SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ વિશ્વ અજાયબી : અધ્યયન કરી તત્ત્વચિંતક બન્યા. જૈન દર્શન સિવાય સાહિત્યિક હિન્દી સાહિત્યકાર પૂજ્ય અધ્યયન પણ એમનો અધિકૃત વિષય છે. અનેક ધાર્મિક પંન્યાસશ્રી રત્નસેનવિજયજી મ. પ્રવચનો અને તત્ત્વજ્ઞાનના ગ્રંથો એમણે સંપાદિત કર્યા છે. કર્મયોગ અને ગુરુવાણી’ એમણે સંપાદન કરેલ લોકપ્રિય તારક તીર્થંકર પરમાત્માઓ જગતના જીવોના કલ્યાણ પ્રકાશન છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વના કારણે તેઓ પૂજ્ય માટે અર્થથી દેશના આપતા હોય છે. પ્રભુની તે વાણીને ગણધર ગુરુદેવ આ.શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના વિશેષ ભગવંતો સૂત્ર રૂપે ગૂંથતા હોય છે. પ્રભુની તે વાણી આજે વર્તમાનમાં આગમ' રૂપે વિદ્યમાન છે. જૈન આગમોની મૂલ કૃપાપાત્ર બન્યા. ભાષા પ્રાકૃત છે. આગમોનાં રહસ્યોને જાણવા-માણવા માટે સને ૧૯૯૩માં ભિન્નમાળ નગરમાં મહામહોત્સવપૂર્વક અનેક મહાપુરુષોએ એ આગમગ્રંથો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકા ગણિ પદથી વિભૂષિત થયેલા પૂજ્યપાદ આદિની રચના કરી. એ આગમગ્રંથોના આધારે અનેક પ્રકરણસુધીમાં પૂજ્ય આચાર્યશ્રીનાં વિભિન્ન પ્રવચન–સાહિત્યનું સુચારુ ગ્રંથોની રચનાઓ કરી. સંકલન અને સંપાદન કર્યું છે. એમાં સૌથી વધારે લોકપ્રિય ભારતના અધિકાંશ પ્રાંતોમાં જૈનોની વસ્તી હોવા છતાં સાહિત્ય આ મુજબ છે : (૧) પ્રવચનપરાગ, (૨) પદ્મપરિમલ, વર્તમાનમાં વિદ્યમાન છે. મૂ. જૈન સાધુ-સાધ્વીજીમાં લગભગ (૩) પદ્મપરાગ, (૪) મોક્ષમાર્ગ મેં બીસ કદમ, (૫) પ્રતિબોધ, ૭૦% સાધુ-સાધ્વીજી ગુજરાત પ્રાંત અને ગુજરાતી ભાષાથી (૬) જીવનદૃષ્ટિ, (૭) સંશય સબ દૂર ભયે (ગણધરવાદ-હિન્દી જોડાયેલાં હશે. એના કારણે ભારતના વિવિધ પ્રાંતોમાં અનેક મેં), (૮) સંભાવના (ગુજરાતી), (૯) આતમ પામ્યો અજવાળું ભાષાઓ હોવા છતાં પણ જે. મૂ. જૈનોનું અધિકાંશ સાહિત્ય (ગણધર-ગુજરાતી), (૧૦) કર્મયોગ (હિન્દી મેં અનુવાદ એવું ગુજરાતી ભાષામાં છે. હિન્દી, મરાઠી, અંગ્રેજી, તામિલ, તેલુગુ, સંક્ષિપ્તિકરણ), (૧૧) મિત્તિ મે સવ ભુવેસુ, (૧૨) બિખરે કન્નડ આદિ ભાષાઓમાં લગભગ બહુ જ અલ્પ પ્રમાણમાં મોતી, (૧૩) પંચ પ્રતિક્રમણ, (૧૪) નયા સંદેશ (યોગદીપક, સાહિત્ય છે. સમાધિશતક અને આત્મપ્રકાશ ગ્રંથ પ્રકાશાધીન છે) પ્રભાવક પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી પૂજ્યપાદ પન્યાસશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા.ની નિશ્રામાં રત્નસેનવિજયજી મહારાજે ૧૮ વરસની ઊગતી જવાનીમાં અનેકાનેક તપ, મહોત્સવ અને આરાધનાઓ, વિવિધ સંઘોમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. શાનદાર રીતે સંપન્ન થયાં છે. જૈનશાસનની પ્રભાવનાના હેતુથી વીસમી સદીના મહાનયોગી પરમનિ:સ્પૃહી પૂજયપાદ એમનાં કાર્યો-જ્યાં જ્યાં પણ એમની નિશ્રામાં આરાધનાઓ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનું અંતિમ શિષ્યત્વ અને ચાતુર્માસ થયાં છે એ બધાં ચિરસ્મરણીય બની રહ્યાં છે. સ્વીકારી એ પુણ્ય પુરુષના કૃપાપાત્ર બન્યા છે. કોઈ પણ મહાનુભાવ, પછી તે નાનામાં નાના હોય કે મોટા એમનાં સંપર્કમાં આવ્યા પછી તે ધાર્મિક આસ્થાવાન અને વિ.સં. ૨૦૩૩માં દીક્ષા અંગીકાર કર્યા પછી પૂ. ગુરુદેવ પ્રત્યે સમર્પિત ભાવે રહ્યા છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ મુનિશ્રીએ નિયમિત એકાસન તપની આરાધના સાથે ખૂબ સુંદર સ્વાધ્યાય કરેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ ઉપર પ્રભુત્વ ભૈરોસિંહ શેખાવત પણ એમનાં દર્શન માટે આવેલા છે. ગત વર્ષે એમને પંન્યાસ પદવીથી શોભાયમાન કરવામાં આવ્યા છે. મેળવી જૈનદર્શન, જૈન આગમ, જૈનસાહિત્યના અભ્યાસની સાથે સાથે જૈનેતર દર્શનોનો પણ ગહન અભ્યાસ કરેલ. પ્રારંભથી જ જિનશાસનની પ્રભાવના કરવા તત્પર રહ્યા પોતાના ઉપકારી ગુરુદેવશ્રીની આજ્ઞાનુસાર ૧૯ વરસની છે. સાહિત્ય અને જ્યોતિષ (આધ્યાત્મિક) વગેરે વિષયોમાં ઊગતી જવાનીમાં એમની પ્રવચનયાત્રાનો મંગલ પ્રારંભ થયેલ. હંમેશાં એમની અભિરુચિ રહી છે, એટલે વિભિન્ન પુસ્તકોનાં પ્રગતિના પંથે આગળ વધતાં તેઓ પ્રભાવક પ્રવચનકાર રૂપે સંપાદન-પ્રકાશનમાં સક્રિય રહ્યા છે. પંન્યાસ-પ્રવરની પ્રસિદ્ધિ પામ્યા. છેલ્લાં ૨૪ વરસોથી રાજસ્થાન, ગુજરાત, સાહિત્યયાત્રા નિરંતર મંગલમય ચાલતી રહે એ જ હાર્દિક મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્રનાં વિવિધ ક્ષેત્રોમાં વિચરણ કરી મંગલકામના છે. નાનાં-મોટાં શહેરોમાં ચાતુર્માસ કરી સુંદર શાસનપ્રભાવના સૌજન્ય : શ્રી ફોર્ટ તપાગચ્છ મૂર્તિપૂજક હૈ. જૈન સંઘ, ૧૯૦-૧૯૧ ન કરેલ છે. તેઓશ્રી હિન્દી અને ગુજરાતી ભાષામાં સુંદર અને વોરા બજાર સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૪00 00 રોચક શૈલીમાં પ્રવચન આપે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy