SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ વિશ્વ અજાયબી : કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, જ્ઞાન– ધ્યાન, તપ- જપ ને સમતાના સાધક પ્રતિક્રમણ સૂત્ર આલ્બમ, ગુજરાતી-હિન્દી બાલપોથી, અને શાસનપ્રભાવક મહાપુરુષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ જીવન ચિત્રોનો સેટ પૂ. આચાર્યશ્રી કીતિસાગરસૂરિજી મ. બ્રાહ્મણવાડામાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, અમદાવાદ-રાજનગરની નજીક સુંદર અને સંસ્કારી પિંડવાડામાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ પ્રેમસૂરિજી મ.સા.ના કોચરબ-ગામ-પાલડી છે. પાલડી ગામે વણિક જાતિમાં જીવનચિત્રો, થાણા-મુનિસુવ્રત સ્વામિ જિનાલયમાં અગ્રેસર પરોપકારી, સેવાપરાયણ નરોત્તમદાસ નામે શેઠને ત્યાં શ્રીપાળ-મયણા જીવન ચિત્રો આદિ... શીલ-સંસ્કારસંપન્ન સહધર્મચારિણી પૂરીબહેન હતાં. તેમની પ્રિય બાબતો : શાસ્ત્ર-સ્વાધ્યા ઘોષ, સાધુ-વાચના, અષ્ટાપદ રત્નકુક્ષિએ સં. ૧૯૪૬ના ફાગણ સુદ ૧૦ના શુભ દિને શુભપૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, સ્વપ્નસૂચિત પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ લાડકવાયા દેવદ્રવ્યાદિની શુદ્ધિ, ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ પુત્રનું નામ કેશવ રાખ્યું. પુણ્યવ્રતના પ્રભાવ પ્રમાણે સાત વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં માતાપિતાના સુસંસ્કારોની ઊભા-ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમ રેખાઓ કેશવના જીવનમાં અંકિત થવા માંડી હતી. નિત્ય જીવનની પ્રેરણા, આશ્રિતો પાસે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું જિનદર્શન, નિત્ય જિનભક્તિ, નિત્ય નવકારશીના પચ્ચકખાણ વિવેચન તેમ જ વિનયવિવેકથી સંપન્ન બાળક ઉંમરમાં નાનો લાગતો તપસાધના : વર્ધમાનતપના ૧૦૮ ઓળી, છઠ્ઠના પારણે છઠ્ઠ, પણ સંસ્કારમાં મહાન લાગતો હતો. સાધુસંતોની વૈયાવચ્ચમાં પર્વતિથિએ છઠ્ઠ, આયંબિલ આદિ, ફૂટ, મેવો, મિષ્ટાન પ્રથમ, વડીલોના વિનયમાં પ્રથમ, ગરીબગુરબાઓની સેવામાં આદિનો જીવનભર ત્યાગ... અગ્રેસર રહેતા. આ બાળકમાં પ્રથમથી જ પ્રમાદનું નામનિશાન ચારિત્ર પર્યાય : ૫૮ વર્ષ, આચાર્યપદ પર્યાય : ૨૦ વર્ષ, ન હતું. દિન-પ્રતિદિન સાધુસંતોની સેવા કરતાં કરતાં જ્ઞાનવૃદ્ધિ કુલ આયુષ્ય : ૮૨ વર્ષ, કુલ પુસ્તકો : ૧૧૪ થી વધુ પણ થતી રહેતી. પરિણામે વૈરાગ્યનો રંગ ઘેરો થતો ચાલ્યો. પૂ. યોગનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સતત સ્વહસ્તે દીક્ષા પ્રદાન : ૪૦૦થી વધુ, સમાગમે કેશવલાલનો વૈરાગ્યવાસિત આત્મા સંસારત્યાગ અને સ્વહસ્તે પ્રતિષ્ઠા : ૨૦, સંયમ-સ્વીકારના નિર્ણય પર આવ્યો. સં. ૧૯૬૯ના કારતક સ્વનિશ્રામાં ઉપધાન : ૨૦, સ્વહસ્તે અંજનશલાકા : ૧૨ વદ પાંચમે સંયમ સ્વીકારી, કેશવલાલ મુનિશ્રી કીર્તિસાગરજી બન્યા અને સંયમશ્રીને વર્યા. કુલ શિષ્ય-પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર : ૪૩૫ વિદ્યમાન શ્રમણો દીક્ષા ગ્રહણ કરીને ગુરુનિશ્રામાં આગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંતોનું પરિશીલન કર્યું. વ્યાકરણ, કાવ્ય, ન્યાયશાસ્ત્રનું શિક્ષણ કાળધર્મ : સં. ૨૦૪૯ ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, લીધું. ગુરુનિશ્રા અને ગુરુનિષ્ઠા, ગુરુસેવા અને ગુરુભક્તિના અમદાવાદ પ્રભાવે સં. ૧૯૮૪ના માગશર સુદ પાંચમે વિજાપુર નગરે શ્રી આત્મકમલ-વીર-દાન-પ્રેમસૂરિના પટ્ટધર-શિબિરના આદ્યપ્રણેતા, પૂજ્યપાદ પ્રસિદ્ધ વકતા આચાર્યશ્રી અમૃતસાગર સૂરીશ્વરજી શ્રી ૧૦૮ વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, ગચ્છાધિપતિ, મહારારાજાના વરદ્ હસ્તે પંન્યાસ પદે આરૂઢ થયા. સાણંદ, આચાર્ય ભગવંત, શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિજી મહારાજાની આંબલીપોળ–અમદાવાદ, સાબરમતી, જૈન સોસાયટી૧00મી જન્મ શતાબ્દી પૂર્ણાહૂતિ પ્રસંગ વિ.સં. ૧૯૬૭થી વિ.સં. અમદાવાદ, પ્રાંતિજ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ગઢ, પાટણ, ૨૦૬૭ ચૈત્ર સુદી-૧૩ વર્તમાન ૪૫૦ મુનિભગવંતોના ગુરુદેવને જૂના ડીસા, મુંબઈ, પૂના, પાદરા, નવસારી, બોટાદ વગેરે અનેક શત શત વંદના. પૂ.પં. કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી સ્થળોએ ચાતુર્માસ કર્યો. વિ.સં. ૧૯૯૬ વૈ. સુ. ૩ મહેસાણા સૌજન્યદાતા પરિવાર શ્રીમતી તારાબેન કચરાલાલ કુડાલાલ | દોશી, વિલે પાર્લા (વેસ્ટ), મુંબઈના સૌજન્યથી નગરે પૂજ્યપાદ બાળસ્વભાવી, ભદ્રિક પરિણામી આચાર્ય શ્રી રિદ્ધિસાગરસૂરિ ?????? વરદ હસ્તે આચાર્યપદે આરૂઢ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy