________________
૫૮૪
વિશ્વ અજાયબી : સત્સંગ નથી છોડવાના તે છે સ્યાદ્વાદની સંજયદૃષ્ટિ. તેવા શ્રમણોપાસકો તો આનંદશ્રાવકની જેમ સાધુઓના આવી આદર્શ વ્યવસ્થા વચ્ચે જે માનવભવ જીવી ગયા તેવા અમ્મા-પિયા કહેવાયા છે. પ્રાંતે લખ શ્રાવક કુમારપાળ કે શ્રીપાળની જેમ પોતાના ઉપકારી જિનબિંબ જિનાગમ''ના ન્યાયે સો પોતપોતાના સ્થાનની ગુરુદેવ કરતા પણ વહેલા મુક્તિપુરીના માંડવે પહોંચી વફાદારી જાળવે પછીનાં ફળ મીઠાં-મધુર છે. જાય તેમાં આશ્ચર્ય નથી.
અનુમોદક : નવલખા નવકાર આરાધક મંડળના
સદસ્યો તથા નવકાર જાપ સમિતિઓ
વિ.સં. ૨૦૬૦ના કલ્યાણ નગરના ચાતુર્માસમાં પ.પૂ, જયદર્શન વિ. મ.સાહેબે કરાવેલ કુલ ૭૬
જ્ઞાનશિબિરો સાથે ચૈત્ય પરિપાટી વરઘોડાની એક ઝલક. બે વાર સામૂહિક ચૈત્યવંદન પછી થયેલ નૂતન જિનાલયમાં અમીઝરણા. કુલ મળી ૫૪૫ ભાવિકો, બાર વરસ ચાલનારા નવલખા
નવકારના વ્યક્તિગત જાપમાં જોડાયા છે. અનુમોદઠ : રાજસ્થાન જેન સંઘ-બાઝારપેઠ-Sલ્યાણ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org