SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨૯૭ મેં ઇસ ખુદા કી તલાશ મેં હૂં યારો, વડી દીક્ષા : મહા સુદ-૧૦, સંવત-૧૯૯૧. ચાણસ્મા જો ખુદા હોતે હુએ ભી અપના સા લાગે... પ્રથમ શિષ્ય : પૂ. મુનિરાજશ્રી પદ્મવિજયજી મ. (પાછળથી આ પંક્તિઓને હેજે ફેરવીને કહેવું હોય તો કહી પંન્યાસ) , શકાય. ગુરુદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ પૂ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેં ઐસે ગુરુ કો પા ચૂકા હું મેરે યારો, પ્રેમસૂરીશ્વરજી મહારાજ. જો અપના સા હોતે હુએ ભી ખુદા સા લગે. ગણિપદ : સં. ૨૦૧૨, ફાગણ સુદ-૧૧, તા. ૨૨-૨સાચે જ આપણા જેવું જ શરીર અને બાહ્ય શક્તિ અને ૧૯૫૬, પૂના મળવા છતાં છોટી સી જિંદગાનીમાં જે શાસનના વિરાટ કાયો પંન્યાસ પદ : સંવત-૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૨-૫કર્યા છે, જે અકલ્પનીય સાધના માર્ગોનું ખેડાણ કર્યું છે, જે ૧૯૬૦, સુરેન્દ્રનગર કુસંસ્કારો સામે સંઘર્ષ ખેલી તેઓને પરાસ્ત કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી છે તે જોતાં એવું જ લાગે કે શું વસમી ગણાતી આચાર્યપદ : સંવત-૨૦૨૯, પોષ સુદ-૧૨, તા. ૮-૧વીસમી સદીમાં આવું ચારિત્ર, આવું સત્ત્વ, આવો પ્રચંડ ૧૯૭૨, અમદાવાદ પુરુષાર્થ, આવી સાધના શક્ય છે? શું આ મહાપુરુષે અમારી ૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ : સંવત-૨૦૧૬, આસો સુદ-૧૫. વચ્ચે આવીને જ મુકી તા. ૧૪-૧૦-૧૯૭), કલકત્તા ઉંચેરું નહીં, ગગન ઉંચેરું ૧૦૮ ઓળીની પૂર્ણાહૂતિ : સં. ૨૦૩૫, ફાગણ વદ-૧૩, વ્યક્તિત્વ વિકસાવ્યું તા. ૨૫-૩-૧૯૭૯, મુંબઈ હશે! શું આ માનવ હશે, વિશિષ્ટ ગુણો : ગુરુપરતંત્ર્ય, આજીવન ગુરુકુલવાસ સેવન, મહામાનવ હશે કે સંયમશુદ્ધિ, વિનય, ઉછળતો વૈરાગ્ય, પરમાત્મભક્તિ, પરમમાનવ! વિશુદ્ધ ક્રિયા, અપ્રમત્તતા, તપ, જ્ઞાનમગ્નતા, ક્ષમા ત્યાગપૂજ્યશ્રીના તિતિક્ષા, સંઘવાત્સલ્ય, શ્રમણ ઘડતર, તીક્ષ્ણ-શાસ્ત્રાનુસારી વ્યક્તિત્વને સંપૂર્ણપણે પ્રજ્ઞા. પ્રભુભકિત, ક્રિયાશુદ્ધિ, બ્રહ્મચર્ય, શાસ્ત્રનિષ્ઠ, ઉપસાવવું એ તો ક્રિયાઓ પ્રત્યે અનન્ય બહુમાન, ચિંતનશીલતા, લખલૂટ અતિમુશ્કેલ કે આત્મહીત કમાઈ લેવાની તાલાવેલી, સંઘવાત્સલ્ય, શ્રમણઅસંભવપ્રાયઃ છે જ, ઘડતર, નિર્ધામણાકૌશલ્ય આદિ. આંશિકપણે ઉપસાવવા પણ ગ્રંથોના ગ્રંથો નાના પડે, એટલે ચાલો શાસનોપયોગી અતિવિશિષ્ટ કાર્યો : ધાર્મિક શિક્ષણ શિબિર જીવનયાત્રાના કેટલાક માઈલ સ્ટોનોનું ઉપરછલ્લું માત્ર દ્વારા યુવાનોદ્ધારનો પ્રારંભ, વિશિષ્ટ અધ્યાપન-પદાર્થ દિગ્દર્શન કરી લઈએ. સંગ્રહ શૈલીનો વિકાસ, તત્ત્વજ્ઞાન-જીવનચરિત્રોને લોકમાનસમાં દૃઢ બનાવવા દૃશ્ય માધ્યમ (ચિત્રો)નો યુગો સુધી ઝળહળશે ભુવનભાનુના ઉપયોગ, બાલ-દીક્ષા પ્રતિબંધક બિલનો વિરોધ, અજવાળા કતલખાનાને તાળા લગાવ્યા, ૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સંસારી નામ : કાંતિભાઈ, માતાજી : ભૂરીબહેન, પિતાજી :- સાપ્તાહિકના માધ્યમે જિનવચન-પ્રસાર, સંઘ-એકતા . ચિમનભાઈ માટેનો પ્રચંડ પુરુષાર્થ, અનેકાંતવાત સામેના આક્રમણો વ્યાવહારિક અભ્યાસ : G.D.A.C.A. સમકક્ષ સામે સંઘર્ષ, ચારિત્ર શુદ્ધિનો યજ્ઞ, અમલનેરમાં ૨૭ દીક્ષા, મલાડમાં ૧૬ દીક્ષા આદિ ૪00 જેટલી સ્વહસ્તે દીક્ષા : પોષ સુદ-૧૨, સંવત-૧૯૯૧, તા. ૧૬-૧૨-૧૯૩૫, દીક્ષા પ્રદાન, આયંબિલના તપને વ્યાપક પ્રસિદ્ધિ... ચાણસ્મા નાનાભાઈ પોપટભાઈની સાથે - ય ર રરર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy