ્વહસ્તે જ લોચ કરી દીક્ષાનો વેષ પહેર્યો અને પછી ગુરુ પાસે સાથે ભદ્રા માતા પોતે પણ જૈન સાધ્વી દીક્ષા અંગીકાર કરે છે. આવી વિધિપૂર્વક દીક્ષા સ્વીકારી.
અવંતિસુકમારની તે ગર્ભવતી સ્ત્રીએ અવસરે મહાકાળ નામના પુત્રને જન્મ આપ્યો હતો. મહાકાલે વીર સં. ૨૫૦ લગભગમાં ક્ષિપ્રાના કાંઠે પિતાના સ્મારકરૂપે શ્રી અવંતિપાર્શ્વનાથજીનું ગગનચુંબી ભવ્ય મંદિર સ્થાપ્યું. જેનું બીજું નામ મહાકાળ મંદિર હતું, જે રાજા પુષ્યમિત્રના કાળમાં મહાકાળ મહાદેવના મંદિર તરીકે બની ગયું હતું. સમય જતાં મહારાજા વિક્રમાદિત્યના ધર્મગુરુ આ. સિદ્ધસેન દિવાકરે ત્યાં પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રગટ કરી હતી અને તેમના ઉપદેશથી શ્રી અવંતિપાર્શ્વનાથના મંદિરનો જિર્ણોદ્ધાર થયો હતો. આજે તે સ્થાન અવંતિપાર્શ્વનાથના તીર્થ તરીકે સુપ્રસિદ્ધ છે. (આવશ્યકચૂર્ણિ તથા પરિશિષ્ટ પર્વ સ. ૧૧ શ્લોક ૧૫૧૧૭૭માં આ તીર્થની ઉત્પત્તિ બતાવાઈ છે) સ્કંદપુરાણમસ્યપુરાણમાં પણ વર્ણન છે.
મહાપ્રભાવિત કલ્યાણમંદિર સ્તોત્રની રચના દ્વારા વિદ્વધર્મ જૈનાચાર્ય સિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજ
દ્વારા શિવલિંગની અંદર છૂપાવેલી જેનના ત્રેવીસમાં તીર્થકર શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુજીની
પ્રતિમાજી પ્રગટ કરાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org