SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ વિશ્વ અજાયબી : ધર્મને ભૌગોલિક બંધન હોતાં નથી, હોઈ શકે જ નહીં. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. શ્રાવકસંઘ જો કે આ વ્રતોનાં એનાં સ્વરૂપ સામાન્યતઃ સર્વવ્યાપી અને સચરાચર હોય છે. યથાશક્તિ પાલન કરે છે, જે અણુવ્રતોથી ખ્યાત છે. આ પાંચ એટલે કોઈ ખાસ કે ચોક્કસ પ્રદેશના સંદર્ભમાં ધર્મનો અલગ મહાવ્રતમાં એક છે અપરિગ્રહ. જૈન આગમ ગ્રંથો તો રીતે વિચાર કરવો મુશ્કેલ છે. પરંતુ કોઈ એક પ્રદેશમાંથી કે ભિક્ષુઓએ પુસ્તક પરિગ્રહણ રાખવો નહીં એમ સ્પષ્ટ સૂચવે વિસ્તારમાંથી હાથવગાં થતાં જ્ઞાપકના સંદર્ભમાં ધર્મના વત્તા- છે. પરંતુ ધર્મ-સાહિત્યની વૃદ્ધિ અને તેના વિકાસની સાથે ઓછા પ્રભાવ-પ્રસારની ચર્ચા અવશ્ય થઈ શકે. તેમ ભાષાના ભિક્ષુઓ માટે વિસ્તૃત સાહિત્ય સ્મૃતિબદ્ધ રાખવું મુશ્કેલ બનતું પરિપ્રેક્ષ્યમાં પણ ધર્મ-પ્રસાર-પ્રચારની ચર્ચા ઉપાદેયી નીવડી શકે. ગયું. એટલે સમયાંતરે જ્ઞાનના અનિવાર્ય સાધન તરીકે પુસ્તક | ગુજરાત એ ભારતનો ભૌગોલિક મર્યાદા સચવતો એક પરિગ્રહ જરૂરી કહો કે આવશ્યક થઈ પડ્યો. તેથી પુસ્તકો હવે ભૂખંડ છે. એટલે રાષ્ટ્રકક્ષાએ થતી ગતિવિધિ રાજ્યકક્ષાએ થાય ભિક્ષુઓ વાસ્તે અનિવાર્ય-આવશ્યક ગણાયાં. પરિણામે, જ્ઞાનના પણ ખરી અને ના પણ થાય. જો કે હકીકતમાં ગજરાતનાં પ્રત્યક્ષ સ્વરૂપ તરીકે પુસ્તક-પૂજા પ્રારંભાઈ અને કાર્તિક શુક્લ ઇતિહાસ અને સંસ્કૃતિ સ્થળ–સમયના પરિપેક્ષ્યમાં, ભારતના પર - પંચમી જ્ઞાનપંપની તરીકે ઊજવાવા લાગી. આથી દેરાસરોમાં ઇતિહાસ અને સંસ્કૃતિની લઇ આવત્તિ ગણી શકાય. અહીં પુસ્તકોને સ્થાન પ્રાપ્ત થતું ગયું, જે સંદર્ભે પુસ્તકાલયોનાં આપણે સાહિત્યિક જ્ઞાપકોના આધારે ગુજરાતનાં ઇતિહાસ અને આસ્તત્વ નિમાણ પામ્યા. જનધ વિકાસ અને અસ્તિત્વ નિર્માણ પામ્યાં. જૈનધર્મની પરિભાષામાં પુસ્તકાલય સંસ્કૃતિનાં (હવે પછી “ઇતિકૃતિ’ શબ્દ પ્રયોગ કર્યો છે.) શનિમહારથી સુખ્યાત થયાં. આલેખનમાં જૈનધર્મના શ્રમણોએ કરેલાં યોગદાનને આંશિક આપણે એથી અભિજ્ઞ છીએ કે તનમનના શુદ્ધિકરણ રીતે મૂલવવાનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. કાજે માનવજીવનમાં તીર્થનાં માહાસ્ય પ્રત્યેક ધર્મે સ્વીકાર્યા છે. પૂર્વકાલથી આપણા દેશમાં ધાર્મિક ક્ષેત્રે બે પરંપરા જીવન અનુયૂત ધાંધલ અને ધમાલથી દૂર લઈ જઈ વહેતી આવી છે : બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ આત્મશાંતિ પ્રાપ્ત કરાવનાર તીર્થયાત્રા એક અમોઘ ઔષધિ છે. પરંપરા દ્રાની આસપાસ વિકસી છે. ત્રણના એકાધિક અર્થ હા, જૈનધર્મમાં