________________
જૈન શ્રમણ
૩૪૯
સર્પદંશના ઝેરથી મુક્ત કરવાના કારણે ઘણા નાગરબ્રાહ્મણો જૈન અને રાજગૃહીની પાંચ પહાડીઓ (જૈન શ્વેતા. સંઘ) બનેલા. સં. ૧૪૭૧માં પાટણમાં સ્વર્ગવાસી.
અર્પણ કર્યા. આ ફરમાન આજે પણ અમદાવાદમાં શેઠ
આણંદજી કલ્યાણજીની પેઢી પાસે મોજૂદ છે. બાદશાહ ીિ “સૂરિસમ્રાટ', “જગદ્ગુરુ' : આચાર્ય શ્રી - હીરવિજયસૂરિજી મહારાજ
અકબરે સં. ૧૯૪૦માં ફતેહપુર સિક્રીમાં આચાર્યશ્રીને
જગદ્ગુરુ' તરીકે ઓળખાવ્યા હતા. તેમના હસ્તે અપૂર્વ તેમના સમયમાં જૈનશાસનના નભોમંડળમાં સૂર્યસમાન
શાસનપ્રભાવના થઈ હતી, તેમાં કેટલીક ગ્રંથરચના પણ થયેલી. તેજસ્વી, મહાસમર્થ, પરમપ્રભાવી આચાર્યપ્રવર હતા. પોતાના
તેમની પછીનો યુગ “હીરયુગ'થી પ્રસિદ્ધિ પામ્યો. જ્ઞાન, દર્શન, ચારિત્ર-તપોબળથી તપાગચ્છીય શ્રમણપરંપરામાં, શ્રી સુધર્માસ્વામીની પાટે આવેલ પટ્ટધરોમાં, ૫૮મી પાટે થયા.
પર “યુગપ્રધાન’, ‘(ચતુર્થ) દાદા’ : આચાર્ય શ્રી ગુરુદેવશ્રી વિજયદાનસૂરિએ તેમને પોતાની પાટે તપાગચ્છના
જિનચંદ્રસૂરિજી મહારાજ નાયક તરીકે સ્થાપેલા.
(વધુ માટે આ લેખમાં અન્યત્ર જુઓ) પૂ. શ્રી હીરવિજયસૂરિનો જન્મ વિ.સં. ૧૫૮૩માં આ નામે એક કરતાં વધુ સૂરિજી થયેલ છે પરંતુ (પ્રહલાદપુર) પાલનપુરમાં ઓસવાલ પરિવારના કરાશાહને શ્વેતામ્બર ખરતરગચ્છની શ્રમણ પરંપરામાં થયેલ આ ત્યાં. માતા નાથીબાઈ. જન્મનામ હીરજી. બાળપણથી જ જિનચંદ્રસૂરિ “ચતુર્થ દાદા' તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સંવત વાકશક્તિ, ગ્રાહ્યશક્તિ, વ્યક્તિત્વ પ્રભાવશાળી. બાર વર્ષની ૧૬૭૦માં બિલાડા (મારવાડ) ગામે સ્વર્ગવાસ. તેમને બાદશાહ ઉંમરે માતાપિતા ગુમાવ્યા. ઉપાશ્રયમાં શ્રી વિજયદાનસૂરિની અકબરે “યુગપ્રધાન'નું પણ બિરુદ આપેલું. વૈરાગ્યસભર વાણીથી દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. તેમના હસ્તે
ક “સવાઈ હીર' : સં. ૧૫૯૬માં દીક્ષા સ્વીકારી મુનિ હીરહર્ષ નામ સ્વીકાર્યું. થોડા
આ. શ્રી વિજયસેનસૂરિજી મહારાજ જ સમયમાં વ્યાકરણ, સાહિત્ય, સિદ્ધાંતમાં પારંગત બન્યા.
તપાગચ્છ શ્રમણપરંપરાના સમર્થ વિદ્વાન, વાદકુશળ, | ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ માસના ઉપવાસ જાહેર
પરમપ્રભાવી, પ્રબળ ઉપકારી આચાર્ય હતા. તેઓ કર્યા. આટલા લાંબા સમયના ઉપવાસની અકબરને નવાઈ
હીરવિજયસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. તેમના દીક્ષાદાતા શ્રી લાગી. ખાત્રી કરીને શ્રાવિકા ચંપાબાઈને મહેલે નિમંત્રી, તેના
હીરવિજયસૂરિના ગુરુ શ્રી વિજયદાનસૂરિ હતા. મુખે શ્રી હીરવિજયજીના પ્રભાવની વાત જાણી. દર્શન આપવા માટે પધારવા અકબરે પત્ર લખ્યો. ગંધાર બિરાજતા શ્રી
આપશ્રીનો જન્મ સં. ૧૬૦૪માં નાડલાઈ (મારવાડ)માં. હીરવિજયસૂરિજી અમદાવાદ જઈને ફતેપુર સિક્રી સં. ૧૯૩૯માં
પિતા કર્માશાહ, માતા કોડમદે, નાનપણનું નામ જયસિંહ. સં. જેઠ માસમાં આવી પહોંચ્યા. બાદશાહ અકબર સાથે
૧૬૧૩માં શ્રી વિજયદાનસૂરિ પાસે માતા અને પુત્ર જયસિંહે રાજભવનમાં પહેલવહેલા મેળાપ વખતે અકબરે સન્મુખ
દીક્ષા લઈને (અનુક્રમે) “સાધ્વી કલ્યાણશ્રીજી’ અને ‘મુનિ આવીને સમ્માન કર્યું. ત્યારબાદ પૂ. સૂરિજી ચાર વર્ષ સુધી આ જયવિમલ’ નામ ધારણ કર્યો. મુનિ જયવિમલના વિદ્યાગુરુ શ્રી પ્રદેશમાં વિચર્યા.
હીરવિજયસૂરિ હતા. તેમની પાસે વ્યાકરણ, કોશ, સાહિત્ય,
છંદ, ન્યાય, જિનાગમોનો ઊંડો અભ્યાસ કર્યો. અકબર બાદશાહ શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો-પ્રશિષ્યો વ.ના ઉપદેશથી હિંસાત્યાગના ‘અમારિ'
સં. ૧૯૨૮માં આચાર્યપદ મળવાથી આ. પ્રવર્તન, જૈનોની ધર્મભાવના અને તીર્થભક્તિને જાળવવાનાં તેમ વિજયસેનસૂરિજી નામ ઘોષિત થયું. તેમની વિદ્વત્તાથી અકબર જ લોકહિતનાં અનેક કાર્યો કર્યા, જેની યાદી હજી લાંબી થાય. બાદશાહ ખૂબ પ્રભાવિત થયેલો અને તેમના ઉપદેશથી જૈન ધર્મગુરુઓ અને ધર્મસ્થાનોની રક્ષાનું વિ.સં. ૧૯૪૭માં જીવદયાના કેટલાંક વધુ ફરમાનો જાહેર થયેલાં. અકબરે તેમને ફરમાન કાઢવામાં આવ્યું. વર્ષમાં છ માસ શિકાર-માંસાહાર પર લાહોરમાં “સવાઈ પીર'નું બિરુદ આપેલું. તેમના હાથે ચાર પ્રતિબંધ મૂકી અહિંસાનું ફરમાન કાઢવામાં આવ્યું. શ્રી લાખ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થયેલી. કેટલાંક તીર્થસ્થાનોનો હીરવિજયસૂરિજીની માગણી મુજબ સિદ્ધાયલ (મુંજય), જીર્ણોદ્ધાર થયેલો. ખંભાત પાસે અકબરપુરામાં વિ.સં. ગિરનાર, તારંગા, કેસરિયાનાથજી, આબુ, સમેતશિખરજી ૧૬૭૧માં સ્વર્ગવાસ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org