SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૩૭૧ લાંબો અને વિશિષ્ટ “વિજ્ઞપ્તિગ્રંથ/ત્રિદશતરંગિણી' લખ્યો છે. તે “વાદિગોકુલપંઢ' : મુનિસુંદર (૨) લગભગ ૧૦૮ વાર લાંબો હતો. તેમાં એક એકથી ચડિયાતા અગાઉના લખાણમાં આપણે જેમની વિદ્વત્તાનો પરિચય પ્રાસાદો, ચક્ર, પા, સિંહાસન, અશોક, ભેરી, પ્રતિહારો વ. મેળવી લીધો છે તેવા મુનિસુંદર (૨)ને ખંભાતના મુસ્લિમ સૂબા અનેક ચિત્રમય શ્લોકો હતા. આ આખો વિજ્ઞપ્તિપત્ર હાલમાં દફરખાને ‘વાદિગોકુલપંઢ'નું બિરુદ આપીને સન્માન કરેલુંમળતો નથી પણ ત્રીજા સ્તોત્રનો ‘ગુર્નાવલી’ નામનો પ00 અર્થાતુ વાદીઓરૂપી ગોકુલમાં તેઓ પતિ-સ્વામી જેવા હતા. કાવ્યોનો ફક્ત એક વિભાગ જ મળે છે! વાચનાચાર્યઃ ગુણવિનય (વાચક) ૧ દક્ષિણના પંડિતોએ તેમને ‘કાલિ સરસ્વતી’નું બિરુદ ઈ.સ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.સ. ૧૭મી સદી આપ્યું એટલે કે કાલિકાનો જુસ્સો અને સરસ્વતીની પૂર્વાર્ધમાં ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ ઉપરાંત જ્ઞાનપરાકાષ્ઠાનો સુભગ સમન્વય એટલે “કાલિ–સરસ્વતી'. રાસકવિ તથા ગદ્યકાર હતા અને ક્ષેમરાજ ઉપાધ્યાયની આ ઉપરાંત સંસ્કૃતમાં ઘણી રચનાઓ કરી છે. પરંપરામાં ઉપાધ્યાય જયસોમના શિષ્ય હતા તથા યુગપ્રધાન ‘અધ્યાત્મ કલ્પદ્રુમ/શાંતરસ-ભાવ', ન્યાય-વ્યાકરણ-કાવ્યનો જિનચંદ્રસૂરિજી ઈ.સ. ૧૫૯૨માં લાહોર મુકામે અકબરને પરિચયદાત્રી–ત્રવિદ્ધ ગોષ્ઠી’ વગેરે. મળ્યા ત્યારે તેમના શિષ્યવૃંદમાં ગુણવિનયજી હતા. દાક્ષિણાય રાજાએ મુનિસુંદર (૨)ના જ્ઞાનની કદરરૂપે ત્યાં તેમને ‘વાચનાચાર્યની પદવી આપવામાં આવેલી. ‘કાલિસરસ્વતી/શ્યામ સરસ્વતી’નું બિરુદ આપેલું. તેમની પાસે ‘સહસ્ત્રાવધાની'નું બિરુદ પણ હતું. - “ખુલ્ફહમ'-સિદ્ધિચંદ્ર (ગણિ) ભાનુચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્ર સંસ્કૃત અને ગુજરાતીના તો યુગપ્રધાન : પાશ્વચંદ્ર-૨/પાસચંદ વિદ્વાન હતા પરંતુ ફારસી અને યાવની ભાષા પર તેમનો એટલો બૃહતુ નાગોરી ગચ્છના જૈન સાધુ અને પાર્થચંદ કાબૂ હતો કે ખુદ અકબર–મોગલ બાદશાહને તેમણે આ બંને ગચ્છના સ્થાપક તથા પદ્મપ્રભસૂરિની પરંપરામાં સાધુરત્નના ભાષા શીખવી હતી. તેમની પ્રતિભા પારખીને અકબરે તેમને શિષ્ય હતા. બાળપણનું નામ હતું પાસગંદકુમાર. જન્મ આબુ ખુફહમ'નો ઇલ્કાબ આપ્યો હતો. તળેટી નજીક હમીરપર મુકામે સં. ૧૫૨૭માં વીસા પોરવાડ બાણની સંસ્કૃત ભાષાની મૂળ કાદંબરીને તેમણે સરળ જ્ઞાતિમાં પિતા વેલગ/વેલ્ડંગ/વેલા નરોત્તમ શાહને ત્યાં માતા વિમલાદેવીની કૂખે. અને પ્રવાહી ભાષામાં સંક્ષિપ્ત કથા અનુવાદરૂપે ઈ.