________________
૨૬o
વિશ્વ અજાયબી :
ચૌદ રાજલોકરૂપી વિશાળ વિશ્વ શાશ્વત, સ્થિર અને નવકાર દ્વારા તો સત્કાર ફક્ત જૈન શ્રમણપદથી પ્રારંભ થઈ અનાદિ સ્થિત છે. તેમાં અવનવા અઢળક પ્રસંગો નિત્ય તથા સાધકથી સિદ્ધ સુધીના પાંચ પરમેષ્ઠિઓનો જ શક્ય છે, માટે પળે પળે સર્જાય છે, જેમાં આશ્ચર્ય પામવા જેવું કશુંય નથી, પણ પંચ મંગલ મહાશ્રુતસ્કંધ ગણાતા નમસ્કાર મંત્ર દ્વારા છતાંય તાજમહેલ જેવી નાચીજ કલાકૃતિને જો અજાયબી ફક્ત પાંચ પરમેષ્ઠિઓની જ પવિત્રતા, પરમતા અને માનવી પડતી હોય તો કહેવું પડે કે આકર્ષણમાં પ્રભાવકતા પ્રશંસાઈ છે, તેથી તેમાં ગૃહસ્થોને નવાજતું કોઈ સપડાયેલાંઓની એ વ્યાખ્યા રાગ-દ્વેષથી ભરપૂર હોવાથી પદ નથી. સંસારઆલમ ભલે તેવી અજાયબીઓમાં મોહાય પણ તાત્ત્વિક આરંભ-સમારંભથી ત્રાસ પામી અરિહંત શરણે દૃષ્ટિએ રાગ-દ્વેષથી અને આડંબરી આકર્ષણોથી પર એક જૈન ગયેલ અમારોને તથા તેમની અજબ-ગજબની ઊંચાઈને શ્રમણ તે જ વિશ્વની શ્રેષ્ઠતમ અજાયબી છે, સંસારમાં રહેવા અનુમોદવા પ્રસ્તુત નવલું નજરાણું નજર કરી લેવા જેવું છતાંય સંસારીઓથી નોખી-અનોખી અણગારી આલમને લાગશે, વાચન પછીનું પાચન અમૃત ઓડકાર અપાવશે, તો કરોડાધિક નમન વંદન કરવાની અભિલાષા ઊપજશે, જો ચાલો, અપરિચિત આલમના અણગારને ઓળખવા અનુમોદવા તેમના જીવન-વૈભવમાં ઊંડા ઊતરવા મળશે તો.
અને અભિવંદવા હેતુ હેતથી તેમની વિશિષ્ટતાઓને વીણીએ. પંચ મહાવ્રતની પરાકાષ્ઠાને પામેલા તીર્થંકર પ્રભુની (૧) પરમાર્થતા : સંસાર સમગ્ર સ્વાર્થના સકંજામાં અહિંસા થકી જીવો જાતિ વૈરભૂલ ભૂલી જાય, તેમના સપડાયેલો છે, પારિવારિક સંબંધો સધળાય સ્વાર્થથી ખરડાયેલા સત્યવચનથી વાણીના ૩૫ ગુણો વિકસી જાય, અચૌર્ય મહાવ્રત છે, જ્યારે જૈન શ્રમણ પરમાર્થ પરોપકાર-પવિત્રાચારથી ભરપૂર પ્રભાવે તેમના આપેલ પદાર્થોની ચોરી કરનાર પણ ધર્મધનથી હોવાથી વિશ્વ સમગ્રનું કલ્યાણ ઇચ્છનાર અને કરનાર હોવાથી ન્યાલ થઈ જાય, બ્રહ્મચર્ય વ્રત-પ્રતાપે કરોડાધિક દેવો ઝકી ઝકી ઉદાત્ત હોય છે. જાય અને અપરિગ્રહ વ્રત પ્રભાવે સોનાના સિંહાસન સાથે ૩૪ (ચ મર્યાદાથી માન : સાંસારિક ગતિઅતિશયો વચ્ચે રહેવા છતાંય જીવનાંતે મુક્તિ મળી જાય તે છે વિધિઓમાં કોઈ મર્યાદા જોવા ન મળે અને હોય તોય ફક્ત સર્વવિરતિની સર્વશ્રેષ્ઠ સાધના. તેવા મહાપ્રભુ તીર્થકર સામાજિક વ્યવસ્થા માટે, જ્યારે જૈન સંયમીની જીવનપ્રગતિ પરમાત્માએ એવો તો અગમ-નિગમ સંયમપંથ દેખાડી દીધો છે સીધી જ વ્રત-નિયમોથી વણાયેલી હોવાથી દરેક પ્રવૃત્તિઓ કે સંસારમાં રહેવા છતાંય એક જ્ઞાતિ સંસારથી જ અને મર્યાદાથી ગૂંથાયેલી જોવા મળે છે. સંસારીઓથી જ પર હોય છે. લોકોની નિકટમાં છતાંય (૩) લોકોત્તર સંબંધ : પિતા-પુત્રને માતા-પુત્રીથી લોકસંજ્ઞાથી ખૂબ દૂર હોય છે, ઉપરાંત નિવૃત્તિ જ જેમની લઈ બધાય કૌટુંબિક સંબંધો લોહીની સગાઈ કહેવાય છે, જ્યારે પ્રવૃત્તિ હોય છે, તે છે સાધુ-સંસ્થા.
ચારિત્રજીવનમાં ગુરુ-શિષ્યના સંબંધો ધર્મસગાઈવાળા લોકોત્તર કઈ કઈ રીતે જૈન શ્રમણ જનસમૂહથી અલગ પડે છે, કેવી હોવાથી પ્રશસ્ત હોય છે. અંતે રાગ-દ્વેષ પણ નાશ કરાવનાર ક્રિયા-પ્રક્રિયાથી જિન બને છે તથા સાધનોની સહાયતા લઈ સાધના હોય છે. કરતાં-કરતાં ક્યા પ્રકારે સિદ્ધ બની શકે છે તેનો આછો પણ અનેરો (૪) ધર્મ અને મોક્ષપુરુષાર્થ : જે આહારપાણીથી પરિચય આ લેખમાળામાં ગુરુકૃપાથી મુકાયો છે. કદાચ તેથી ઉત્પન્ન શક્તિ સાંસારિકોને અર્થ અને કામ પુરુષાર્થમાં તાણી કોઈકની નાસ્તિકતા નાશ પામે અથવા આસ્તિકતા અધિક અદકેરી જઈ નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે, તે જ શક્તિનો ઉપયોગ જૈન બને, કારણ કે સુથાર-લુહાર-મોચી-હજામ-ભંગી-કોળી-મજૂર- સંયમી ધર્મ અને મોક્ષ પુરુષાર્થમાં વાવતો હોવાથી જીવન સફળ પૈસો કે પરિવાર, વેપાર કે વાણિજ્ય વગર પણ જેમની જીવનયાત્રા બની જાય છે. જ્વલંત બની જગતઉપકારી બને છે તે છે અહિંસાપ્રતિપાલક
(૫) તીર્થકર ભગવાનની છત્રછાયા : વિશ્વ સંયમી આત્મા. દશવૈકાલિકમાં માટે જ જણાવાયું છે કે “દેવા વિ સમગ્રમાં કરણાભૂત તીર્થપતિઓના સિદ્ધાંતને અનુસરનાર જ તં નમંસંતિ, જસ્મ ધમે સયામણો.”
પારમાર્થિક કલ્યાણ પામે છે, જ્યારે દુન્યવી સિદ્ધાંતો કોર્ટના પ્રભુએ રચેલા ચતુર્વિધ શ્રીસંઘમાં ભલે સાગરિક એવો કાયદાઓની જેમ વારંવાર બદલાય છે. પ્રભુએ સ્થાપેલ સિદ્ધાંતો શ્રાવક-શ્રાવિકારૂપી ગૃહસ્થ વર્ગ સન્માન પામે, પણ મહામંત્ર ત્રિકાલ અબાધિત હોય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org