SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૬૯ ખેંચે તેવી હોય છે. સૌ પ્રથમ તો કોઈ પણ શ્રમણ શ્રમણી તે થતાં જ તેમને યોગ્ય જાણી બાલ્યકાળમાં વાચનાચાર્યની પોતાના ગુરુ કે ગુરણી પાસે જ અધ્યયન કરે છે. આમ છતાં પદવી આપે છે. આ રીતે પોતે અન્ય સર્વે સાધુઓ કરતાં વયમાં ક્યારેક કોઈક સંયોગોમાં વધુ કે અન્ય પરંપરા સંબંધી અધ્યયન અને ચારિત્રપર્યાયમાં નાના હોવા છતાં અન્ય સર્વેને આગમોનો કરવું હોય તો જૈન સમાજ તેમના અધ્યનની સંપૂર્ણ જવાબદારી અભ્યાસ કરાવવા સમર્થ બને છે અને વયમાં અને નિભાવે છે. સામાન્ય રીતે જૈન શ્રમણ-શ્રમણી ધન સંપત્તિ ચારિત્રપર્યાયમાં મોટા સર્વ તેમનો વિનય કરે છે. રાખતાં નથી, કારણ કે તેઓએ ગ્રહણ કરેલાં પાંચ મહાવ્રતોમાં આવા મહાજ્ઞાની વજસ્વામીનો પ્રભાવ તે સમયે પાંચમા પરિગ્રહ વિરમણ વ્રતમાં કોઈ પણ અનાવશ્યક ચીજ- વિદ્યમાન સર્વ ક્ષેત્રોમાં હતો અને સૌ કોઈ તેમની અગાધ વસ્તુનો સંગ્રહ કરવાનો નિષેધ છે. તેથી ઘરબારનો ત્યાગ કરેલ શક્તિઓ જોઈ આશ્ચર્ય પામતાં હતાં. સંન્યાસીને અર્થાત્ શ્રમણ-શ્રમણીઓને ધન સંપત્તિ રાખવાની આવા ઘણા વિદ્વાન આચાર્ય ભગવંતોનાં જીવનચરિત્ર હોતી નથી. આમ છતાં દ્રવ્યના અભાવે તેમનાં કોઈ પણ કાર્ય કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પણ એ અટકતાં નથી, કારણ કે સમગ્ર શ્રમણ સંસ્થાના યોગક્ષેમનું વહન પ્રકારના વિદ્વાન આચાર્ય ભગવંતોની પરંપરા અસ્મલિત ચાલુ કરનાર શ્રાવકસમાજ છે અને ક્યારેક તો જૈનેતર સમાજ પણ તેમાં પોતાની રીતે યોગદાન આપતા હોય છે. આ શિક્ષણની રહી છે. તેમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ મૌખિક આગમ પરંપરાના પ્રાયઃ છેલ્લા આચાર્ય હતા. તે કાળ સુધીમાં પ્રભુ વ્યવસ્થા દ્વારા છેલ્લા ઘણા સૈકાઓથી ઘણા ઘણા શ્રમણો શિક્ષણ મહાવીરસ્વામીએ નિરૂપેલા આગમોમાં ઘણા લુપ્ત થઈ ગયેલ મેળવી મહાન આચાર્ય બન્યા છે. અને જે હતા તેમાં પણ શંકાસ્પદ સ્થાનો ઘણાં હતાં અને શ્રી આ પ્રકારના આચાર્યોની પરંપરામાં ઘણા આચાર્ય દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ મહારાજને લાગ્યું કે હવે જો આ કંઠસ્થ ભગવંતો થઈ ગયા છે પરંતુ અહીં ફક્ત મર્યાદિત પૃષ્ઠોમાં તેનું આગમોને લિપિબદ્ધ કરવામાં નહીં આવે તો હવે પછીના નિરૂપણ કરવાનું હોવાથી દરેકનો સમાવેશ શક્ય નથી, તો કાળમાં તે પણ લુપ્ત થઈ જશે એટલે તેઓએ એક મહાન કેટલાક આચાર્ય ભગવંતો મહત્ત્વપૂર્ણ હોવા છતાં કાળની ક્રાન્તિકારી