________________
જૈન શ્રમણ
૫૨૩. આચાર્ય ભગવંત અહીં બિરાજમાન છે. એમની પાસેથી જેસલમેરથી પોખરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ હિતશિક્ષા લે.” હેમચંદ્ર ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવની અમૃત લીધી. પૂજ્યશ્રીએ ઘણાં શાસનપ્રભાવક કાર્યો કર્યા. ૧૪ વર્ષનો જેવી મીઠી વાણી સાંભળી સંસારનો રસ ઊડી ગયો. સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વેશાખ સુદ થાવજીવન બ્રહ્મચર્યનો નિયમ લીધો. પૂ. ગુરુદેવની નિશ્રામાં ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ તાલીમ અને અભ્યાસ લેવા લાગ્યા. પ્રારંભિક અભ્યાસ દ્વારા પામ્યા. એવા જ્ઞાની-તપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન! વૈરાગ્ય તીવ્ર બન્યો અને સં. ૧૯૬૬ના મહાવદ ૩ને દિવસે અનપમ આરાધક સમર્થ શાસનપ્રભાવક, પ્રશાંતમૂર્તિ માતર મુકામે (જિ. ખેડા) પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી
પૂજ્ય આચાર્યશ્રી મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મનોહરવિજયજી | વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ મહારાજ બન્યા. દીક્ષા લઈને અધ્યયનમાં લીન બન્યા. આ. શ્રી સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિકનકસૂરીશ્વરજી મહારાજ, શ્રી કલ્યાણવિજયજી મહારાજ,
સૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના અને પૂ. આ. શ્રી આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી સૌભાગ્યવિજયજી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ પૂ. મહારાજ આદિ એમના સહાધ્યાયી હતા. હંમેશાં આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ અનુપમ ગુરુકુલવાસમાં જ રહેતા મુનિશ્રી મનોહરવિજયજી મહારાજને
આરાધના અને શાસનપ્રભાવના કરવાપૂર્વક તથા સ્વ-સમુદાયના શિયસ્પૃહા હતી જ નહીં, પરંતુ તેઓશ્રીની યોગ્યતા જોઈને પૂ. વિશાળ સાધ્વીગણનું નેતૃત્વ સંભાળવાપૂર્વક અનોખું માનસ્થાન દાદાગુરુ આચાર્યભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે ધરાવે છે. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૭૩ના આસો વદ પૂનમતેઓશ્રીના શિષ્ય બનાવ્યા હતા, જેમની સંખ્યા ૭ની હતી. શરદ પૂર્ણિમાએ મહેસાણામાં થયો હતો. પૂર્વના પુણ્યયોગે
પૂજ્યશ્રીનો વૈયાવચ્ચનો મહાન ગુણ હતો. પોતાના સંસ્કારવાસિત ગૃહમાં જન્મ પામતાં તેમને બાલ્યકાળમાં જ ગુરુમહારાજની તો છેક લગી ઉત્તમ પ્રકારની વૈયાવચ્ચ કરેલી સહજપણે ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા અને તેથી એ સંસ્કારોનો જ પણ, પોતાના શિષ્યો અને સ્વસમુદાયના અન્ય સાધુઓ વિકાસ થતાં તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મમય થવા લાગી. અને પર સમુદાયના સાધુઓની પણ સુંદર પ્રકારે સેવા કરી વયની સાથે પ્રભુભક્તિ, ધર્મજ્ઞાન, સત્ સમાગમ અને તપહતી. તેઓશ્રીના કંઠે ગવાતી પૂજા સાંભળી શ્રોતાઓ આરાધનામાં પણ વૃદ્ધિ થવા લાગી. આ વૃત્તિ-પ્રવૃત્તિ દિવસે ભાવવિભોર બની જતા. પૂજ્યશ્રી પદ પ્રત્યે નિઃસ્પૃહી હતા, દિવસે ગાઢ બનતાં તેમનું મન સંસારનો ત્યાગ કરવા અને છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને વશ વર્તીને પદગ્રહણ કરવાં પડ્યાં વૈરાગ્યનો માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું અને એક દિવસ, માત્ર હતાં. તેઓશ્રીને સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૦ને દિવસે ૧૫ વર્ષની કુમાર વયે તેમની ઝંખના સાકાર બની. સં. સાણંદમાં ગણિ પદ, સં. ૧૯૮૩ના વૈશાખ વદ ૩ને દિવસે ૧૯૮૮ના પોષ વદ પાંચમના દિવસે જૈનપુરી–અમદાવાદમાં, અમદાવાદમાં પંન્યાસ પદ, સં. ૧૯૮૫માં મહા સુદ ૧૧ને પૂજ્ય બાપજી મહારાજના સાંનિધ્યે ભાગવતી દીક્ષા અંગીકાર દિવસે ભોયણી તીર્થમાં ઉપાધ્યાય પદ અને સં૧૯૯૯ના કરીને પૂ.આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ફાગણ સુદ ૩ને દિવસે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા તરીકે મુનિ શ્રી વિબુધપ્રવિજયજી નામે ઘોષિત થયા. હતા. પૂજ્યશ્રીમાં પ્રતિકૂળતા સહન કરવાની ગજબની તાકાત
સંયમજીવનના સ્વીકાર સાથે પૂજ્યશ્રી સંયમની ઉત્કૃષ્ટ હતી. જેસલમેર જેવાં વિકટ અને વિષમ ક્ષેત્રોનો વિહાર પણ
સાધના કરવાપૂર્વક જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગમાં વિકાસ કોઈ જાતની સહાય-સગવડ વિના, ભોમિયા વિના કરેલો.
સાધવા લાગ્યા અને વિનય વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિનો પણ જેસલમેરના રાજા આ જાણી તાજુબ થઈ ગયા હતા! વિનંતી
ઉત્તમ લાભ પ્રાપ્ત કર્યો. પૂજ્યપાદ બાપજી મહારાજ અને પૂ. કરીને રાજમહેલમાં લઈ ગયા હતા. ઉપદેશ સાંભળ્યો અને
ગુરુદેવશ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજની સેવાવિનંતી કરી કે આવા રણપ્રદેશમાં નિઃસહાય વિચારીને મને
વૈયાવચ્ચ માટે તેઓશ્રી અમદાવાદ-વિદ્યાશાળામાં ઠીક ઠીક કલંકિત ન કરશો. વળતાં સહાયનો ઉપયોગ કરશો.
સમય રહ્યા. અને જ્ઞાન અને તપમાં વિકાસ સાધતા રહ્યા. અધિકારીઓને પણ સૂચના આપી, પરંતુ સંયમના ખપી
તેઓશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે સં. ૨૦૧૯ના માગશર સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઇલનો ઉગ્ર વિહાર કરી,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org