________________
જૈન શ્રમણ
૩૦૩
ગુણશીલ વિજયજી, મુનિરાજ, શ્રી લલિતાંગ વિજયજી- સિંચન કરનાર (સંસારીપણે પિતાશ્રી) પૂ. ગુરુદેવ દેવસુંદર મુનિરાજ, શ્રી જગચ્ચન્દ્રવિજયજી તથા પ્રશિષ્યોમાં પં. શ્રી વિ.મ.સા.ને થતો હશે. પુંડરીકવિજયજી મ., પં. શ્રી મન્દીતિવિજયજી મ., સ્વ. મુનિ
ફળ-ફૂલથી લદાયેલું, હર્યુંભર્યું વૃક્ષ કોને આકર્ષણનું શ્રી સુબોધવિજયજી, મુનિશ્રી કાન્તિવિજયજી, મુનિશ્રી
કારણ નથી બનતું એ પ્રશ્ન છે. દિવ્યયશવિજયજી, મુનિશ્રી પ્રીતિવિજયજી, મુનિ શ્રી મલયગિરિ વિજયજી આદિ છે.
પૂજ્યશ્રીની વાણી જનગણને ગજબ આકર્ષણરૂપ બની
રહી છે. એમના મુખેથી વહેતો જિનવાણીનો અસ્મલિત પ્રવાહ સૌજન્ય : ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી
શ્રોતાગણને તરબોળ અને ઓળઘોળ કરી નાખે છે. પ્રવચન ૨૨૫ થી વધુ પુસ્તકોના સર્જક : જેમની કલમમાં હોલમાં જગ્યા ન મળવાથી બારી અને ગેલેરીમાં ઊભા રહીને ચમત્કારિક શક્તિ ધરબાયેલી છે
એમની વાણીનું અમૃતપાન કરનારા શ્રોતાઓને જોશો તો ખ્યાલ
આવશે કે બે-બે, ત્રણ-ત્રણ કલાક ખડે પગે ઊભા રહીને પ્રવચન પૂ.પૂ. જૈનાચાર્ય શ્રીમદ્ વિજય
સાંભળવા છતાં લેશમાત્ર કંટાળતા નથી. રત્નસુંદરસૂરિજી મ.સા.
- હરિયાળી જેમ આંખોને ઠંડક અને મનને તાજગી આપે ખેડૂત જ્યારે ધરતી પર છે એમ પૂજ્યશ્રીની વાણી પણ શ્રોતાગણના તન-મનને ઠંડક બીજ વાવે છે ત્યારે ખુદ ખેડૂતને આપે છે અને અવનવી તાજગીથી ભરી દે છે. પણ ખ્યાલ નથી હોતો કે આ
એમની વાણી આકર્ષણરૂપ છે તો એમની કલમ બીજમાં કેટલી શક્િત અને
આલંબનરૂપ છે. શક્યતાઓ છુપાયેલી છે. પણ જ્યારે એ બીજ વૃક્ષનું રૂપ લે છે
સુવિશાળ વૃક્ષ અનેક માનવીઓને આલંબનભૂત બને છે ત્યારે સહથી વધુ આનંદ એ એમ પૂજ્યશ્રીની કલમ પણ અટવાતા-અથડાતા જીવો માટે ખેડૂતને થાય છે, કારણ બીજ અનેરું આલંબન પુરુ પાડે છે. પોતે વાવ્યું હતું.
અનેક સમસ્યા વચ્ચે ઘેરાયેલા માનવીના હાથમાં જો આજથી ૪૧ વર્ષ પૂર્વે એમની કલમે લખાયેલું એકાદ પુસ્તક પણ આવી જાય તો પળઆવું જ એક બીજ જિનશાસનની જમીન પર વર્ધમાન બે પળમાં એની સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય એવી તપોનિધિ, ન્યાય વિશારદ સ્વ. પૂ.આ. શ્રી ભુવનભાનસરીશ્વરજી ચમત્કારીક શક્તિ એમની કલમમાં ધરબાયેલી છે. મ.સા.એ વાવ્યું હતું. એ બીજમાં છુપાયેલી શક્તિ અને એમના આ સમ્યક સાહિત્ય કેટલાયને પડતા બચાવ્યા છે. શક્યતાઓની કલ્પના કદાચ કોઈને નહીં હોય પણ આજે એ તો કેટલાને ઠોકર ખાતા અટકાવ્યા છે, નિઃસહાયને સહાયરૂપ બીજ આચાર્ય રત્નસુંદરવિજયજી મ.સા.ના નામે વૃક્ષરૂપે બનીને બન્યા છે તો નિરલંબોનોને આલંબન પૂરું પાડ્યું છે. ૨૨૫ સંસારના સાપ-સંતાપથી સંતપ્ત થયેલા અનેક પ્રાણીઓને શીતળ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે પણ આજે નવા એકાદ-બે પુસ્તકો છાયા અને મીઠા ફળ આપી રહ્યું છે.
સિવાય બધા જ અપ્રાપ્ય છે. ૨૫-૫૦ હજાર કે લાખ સુધીની ૨૦૧૩ની સાલમાં ચૈત્ર વદ બીજના શુભ દિને જ્યારે નકલો બહાર પડવા છતાં લોકોની માંગ સંતોષાતી નથી. પૂ. ગુરુદેવને જીવન સમર્પિત કર્યું અને સંયમસાધનાનો યજ્ઞ શરૂ વાણી આકર્ષણરૂપ છે, કલમ આલંબનરૂપ છે તો એમનું કર્યો ત્યારે ન પોતે જાણતા હતા કે ન દુનિયા જાણતી હતી કે હૈયુ આમંત્રણરૂપ છે. લીલુછમ વૃક્ષ જેમ બધાયને આમંત્રણનું આ સમર્પણ અને આ સધના એમને કઈ સિદ્ધિ સુધી કારણ બને છે તેમ આ સંતનું સ્નેહસભર હૃદય પણ સજ્જનપહોંચાડશે.
દુર્જન, ધર્મ-અધર્મી, સુખી-દુઃખી અને ગુણવાન-દોષવાન આજે એ બીજની સફળતા અને સરસતા જોઈ સહથી બધાયને આમંત્રણરૂપ છે. વધુ આનંદ તો બીજ વાનાર પૂ. ગુરુદેવને તેમજ બીજને જલનું એમના રોમરોમમાં વણાયેલી અને છવાયેલી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org