સ. ૧૯૬૯માં જેનું નામ છે “સંક્ષિપ્ત ગુજરાતી કથાનક.” સંસ્કૃતમાં સં. ૧૫૪૬માં સાથુરત્નજી દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી ટીકાગ્રંથોરૂપે-ધાતુમંજરી’, ‘ભક્તામર અનેકાર્થ નામમાલા', પાર્થચંદ્ર' નામ ધારણ કર્યું, સં. ૧૫૬૫માં આચાર્યપદે. શોભનસ્તુતિ', “કાદંબરી–ઉત્તરાર્ધ' વગેરે લખ્યા છે. વ્યાકરણ–કાવ્ય–કોશ-નાટક-ચંપૂ-સંગીત છંદ કવિરાજ': ગુણવિનય (વાચક-૧) અલંકાર-ન્યાય ઉપરાંત યોગ, જ્યોતિષ, શ્રુતિ-સ્મૃતિ–ષદર્શનો તથા જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને તપસ્વી. વ્યાપક તેમનો પરિચય આ પૂર્વે આવી ગયો છે. વિહાર કરીને જૈનધર્મનો બહોળો પ્રચાર કરનાર પાર્ધચંદ્રજી ગુણવિનયજીની એક પછી એક નવી નવી કાવ્યરચના ઈ.સ. ૧૫૪૩માં યુગપ્રધાનપદ પામ્યા હતા. સાંભળીને જહાંગીરે તેમને “કવિરાજ'નું બિરુદ આપ્યું હતું. તેમની કૃતિઓની સંપૂર્ણ યાદી અત્રે આપવી મુશ્કેલ તેમણે “જિનરાજસૂરિ–અષ્ટક' (ર.ઈ. ૧૯૨૦), હોવાથી થોડાંક નામો યાદ કરીએ–‘વિમલનાથ જિનસ્તવન” “ખંડપ્રશસ્તિ' જેવી અઘરી રચના, ૧૨000 શ્લોકોમાં વિસ્તરતી (ઈ.સ. ૧૫૩૮), ‘વસ્તુપાળ-તેજપાળ-રાસ' (ઈ.સ. ૧૫૪૧), સંગ્રહાત્મક કૃતિ ‘હુંડિકા' (ર.ઈ. ૧૬૦૯), બિકાનેર રાજ્યના ‘ગીતાર્થપદાવબોધ કુલ/ગીતાર્થાવબોધકુલક’ ઉપરાંત પૂજા, રાસ, મંત્રી કર્મચંદ્રનો તથા તેમના પૂર્વજોનો વિગતપ્રચુર ઇતિહાસ સ્તવનો, સ્તબક, બાલાવબોધક ચોપાઈઓ, ગીત, સરુઝાયો વ. ‘કર્મચંદ્ર વંશાવલિ-પ્રબંધ' (ર.ઈ. ૧૫૯૯/સં. ૧૯૫૫માં) ગુજરાતી ઉપરાંત પ્રાકત અને કેટલીક રચનાઓ સંસ્કૃતમાં પણ આલેખ્યો છે. ઉપરાંત વિવિધ રાસ, ચોપાઈ, “ખરતરગચ્છ કરી છે. ગુર્નાવલી/ગુરુ પટ્ટાવલી, બાલાવબોધ વગેરે લખ્યાં છે. Jain Education Intemational www.jainelibrary.org For Private & Personal Use Only ation Intermational For Private & Personal Use Only
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy