________________
)
::f
અમદા
-
-
જૈન શ્રમણ પારણા માટે વ્યવસ્થિત યજમાનને ત્યાં મહેમાન બનનાર શ્રી ગૌતમસ્વામીની નિર્વાણભૂમિ , તાપસને પણ બોધ પમાડવા સામેથી તેની પાસે જવું કે શ્રાવક બોધ પપા રતા એછી તેની પ લ દે છે. શ્રી ગુણિયાજી તીર્થમાંનું ભગવાન
જ રા
ના
મહાવીરનું જળમંદિર આનંદને પણ સામે પગલે જઈ ખમાવવા તે ચરમભવી તરીકેના ચરમગુણોના વિકાસરૂપે ગણાય છે માટે તો આપ માનમુક્ત મહાયશસ્વી ગણધરરૂપે ગણાયા છો.
(૨૧) કેવળી બન્યા પછી તીર્થકર ભગવાનના અંતેવાસી આપની પણ દેવોએ ભગવાનની જેમ અર્ચના-પૂજના કરી, ભલે ૩૪ અતિશય વગેરે ફક્ત તીર્થકરોને વરે પણ દેવો
અનંતલધિ નિધાન તો આપને ભગવાનની ગેરહાજરીમાં ભગવાન જેમ શ્રી ગૌતમસ્વામીજીનો પવિત્ર દેહ જ્યાં પંચ મહાભૂતમાં વિલીન થયો તે ભૂમિના માનતા રહ્યા. તેથી લોગટ બાર વરસ સુધી પૃથ્વીતલને પાવન
પરમાણુ, વાતાવરણમાં આજેય અલૌકિક દિવ્ય શક્તિનો અનુભવ કરાવે છે. કરી ૯૨ વરસની જૈફ વયે કૈવલ્યજ્ઞાન છતાંય અંતિમ સાધના બની જીવન જીવી જનારા કેવા લોકોત્તર પુરુષ હતા કે આપના માસક્ષમણનો ઉગ્ર તપ કરી પૂર્ણ કરી અંતે મુક્તિપુરીમાં અને ભગવાનના પ્રશ્નોત્તરના પાઠો ગુરુમુખે ભગવતીસૂત્રથી સિધાવી ગયા છો. ધન્યાતિધન્ય આપના જીવન-કવનને અનેક સાંભળનારા પેથડ મંત્રી કે સંગ્રામ સોની આપના નામ ઉપર વિદ્વાનોએ કથાવાર્તામાં કંડાર્યા છે.
એક એક સુવર્ણમુદ્રા ચઢાવી જ્ઞાનપૂજન કરે, વીસસ્થાનક તપમાં (૨૨) ગોત્રકામધેનુ ગાય, તકલ્પતરુવર અને
પણ ગૌતમપદની આરાધના છઠ્ઠ કરી કરાય, આપના નામનાં મ=ચિંતામણિ રત્ન, ત્રણેય તત્ત્વો મનવાંછિત પૂરનાર અને તે પૂજનો-મહાપૂજનો ચાલુ થઈ જાય, ગૌતમલબ્ધિતપ કે ગૌતમ જ ત્રણ અક્ષરના સમન્વયથી બનેલ શબ્દ ગૌતમ એ તો ગૌતમ ગણધર તપનું પ્રવર્તન થઈ જાય, ઘેર-ઘેર આપના ફોટાઓ ગોત્રીય આપશ્રીનું ગુણગર્વીલું, ગૌરવવંતું નામ છે અને આપના
પૂજાય કે દહેરાસરોમાં મૂર્તિઓ પણ ગોઠવાય-પૂજાય. ક્યારેક નામસ્મરણથી પણ લોકોનાં કામ સિદ્ધ આજેય પણ થાય છે. ભૂલમાં ગૌતમબુદ્ધ અને ગૌતમસ્વામીના નામમાં ઐક્યતા
હોવાથી લોકો ભૂલ પણ કરી દે છે, છતાંય જૈન શાસનના (૨૩) “મંગલ ગૌતમ પ્રભુ” બોલી માંગલિક
ઇતિહાસમાં આપની અમરકથા આગામી અનેક વરસો સુધી વેળાએ લોકો આપશ્રીને યાદ કરે છે. અગ્નિભૂતિ અને
ગવાશે. વાયુભૂતિ બે આપના ભ્રાતા ગણધરો છતાંય હે ઇન્દ્રભૂતિ! લોકો તો ફક્ત આપને જ વધુ સ્મરણમાં લે છે. મુનિ
(૨૫) હે ગણધર શ્રેષ્ઠ! તે જ ભવમાં મુક્તિને ભગવંતોના ભિક્ષાભ્રમણકાળે આપની લબ્ધિઓ સાથે આપને
ખેડનારા આપે અમારા જેવા અધૂરા મુસાફરો માટે પણ સ્મરણમાં લેવાય છે. વેપારીઓ પોતાના દેશી ચોપડામાં
મોક્ષમાર્ગમાં ધપવા તેર-તેર પ્રાર્થના સાથે જયવીયરાય સૂત્ર આપનું નામ મોખરે લખે છે. બેસતા માસના માંગલિકમાં બનાવ્યું, જગચિંતામણિ સૂત્ર દ્વારા તીર્થકરો અને તીર્થની આપના અષ્ટકો, છંદો બોલાય છે, દિવાળીના દેવવંદનમાં
સ્પર્શના કરાવી, અન્ય પણ કેટલાંય સૂત્રો દ્વારા પણ આપશ્રીની અર્ચના થાય છે. તે બધુંય આપશ્રીના
પ્રતિક્રમણના પંથે ચડાવ્યા. સાદગી ભરેલ જીવનચર્યા દ્વારા આદેયનામકર્મ તથા શુભકર્મોનો પુણ્યોદય પ્રભાવ છે.
શ્રમણોને પણ સ્વશક્તિ-પ્રદર્શનના સ્થાને આત્મદર્શન માટે મૂક
સંદેશ-સંકેત આપ્યો. પચાસ હજાર શિષ્યોનાં યોગક્ષેમ તે કેવાં (૨૪) હે ગૌતમ સ્વામી! આપ બધાય પંડિતોમાં શ્રેષ્ઠ
કર્યા હશે કે સઘળાય સંસારનિસ્તાર પામી ગયા, કેવી હતા, ૧૪=૧૪ વિધાઓના પારગામી હતા. સામાજિક
જાહોજલાલીવાળો કાળ અને કેવા ઝાકઝમાળવાળા પ્રસંગો દૃષ્ટિએ પણ આદરવાન બન્યા હતા અને છતાંય
હશે, આપશ્રીની પાવનકારી નિશ્રામાં. લગ્નગ્રંથિથી જોડાયા તેવી વાત જણાવાયેલ ક્યાંય નથી, તેવા પવિત્રપુરુષ આપ બધીય વૈદિક પ્રવૃત્તિ છોડી, પરિણતિને (૨૬) મહાનિશીથ આગમ ગ્રંથમાં આપશ્રીએ મહત્ત્વ આપવા ભગવાન મહાવીરના ચરણશરણે સશિષ્ય
ભગવંતને સાવઘાચાર્યનાં અનંત ભવભ્રમણોના પૂછેલા પ્રશ્નો, પરિવાર ચાલ્યા ગયા, મન:પર્યયજ્ઞાની છતાંય મનને જ ગૌતમપૃચ્છા નામના પ્રશ્નોત્તરી ગ્રંથમાં દર્શાવાયેલ આપશ્રીની મારનારા, વીતરાગી ઉપર રાગ કરનારા અને વદ્ધ છતાંય બાળ જિજ્ઞાસા, ઉત્તરાધ્યયનસૂત્રમાં ૩૨ અધ્યયનો પૈકી કેશી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org