SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ અંતરને ઓછું કરવા બદલ ‘પંચ મહારાજ’ તરીકે પ્રસિદ્ધ થયા. સંસ્કૃત, હિંદી, ગુજરાતી ઉપરાંત મરાઠી અને તેલુગુમાં પણ સાહિત્ય રચ્યું છે. ૩૬૩ એ વિદ્યાનું સાચું સ્વરૂપ સમજાવી મહેન્દ્ર જૈનપંચાગ' રચીને નૂતન પ્રણાલિકા સ્થાપનાર પૂ. આચાર્યશ્રીનો જન્મ સં. ૧૯૫૫માં રાધનપુર મુકામે, માતા-પિતા શેઠશ્રી કેસરીચંદ અને પાર્વતીબહેનના પુત્રનું સંસારી નામ ભોગીલાલ. મણિબહેન નામનાં ધર્મસંપન્ન નારી સાથે લગ્ન. માતાપિતાની છત્રછાયા વહેલી ગઈ. પત્ની પણ ગુજરી ગઈ. વૈરાગ્યભાવ સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પાસે પંજાબ ગયા. સં. ૧૯૮૨માં દીક્ષા દેવાઈ, મુનિશ્રી વિકાસવિજયજી નામ મળ્યું. તે જ વર્ષે જયપુરની વિશ્વવિખ્યાત વેધશાળાની મુલાકાત લીધી. ત્યાંનું યંત્ર શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના ‘યંત્રરાજ’ગ્રંથ પરથી છે તે અનુસંધાને ખગોળ-ગણિત-જ્યોતિષમાં રસ-અભ્યાસ વધ્યો. સંવત ૧૯૮૯માં તિથિચર્ચાનો પ્રશ્ન થયો, તેનો જન્મ વડોદરામાં સંવત ૧૯૨૭માં. પિતા દીપચંદ, માતા ઇચ્છાબહેન. સંસારી નામ છગનભાઈ. સંવત ૧૯૪૩માં મુનિ શ્રી હર્ષવિજયજીએ દીક્ષા આપી. દાદાગુરુ પૂ. શ્રી આત્મારામજી મહારાજ)એ નામ આપ્યું. મુનિશ્રી વલ્લભવિજયજી. બંનેની જોડીએ જિનમંદિરો ઉપરાંત સરસ્વતી મંદિરોની મહત્તા પિછાણેલી. પંજાબને મુખ્ય કર્મભૂમિ ઉકેલ આપે તેવું હજી જૈનપંચાંગ નથી એ જાણી દુઃખ સાથે બનાવનાર પૂ.આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જ્ઞાનપ્રસાર, સંઘએકતા, સમાજસુધારણા, ધર્મ-દર્શન-સમાજને જોડવામાં માનનાર કર્મવીર હતા. આથી ‘સુધારક' અને ‘સમયજ્ઞ’ જેવા વિશેષણોથી તેમને નવાજવામાં આવ્યા. મહાવીર જૈન વિદ્યાલય તેમની દેણ છે. સં. ૧૯૯૦માં જયપુર પહોંચ્યા. અનેક પંચાંગોના વ્યવસ્થિત અધ્યયન-સંશોધન દ્વારા જૈનધર્મ માટે ‘મહેન્દ્રપંચાંગ’ બનાવ્યું, જે શોધ જૈનસમાજ માટે ઉપકારક છે. શ્રીસંઘો વતી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના હસ્તે ‘અભિનંદનપત્ર’ અપાયેલ. સંવત ૨૦૨૭માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ‘પંજાબકેસરી', 'યુગવીર આચાર્ય દેવેશ', ‘સુધારક', ‘સમયજ્ઞ-સમર્થ સમયદ્રષ્ટા' : પૂ.આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ મૈં ‘મરુધરદેશોદ્ધારક' : પૂ. આ. શ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ પુ ‘પરમાર ક્ષત્રિયોદ્ધારક' : પૂ.આ. શ્રી વિજયઇંદ્રદિનસૂરીશ્વરજી મહારાજ શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે સેવા–સહયોગ આપનાર અને પૂ.આ. શ્રી આત્મારામજી મહારાજના અંગતમંત્રી સમા પૂ.આ. શ્રી વિજયવલ્લભસૂરિજીના સહાયક સમા પંજાબના ઉપરોક્ત મુનિ પંજાબના હતા. પંજાબના ગુજરાનવાલા જિલ્લાનું ભાખરિયારી ગામ તેમનું વતન. સંવત ૧૯૩૭માં જન્મ. મૂળ નામ લક્ષ્મણદાસ, પિતા દોલતરામ. સં. ૧૯૫૪માં પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈને મુનિશ્રી લક્ષ્મણવિજયજી તરીકે ઘોષિત થયા. સં. ૧૯૯૩માં વીસલપુરમાં પંજાબ કેસરી, યુગદ્રષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી વિજયઇન્દ્રદિન્નસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું આદરવંત છે. પિતા રણછોડભાઈ, માતા બાલુદેવી, જન્મ વિ.સં. ૧૯૮૦માં વડોદરા પાસે સાતપુરા ગામમાં. બચપણનું નામ મોહનલાલ. સંવત ૧૯૯૮માં પ્રવ્રજ્યા અંગીકાર કરી મુનિશ્રી ઇન્દ્રવિજયજી બન્યા. બોડેલી–વડોદરા વિસ્તારના ૫૦,૦૦૦થી આચાર્યપદથી વિભૂષિત થઈને આચાર્યશ્રી વિજયલલિતસૂરિજી વધુ પરમાર ક્ષત્રિયોને જૈનધર્મી બનાવ્યા, તેમાંથી ૮૦ જેટલા તરીકે ઘોષિત થયા. શાસ્ત્રવેત્તા, પ્રભાવશાળી વક્તા, સંગીતજ્ઞ એવા આચાર્યશ્રીએ અનેક સ્થળોએ વિહાર કર્યો, પરંતુ મુખ્ય ભાઈઓએ તો દીક્ષા લીધી જે અભૂતપૂર્વ ઘટના બની રહી. સં. ૨૦૨૭માં શ્રી વિજયસમુદ્રસૂરિજીના હસ્તે આચાર્યપદવી અપાઈ. સં. ૨૦૩૪માં પૂ. ગુરુદેવ કાળધર્મ પામતાં સમુદાયની કાર્યક્ષેત્ર મારવાડ રાખી પછાત જૈનોનો ઉદ્ધાર કરવાના પુરુષાર્થને જવાબદારી કુશળતાથી ઉઠાવી. કારણે ‘મરુધરદેશોદ્ધારક'નું બિરુદ અપાયું. સં. ૨૦૦૬માં કાળધર્મ પામ્યા. પ્રિ મહેન્દ્ર જૈન પંચાગના પ્રણેતા' પૂ.આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ સમર્થ શાસ્ત્રવેત્તા, ભારતીય પંચાગોને વ્યવસ્થિત કરીને Jain Education International મૈં 'તીર્થરક્ષક', 'તપસ્વીરત્ન' : પૂ.આ. શ્રી વિજય હીંકારસૂરીશ્વરજી મહારાજ પૂ.શ્રીની પ્રેરણાથી નૂતન જિનમંદિરોનાં નિર્માણ, પ્રાચીન જિનમંદિરોનાં જીર્ણોદ્ધાર, અનેક તીર્થોનાં ઉદ્ધાર-વિકાસ-રક્ષણ થયાં છે તેમાં પણ સમેતશિખરજી તીર્થના રક્ષણનું કાર્ય અજોડ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy