________________
જૈન શ્રમણ
૧૪૫
પ્રાપ્તિ થાય છે તેવા મોક્ષને આપનારા ચારિત્રને વિષે છે કેવળજ્ઞાન થયું. પૃથ્વીચંદ્રને રાજ્યસિંહાસન પર બેઠા-બેઠા બુદ્ધિમાન ભવ્ય પ્રાણીઓ! તમે યત્ન કરો...
કેવળજ્ઞાન થયું. ભરત ચક્રવર્તીને આરિલાભવનમાં કેવળજ્ઞાન વળી પર્વકથામાં કહ્યું છે—
થયું... અષાઢાભૂતિને ભરતનું નાટક કરતા કરતા કેવળજ્ઞાન दीक्षा गृहीता दिनमेकमेव, येनोग्रचित्तेन शिवं स याति ।
થયું...આ કરામત છે સંયમના ભાવોની. સંભવનાથ ભગવાન ન તત્ સવિતુ તલવમેવ, વૈમાનિકઃ થતુ વિશrઘનઃારદા વખતે એક બાળકને સંયમના ભાવ જાગ્યા. દીક્ષા લઈ નાચતાજે મનુષ્યો ઉગ્રચિત્તવડે દીક્ષા લઈ એક દિવસ પણ પાળી
નાચતા પડી ગયો...દેવ બનીને આવ્યો...વાહ! વજસ્વામી ત્રણ લે તે મોક્ષે જાય, નહીંતર વૈમાનિક દેવલોકમાં તો જાય જ. વર્ષની ઉંમરે દીક્ષા લીધી યુગપ્રધાન બન્યા...ધન્ય છે દોરડા પર નાચતા-નાચતા ઇલાચીકુમાર એક નટડીની
છે. સંયમધર્મને.. ધન્ય છે સુવિશુદ્ધ સંયમધરોને! પાછળ પાગલ બન્યો..” સંયમના ભાવોમાં ચઢતાં જ
સંયમની તાકાત તો છે જ. સંયમના ભાવોની પણ ઈલાચીપુત્રને કેવળજ્ઞાન થઈ ગયું... ગુણસાગરને લગ્નમંડપમાં તાકાત અદ્ભુત છે.
- પ્રવજ્યા પ્રસંગનું અનુમોદનીય દર્શન
»
KS,SS.
TI
T
ના
જૈનધર્મ એ ત્યાગપ્રધાન ધર્મ છે; એને તેનું અંતિમ કે એકમાત્ર લક્ષ્ય મોક્ષ છે; અને તે ત્યાગ-વૈરાગ્યપ્રવ્રજ્યાના માર્ગે જ પ્રાપ્ત થાય છે. અને તે કારણે જ જે કોઈ ભાઈ કે બહેન પ્રવજ્યાના પુનિત પંથે પગ માંડે છે એ પ્રસંગનું (ઉપરોક્ત) દર્શન પણ અનુમોદનીય બની રહે છે.
આ કલ્યાણકારી માર્ગના ઉત્સુક દીક્ષાર્થી નાણ સમક્ષ દેવ-ગુરુ-ધર્મની સાક્ષીએ પ્રાપ્ત કરેલ રજોહરણ સાથે સભામંડપમાં સાધુ-સાધ્વીવેશે સૌપ્રથમ પધારી ઉભડક બેસે છે. તેના ક્રતું કપડું ઢાંકીને ભાઈ હોય તો વડા સાધુ ને બેન હોય તો વડા સાથ્વીમહારાજ કુંભક પ્રાણાયમ કરીને દીક્ષાર્થીના મસ્તક પર બાકી રાખેલા સાત વાળનો લોચ કરે છે. આ વાળ તેમના માતુશ્રી બહુમાનપૂર્વક કપડામાં ગ્રહણ કરે છે. દીક્ષા-ક્રિયાવિધિ આગળ ચાલતાં માતાપિતાની પુનઃ સંમતિ લઈ ગુરુદેવ દીક્ષાની પ્રતિજ્ઞા લેવડાવે છે. નામકરણ વિધિપૂર્વક નામ જાહેર કરાય છે. ત્યાર બાદ નૂતન દીક્ષિતને “તમારો કલ્યાણમાર્ગ નિર્વિઘ્ન બનો અને ચારિત્ર સુંદર રીતે પાળો' એવા શુભ ભાવપૂર્વક ત્રણવાર માંગલિક વાસક્ષેપમિશ્રિત અક્ષતથી સૌ કોઈ વધાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org