________________
જૈન શ્રમણ
૨૭૯ હા, હજી ઘણી પ્રાકૃત રચનાઓ હસ્તપ્રતાવસ્થામાં ધરાય એ જરૂરી છે. આથી, આપણા દેશના રાજકીય અને તે જ્ઞાનભંડારોમાં સુરક્ષિત છે જ. વહેલી તકે સહુ પ્રથમ આવી મિષે સાંસ્કૃતિક ઇતિહાસને સ્પર્શતી રસપ્રદ એવી ઘણી હકીકતહસ્તપ્રતની જો ના થઈ હોય તો સારસૂચિઓ તૈયાર કરવી ઘટના-પ્રસંગને પ્રકાશમાં લાવી શકાય, જે દ્વારા ઇતિકૃતિના જરૂરી છે. આવી હસ્તપ્રતો હજી અભેદ્ય રહી છે. તેમનાં યોગ્ય ઘણા પ્રશ્નાર્થ ઉકેલની દિશામાં ગતિશીલ રહી શકે. ચિત્રકલા, સંપાદન હજી થયાં નથી. અન્વેષક જિજ્ઞાસુઓ હજી આમાંની અભિલેખવિદ્યા અને સુલેખનવિદ્યાના વિકાસને સમજવામાં આ મોટાભાગની હસ્તપ્રતો સુધી પહોંચી શક્યા નથી. આ કારણે હસ્તપ્રતોનાં કાળજીપૂર્વકનાં સંપાદન થાય તે આવશ્યક છે. આ હસ્તપ્રતોનાં સૂચિકરણ, સંપાદન અને પ્રકાશન વહેલી તકે હાથ ગ્રંથોના ઇતિકૃતિના સંદર્ભે અન્વેષણ થવાં જોઈએ, જેથી ધરાય એ સમયનો તકાજો છે. આ પ્રાકૃત જ્ઞાપકોના તુલનાત્મક વર્તમાન પેઢીને માનવવિદ્યાઓ, સમાજવિદ્યાઓ અને વિજ્ઞાનના અને વર્ણનાત્મક અભ્યાસ થાય એ પણ જરૂરી છે, જેથી વિષયોમાં આપણા રાષ્ટ્ર કરેલાં યોગદાનનું મહત્ત્વ પ્રજા પ્રત્યક્ષ અધ્યેતાઓને એમાં સંગૃહીત અને સુરક્ષિત વિપુલ અને થઈ શકે. ઇતિહાસી સાહિત્યની જાણકારી સંપ્રાપ્ત થઈ શકે. ઘણી
સંદર્ભ : અહીં પ્રથકૃત વિગત વાસ્તે જિજ્ઞાસુઓ આ
લેખકના આ પુસ્તકનાં જરૂરી પ્રકરણ વાંચવા વિનંતી છે : સમયની ઇતિકૃતિ માહિતી સંપડાવી આપતી આવી પટ્ટાવનીઓ
ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ, જ્ઞાનભંડારમાં સુરક્ષિત હોવા છતાંય કેમ જાણે હજી સૂર્યપ્રકાશ
(લા.દ.ભા. વિદ્યામંદિર, અમદાવાદ, ૨૦૦૬), ઇતિહાસ : પામી શકી નથી. અગ્રતાક્રમના ધોરણે આ પટ્ટાવતિઓનાં
સંકલ્પના અને સંશોધનો, (ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૯),
સંકલ્પના અને સંશોધનો, (ગ સંપાદન, તુલનાત્મક અધ્યયન, સંશોધન અને પ્રકાશન હાથ
ઇતિહાસ સંશોધન (ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૬).
વિ.સં. ૨૦૫૯ના પનવેલ નગરના પર્યુષણ મહાપર્વ દરમ્યાન ઉદ્ઘાટન થયેલ નૂતન આરાધના ભવન પછી પ.પૂ, જયદર્શન વિ. મ.સા.ની પાવનકારી નિશ્રામાં નીકળેલ શોભાયાત્રા તથા
તપસ્વીઓનો વરઘોડો. અનુમોદષ્ઠ : શ્રી જે. મૂર્તિપૂજક જૈન સંઘ-પનવેલ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org