પગલું ભર્યું અને સમગ્ર ભારતમાં તે કાળે વિદ્યમાન ગર્તામાં તેમનું નામ નામશેષ થઈ ગયું હોવાથી તેમની વિશેષ પ્રાયઃ સર્વ આચાર્ય ભગવંતોને નિમંત્રણ મોકલી વલ્લભીપુરમાં હકીકતો ઐતિહાસિક દૃષ્ટિએ પ્રાપ્ત ન હોવાથી આપવી શક્ય ૫૦૦ આચાર્યોનું એક સંમેલન ભર્યું અને સૌને સમજાવી સૌને નથી તેથી આ લેખમાં ગણ્યાગાંઠ્યા બહુ જ અલ્પસંખ્યક જે કાંઈ શ્રુતજ્ઞાન કંઠસ્થ હતું તેને પુસ્તકારૂઢ કરાવવાનું ભગીરથ શ્રમણોની યશોગાથાનું ગુણગાન કરવામાં આવશે. તે પરંપરામાં તથા ક્રાન્તિકારી કાર્ય કર્યું, જેના પરિણામે ક્ષતવિક્ષત અવસ્થામાં સૌપ્રથમ સ્મરણ કરીએ આર્ય વજસ્વામીનું. આર્ય વજસ્વામી પણ જેટલું બચ્યું હતું તેટલું શ્રુતજ્ઞાન આપણા સુધી પહોંચ્યું છે. જૈન પરંપરામાં થયેલ સૌથી વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષ છે. અત્યારે ઉપલબ્ધ આ અલ્પ જૈન ગ્રંથો પણ આપણને તેઓએ માત્ર છ મહિનાની બાળ વયમાં જ માતાને ઉદ્વેગ આશ્ચર્યચકિત કરે તેવું તત્ત્વજ્ઞાન આપે છે. આજના વિજ્ઞાનની ઉત્પન્ન કરી પોતે પોતાના પિતા મુનિનું સાંનિધ્ય પ્રાપ્ત કરે છે ઘણી ખરી વાતો આ આગમોમાં વિકીર્ણ સ્વરૂપે વેરવિખેર અને પિતા મુનિ તથા તેમના ગુરુજી માત્ર છ મહિનાના બાળક વજને પાલન પોષણ માટે શ્રાવક-શ્રાવિકાને સોપે છે અને ત્યાં અવસ્થામાં પ્રાપ્ત થાય છે અને એ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણા એ પૂર્વજો ઉપર આપણને અહોભાવ પેદા આવતાં જતાં શ્રમણીઓ અર્થાત્ સાધ્વીજીઓ દ્વારા કરાતા સ્વાધ્યાયના શબ્દો સાંભળી સાંભળી સાડા ત્રણ વર્ષની ઉંમરમાં થયા વગર રહેતો નથી. તેઓ અગિયાર અંગના જ્ઞાતા બને છે. ત્યારપછી યોગ્ય ઉંમરમાં ત્યાર પછી આવો જ વિશ્વવ્યાપી પ્રભાવ ધરાવનાર એક આર્ય ધનગિરિ મહારાજ તથા આર્ય મહાગિરિ મહારાજ તેમને બીજા આચાર્ય આવે છે, જેમનું નામ જૈન-જૈનેતર સૌ ભાવપૂર્વક પ્રવજ્યા આપે છે પરંતુ ત્યાર પછી તેઓ પોતે અગિયાર અંગના લે છે. એ છે ૧૪૪૪ ગ્રંથોના રચયિતા યાકિની મહત્તરાસુનું જ્ઞાતા હોવા છતાં પોતાના ગુરજીને પોતાના જ્ઞાન અંગે કાંઈ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી વાત કરતા નથી. આ છે જૈનશાસનનો વિનય ગુણ. ગુરજીને મહારાજે ઘણા ગ્રંથોની રચના કરી છે, પરંતુ જૈન-જૈનેતરો સૌમાં પ્રસંગવશ આકસ્મિક જ શિષ્યના જ્ઞાનની જાણ થાય છે અને તેમને અમર બનાવનાર ગ્રંથો છે “યોગદૃષ્ટિસમુચ્ચય', Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy