SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬ વિશ્વ અજાયબી : (૪) પોતે મુનિ તરીકે રહીને શિષ્ય પરિવારને ગણિ તથા પંન્યાસ જંબૂઢીપ યોજનાના નિર્માતા પદવી આપીને તેમનું મૂલ્યાંકન કર્યું હતું. પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ. (૫) સૌ પ્રથમ મુંબઈમાં પ્રવેશ કરીને તેમણે જૈન સાધુઓનો વિજ્ઞાન જ્યારે વિશ્વના સીમાડા ઓળંગી વિજ્ઞાનના મતે વિહારમાર્ગ ખુલ્લો કર્યો હતો. એ શ્રેય તેમને જ જાય છે. ચંદ્રલોક પર પહોંચ્યું ત્યારે સમગ્ર જગતમાં ખળભળાટ મચી (૬) જૈનો ઉપરાંત હિન્દુ, પારસી, મુસલમાન, ખ્રિસ્તી વગેરે ગયો. લોકો કહેવા લાગ્યા કે, શું આગમો! શું વેદો અને શું જનતાને પ્રતિબોધ પમાડીને જૈનધર્મ તરફ સન્મુખ કરી પુરાણો ! બધું જ ગપ છે. પુણ્ય અને પાપને બહાને, દેવ અને હતી. નર્મને નામે, ધર્મગુરુઓ ધૂકે છે. વિજ્ઞાનીઓએ વિશ્વ પર (૭) એક વચનસિદ્ધ મુનિ હતા. તેમનો પરચો જેમને મળ્યો ઉપકાર કર્યો, એણે જનતાને ધર્માચાર્યોની જુદી ઝંઝાળમાંથી તે કૃતાર્થ થઈ ગયા. શ્રી દેવકરણમૂલજીને પૂ.શ્રીની કૃપા બચાવી. ભલું થજો એ વિજ્ઞાનીઓનું!'-આવું આવું સાંભળી ફળી હતી. તેઓ વંથલી ગામના વતની હતા. એક મહાત્માનું દિલ દ્રવી ઊહ્યું, હૃદય પોકારી ઊઠ્યું : “અરે, (૮) હમણા પૂ.શ્રી મોહનલાલજી મ.નો એક રંગીન સ્વતંત્ર જે સકળ જીવન લોકકલ્યાણ અર્થે ખર્ચે તે મહાત્માઓ પર ફોટો જોવા મળે છે. ભારતમાં ફોટોગ્રાફી એટલી સુલભ આવું આળ! જગદુદ્ધારક ધર્મ પર આવું કલંક! પેટ માટે ન હતી ત્યારે પૂ.શ્રીના ભક્ત એવા એક વહોરા જ્ઞાતિના પસીનો પાડતા એ વિજ્ઞાનીઓ સાચા નથી, એ વાત મારે ભાઈએ લીધો હતો અને તેની પ્રિન્ટ ઈંગ્લેન્ડમાં કઢાવી જગતને જણાવવી પડશે” અને એ મહાત્માએ પરદેશના તેની દશ હજાર કોપી લાલબાગ-ઉપાશ્રયે વેચાણમાં લેખકો-ચિંતકોના વિચારોનું મંથન કર્યું અને કલમ ઉપાડી. મૂકતાં શેઠશ્રી દેવકરણમૂળજીએ બધી જ કોપી ખરીદીને વિજ્ઞાન સામે મોરચો માંડ્યો. એક-બે નહીં, પાંચ-સાત નહીં, સંઘના લોકોને દર્શનાર્થે ભેટ આપી હતી. જુદી જુદી ભાષામાં જુદી જુદી દલીલોથી પચીસ-પચીસ (૯) વિ.સં. ૧૯૬૦માં વાલકેશ્વર સ્થિત બાબુ અમીચંદ પુસ્તકો બહાર પાડ્યાં. “ઓ વિજ્ઞાનીઓ! તમે સાચા નથી. પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરની મૂળનાયકની તમારી માન્યતામાં કંઈક મણા છે. ધર્માચાર્યોને જૂઠા બોલવાની પ્રતિષ્ઠા પૂ.શ્રીના વરદહસ્તે થઈ. તેનો શતાબ્દી કોઈ જરૂર નથી. વિશ્વના ધર્મો અને તત્ત્વજ્ઞાનમાં ભારતીય મહામહોત્સવ ૧૦૮ દિવસીય મંગલમય કાર્યક્રમ આજથી ધર્મો અને તત્ત્વજ્ઞાન શ્રેષ્ઠ કોટિના છે. એ પ્રતિપાદિત સત્ય બે વર્ષ પૂર્વે એટલે કે વિ.સં. ૨૦૬૦, તા. ૨૦-૧૧- સાથે ભારતનાં શાસ્ત્રો, ભૂગોળ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ૨૦૦૩ થી ૩૦-૧૧-૦૩ દરમિયાન શતાધિક પૂ. સાધુ- ઉચ્ચ કોટિની માહિતી ધરાવે છે અને તેથી ભારત અવકાશક્ષેત્રે સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં ઊજવાયો હતો. તેમ જ ભૌગોલિક ક્ષેત્રે વિજ્ઞાનમાં પણ મોખરે છે”—એવી ગવાક્ષમાં ગુરુમૂર્તિ પણ બિરાજમાન છે અને શિલાલેખ એવી દલીલો દ્વારા ભારતીય તત્ત્વજ્ઞાનની સિદ્ધિ અને સાર્થકતા પણ ઉત્કીર્ણ છે. (યક્ષ-યક્ષિણીની મૂર્તિ નીચે.) સાબિત કરી, વિશ્વભરના વિજ્ઞાનીઓને આશ્ચર્યમાં મૂકી દીધા. (૧૦) વિ.સં. ૧૯૬૩, ચૈત્ર વદ-૧૨ના વિજયમુહૂર્તે સુરત પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી ગણિવર જૈનશાસનના ગૌરવ મુકામે પૂ.શ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે ચમત્કાર રૂપ હતા. સર્જાયો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખાબોચિયા જેવડું “વિના દાહ થાય, અગ્નિ સંસ્કારી, ઉનાવા (મીરાદાતાર) ગામ તે પૂજ્યશ્રીનું જન્મસ્થાન. પિતા ગુરુદેવ મોહનલાલજી મહિમા ભારી” મૂલચંદભાઈ (ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ), માતા પૂ.શ્રીની આ સંક્ષિપ્ત યશોગાથા જૈનઇતિહાસનું એક મણિબહેન (સાધ્વીશ્રી સગુણાશ્રીજી મહારાજ)ના એ લાડીલા સુવર્ણપૃષ્ઠ છે. સંતાન. જન્મનામ અમૃતકુમાર. ભાઈ મોતીલાલ (મુનિશ્રી મહોદય-સાગરજી મહારાજ) અને બહેન સવિતા (સાધ્વીશ્રી સૌજન્ય : પૂ. પ્રવર્તક મુનિશ્રી નૃગેન્દ્રવિજયજી મ.ની પ્રેરણાથી સુલતાશ્રીજી મહારાજ) સાથે લાડકોડથી ઉછરતા હતા. સં. શ્રી મોહનલાલ મહારાજ સાહેબ જ્ઞાનભંડાર ટ્રસ્ટ, સૂરત, ટ્રસ્ટી ૧૯૮૧ના જેઠ વદ ૧૧ના પુનિત પ્રભાતે જન્મેલા આ પનોતા શ્રી પ્રફુલ્લભાઈ અમીચંદ ઝવેરી (મુંબઈ) તરફથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy