________________
૪૩૮
વિશ્વ અજાયબી :
જૈન ગુફાઓ
(પદ્મપ્રભ)નું, પાવાગઢમાં ભ. સંભવનાથનું, હમીરગઢમાં ભ. સમ્રાટ સંપ્રતિ ઉજ્જૈનમાં યુવરાજપદે હતો ત્યારે જ તેણે
પાર્શ્વનાથનું, ઇલોરગિરિમાં ભ. નેમિનાથનું, પૂર્વદિશામાં
રોહિશગિરિમાં શ્રી પાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તનમાં દક્ષિણપથમાં અને સૌરાષ્ટ્રમાં પોતાની આણ ફેલાવી દીધી હતી.
ચંદ્રપ્રભનું, ઇડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું. સિદ્ધાચલ, આથી આંધ, દ્રવિડ વગેરે દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં ત્યારથી
સિવંતગિરિ, ગિરનાર, શંખેશ્વર, નાંદિયા, બામણવાડા વગેરેના આરંભીને આઠેય સૈકા દરમ્યાન મૌર્યકાળ, ક્ષત્રિયકાળ અને
સંઘો કાઢી યાત્રા કરી અને ત્યાં રથયાત્રાઓ પણ કાઢી હતી. ગુપ્તકાળમાં અનેક જૈન ગુફાઓ બની છે, અનેક જૈન તીર્થો
કમળનેર પર સંપતિએ બંધાવેલ જિનમંદિર આજે પણ વધ્યા છે.
વિધમાન છે, એમ ‘ટોડ રાજસ્થાન'માં ઉલ્લેખ છે. (જૈન સત્ય શાનદીના કિનારે અરવલ્લાના ગુરા, પ્રકાશ, ક્રમાંક ૩૭). અઈહોલ ગુફા, ખાનદેશની ભામેર ગુફા, યેવલા પાસેની
સમ્રાટ સંપતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિસૂરિની અણકીટણકીની ગુફાઓ, જેનું વર્ણન ઉપા. મેઘવિજયજીએ
અધ્યક્ષતામાં એક સંમેલન મેળવ્યું હતું. નાનકડી આગમ મેઘદૂતસમસ્યાલેખ' શ્લોક ૪૭માં કરેલ છે. કારૂસાની ગુફા,
વાચના પણ કરાવી હતી. દૂર દૂરના ક્ષેત્રમાં વિચરતા ઔરંગાબાદની ગુફા, મોમીનાબાદની ગુફા, ચમારલેની ગુફા,
મુનિવરોના આગમાભ્યાસ માટે પણ વ્યવસ્થા કરાવી હતી. જેમાં વિક્રમાદિત્યના સમકાલીન આર્ય કાલકસૂરિના નામવાળો શિલાલેખ છે અને ઇલોરાની ગુફા જ્યાં સમ્રાટ સંપ્રતિએ
આo સુસ્થિતસૂરિ અને ભગવાન નેમિનાથનો જૈન પ્રાસાદ બનાવ્યો હતો વગેરે વગેરે.
આo સુપ્રતિબદ્ધસૂરિ સૌરાષ્ટ્રમાં તાલધ્વજગિરિ, ઓસમગિરિ, ઢંકગિરિ વગેરે - આર્ય સુહસ્તિસૂરિની પાટે ૧૨ પટ્ટધરો થયા છે, તેમાં જૈન ગુફાઓ પ્રસિદ્ધ છે.
પાંચમાં આ. સુસ્થિતસૂરિ અને છઠ્ઠા આ. સુપ્રતિબદ્ધસૂરિ છે. બીજા તીર્થો: આર્યશ્રી સુહસ્તિસૂરિજી મહારાજ આ બંને આચાર્યો કાંકદી નગરીના વતની હતા. પ્રતિબોધિત સંપ્રતિ રાજાએ શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર રાજકુળમાં જન્મેલા સગાભાઈ હતા, વ્યાઘાપત્ય ગોત્રના હતા કરાવ્યો, મારવાડમાં ઘાંઘાણીમાં ભગવાન પધસ્વામી અને મન:પર્યવ સુધીના ચાર જ્ઞાનવાળા હતા. તેઓ તીર્થકરદેe જાણદિશાાઢીજાથાઉઝ દિનાહિતા
યદુવંશ સમુદ્રન્દુ બાળ
બ્રહ્મચારી શ્રી ગિરનારમંડણ નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળ
નિર્વાણ એમ ત્રણ કલ્યાણ જ્યાં થયા છે તે આ છે મહાન શ્રી ગિરનાર તીર્થ. અહીં
ગુજરાતના જૂનાગઢ શહેરને તળેટી બનાવીને રહેલા આ પ્રાચીન તીર્થ
પર આચાર્યદ્વય પ્રતિબોધિત મહારાજા સંપ્રતિ દ્વારા નિર્મિત ભવ્ય જિનમંદિર આજે પણ ભવ્ય મયુરો માટે
આષાઢી મેઘ જેવું હર્ષપ્રાપક બને છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org