તીર્થયાત્રાનું મહત્ત્વ વધારે જોવું પ્રાપ્ત થાય છે. પ્રચલિત છે, પરંતુ ધર્મના સંદર્ભમાં અતિ-પ્રાર્થના અને આ ધર્મના ભિક્ષુસંઘે અને શ્રાવકસંઘે તીર્થોની જાળવણી અને યજ્ઞયાગાદિ કર્મ એમ બે અર્થ વધારે યોગ્ય છે. આથી જ નિર્માણમાં તથા નવરચનામાં ખૂબ જ ઉમદા ફાળો આપ્યો છે. બ્રાહ્મણધર્મમાં અનેક પ્રકારની સ્તુતિ અને પ્રાર્થના તેમ જ તીર્થોની નવરચનામાં એક બાબત નોંધપાત્ર છે કે મંદિરોના યજ્ઞયાગની વિવિધ વિધિનાં મહત્ત્વ વિશિષ્ટ સ્વરૂપે જોવાં પ્રાપ્ત જીર્ણોદ્ધાર અને નવી મૂર્તિઓની પ્રતિષ્ઠા જૈનોએ માત્ર થાય છે. શ્રમણ પરંપરાનો વિકાસ સક્ષમાંથી થયો છે. સમનો ધર્મભાવનાથી કરી છે, જેમાં પુરાવશેષીય દૃષ્ટિની અપેક્ષા રહેલી એક અર્થ થાય છે સરખું-સમાન. શ્રમણ ધર્મોમાં આથી જ કોઈ નથી. નવી પ્રતિમાની પ્રતિષ્ઠા સમયે અગાઉની મૂર્તિ અપુજ ઊંચનીચના ભેદ હોતા નથી, જાતિ, રંગ, લિંગના તથાકથિત રાખી ના શકાય તેથી તેનો સંગ્રહ જોવા મળતો નથી, છતાંય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સહુને સરખું સ્થાન હોય છે. તથિની કાર છે. તે તીર્થની નવરચના દ્વારા ધર્મના સાતત્યને જાળવી રાખવાનો શ્રમણ ધર્મોમાં બે પરંપરા મુખ્ય છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. અને તે તેમનો પ્રયાસ સાચે જ પ્રશસ્ય છે. તે શ્રમણ ધર્મોમાં પણ સંકુચિત અનેક વિચારસરણી વિદ્યમાન છે તીર્થોની નવરચના સાથોસાથ જૈનસમાજનો અન્ય ઉમદા જો કે બ્રાહ્મણ ધર્મના સંખ્યાતીત સંપ્રદાયના ભક્તોએ ઊંચ- અને સવિશેષ અગત્યનો ફાળો છે પુસ્તકસંગ્રહનો અને એની નીચના ભેદભાવને અનુમતિ બક્ષી નથી. કેટલાય સંપ્રદાય આ યથાયોગ્ય જાળવણીનો. માત્ર પુસ્તક-સંગ્રહ કરવો એટલું જ બાબતે ઉજાગર છે જ. અનુકાલમાં ભ્રામક વાતો દ્વારા કેટલાક પૂરતું નથી. વાંસોવાંસ તેનાં જતન જાળવણી કરવી એટલાં જ સંપ્રદાયમાં ભેદભાવ જોવા મળશે, જે ઇતિહાસી હકીકત નથી. જરૂરી છે. અહીં ધ્યાનાર્ય બાબત એ છે કે માત્ર જૈનધર્મના જૈનધર્મમાં ત્યાગીવર્ગ ભિક્ષસંઘ તરીકે ઓળખાય છે અને ગ્રંથોનાં આ પુસ્તકાલયો નથી. અતિ વિરલ અને અપ્રાપ્ય એવા , ગૃહસ્થવર્ગ શ્રાવકસંઘ તરીકે સુખ્યાત છે. શ્રાવકસંઘની તુલનામાં ઘણા જૈનેતર ગ્રંથ-હસ્તપ્રત ઇત્યાદિથી આજેય આ પુસ્તકાલયો ભિક્ષુસંઘને કેટલાક વિશેષ નિયમોનાં કડક પાલન કરવાનાં હોય સમૃદ્ધ છે અને સમૃદ્ધ છે અને તેથી જ જૈન જ્ઞાનભંડારો વિદ્વાનોના ઉપયોગ છે. આમાં પાંચ મહાવ્રત મુખ્ય છે : અહિંસા, સત્ય, અસ્તેય, વાસ્તનાં સર્વસામાન્ય ગ્રંથાલયો તરીકે તેનું કાઠું ઊપસી આવેલું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy