________________
પપ૮
વિશ્વ અજાયબી : અપરોક્ષાનુભૂતિને પણ પ્રજ્ઞા-પ્રાપ્તિના સ્ત્રોત તરીકે માન્ય રાખે પ્રકાર છે ૧ મતિ, ૨. શ્રુત, ૩. અવધિ, ૪. મન:પર્યાય અને છે. આથી અહીં તત્ત્વજ્ઞાનને દર્શનના નામથી ઓળખવામાં આવે છે. કેવળ. આમાંના પ્રથમ ચાર ક્ષાયોપથમિક છે, જ્યારે કર્મનો
સંપૂર્ણ ક્ષય થતાં પ્રગટે તે કેવળજ્ઞાન ક્ષાયિક છે. સત્યનાં દર્શનની પ્રસ્તુત ગ્રંથ “શ્રમણસૂત્ર'ના આધારે જૈનદર્શનનાં તત્ત્વ
અભિવ્યક્તિ અને અન્ય માનસ સંક્રમણ અર્થે નેશ્વર મહાવીરઅને જ્ઞાનના સિદ્ધાન્તોનો સમાધાન-સિદ્ધિ તરીકે વિચાર કરતાં
વર્ધમાનસ્વામીએ જે વિચારપદ્ધતિ રજૂ કરી તે અનેકાન્ત અથવા નીચેની બાબત સ્પષ્ટ રહેશે.
સ્યાદ્વાદ નામે ઓળખાય છે. મહાવીરની સત્યપ્રકાશન શૈલીનું
બીજું નામ અનેકાંતવાદ છે. | ‘તત્ત્વાર્થસૂત્રનામના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે જીવઅજીવ, બંધ, પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા અને
આ સંદર્ભે ગાંધીજીના ખભા ઉપર બેઠેલા વિનોબાજી મોક્ષ—આ નવ પદાર્થોને તત્ત્વ કહેવાય છે. આમાંનું જીવતત્ત્વ
સત્યશોધનમાં શી રીતે એક ડગલું આગળ માંડે છે તે જાણવું એ જ આત્મતત્ત્વ. આત્મતત્ત્વ અમૂર્ત હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી રસપ્રદ બની જાય છે. તેઓ તેમના ૨૫-૧૨-૧૯૪૭ના પત્રમાં તે પરિણામી નિત્ય છે. કર્મબંધનું મૂળ કારણ રાગ-દ્વેષ આદિ લેખ કષાય-કલેશ છે. આ કર્મબંધ સંસારમાં પરિભ્રમણનું કારણ છે “મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને માટે મોક્ષાર્થી ક્યાંય પણ, લેશમાત્ર રાગ ન કરે; પૂર્ણ પૂરેપૂરી કબૂલ છે. એ આજ્ઞા છે “સત્યગ્રાહી બનો.” વીતરાગતા પ્રાપ્ત થતાં એ ભવ્ય આત્મા સંસારસાગરને પાર અનેકાન્તનું આ જ હાર્દ છે. પામે છે.
| વિનોબાજી સ્પષ્ટીકરણ કરતાં લખે છે “દરેક માનવ સાચી સિદ્ધિ અને આખરી સમાધાન તે છે નિર્વાણ. જ્યાં પાસે એનું સત્ય હોય છે. અને તેથી માનવ-જન્મ સાર્થક થતો નથી દુઃખ, નથી પીડા, નથી બાધા, નથી જન્મ, નથી મરણ, હોય છે, આમ તમામ ધર્મોમાં, તમામ પંથોમાં અને તમામ છતાં ત્યાં છે માત્ર જ્ઞાન, માત્ર આનંદ, માત્ર વીર્ય, માત્ર દર્શન માનવામાં જે સત્યનો અંશ છે તેને ગ્રહણ કરવો જોઈએ. ત્યાં છે માત્ર અમૂર્ત નિરાકાર અસ્તિત્વ-સત્તા માત્ર [૬૨] ભગવાન મહાવીરનો આ ઉપદેશ છે.” નિર્વાણ, અબાધા, સિદ્ધિ વિગેરે નામ અંતિમ સ્થિતિમાં છે, જેને
“શ્રમણ સૂત્ર' વિષેનું ઉપર્યુક્ત વિવેચન અનેકાન્ત દૃષ્ટિથી પ્રાપ્ત કરવા મહર્ષિઓ સાધના કરે છે.
લખાયું છે. આ દૃષ્ટિ એટલે તેમાં પ્રગટતી આત્મદર્શનની જ્યોત - તત્ત્વ વિચાર પછી જ્ઞાન વિચાર કરીએ તો તેના પાંચ વડે લેખકની આત્મજ્યોત ઝળહળતી રહે.
વૈરાગ્યકથા નં.-૩
'પરસ્ત્રી પ્રણયની પાપવાસના મારું નામ પ્રિયદર્શન અને શ્રેષ્ઠિ પૂર્ણભદ્રની હું દીકરી. મને વિપદામાંથી પરોપકાર બુદ્ધિથી બચાવનાર ચંદનદાસ શ્રેષ્ઠિના સુપુત્ર સાગરચંદ્ર સાથે પિતાશ્રીએ પરણાવી. સુખેથી દિવસો વીતી રહ્યા હતા તે મધ્યે મારા
પતિના મિત્ર અશોકદત્તે મારા ઉપર દૃષ્ટિ બગાડતાં કામયાચના એકાંતમાં કરી. વાત સાંભળતાં જ સ્તબ્ધ બનેલી મેં તરત જ પ્રતિકારી ભાષાથી તેનું અપમાન કર્યું. ઘુંઘવાયેલા તેણે મારા પતિને જ એકાંતમાં મારા ચારિત્ર વિષે શંકિત બનાવી દીધા, તે પછી મિત્રભેદ ન થાય તેવા શુભભાવથી મેં અશોકદત્તની કામવાસના
કથા પતિ પાસે ગુપ્ત રાખી તથા મારા ગુણીયલ પતિએ પણ મારા વિરુદ્ધ કોઈ વર્તન ન કર્યું. પણ અશોકદત્ત ઉપજાવેલ શંકાના કારણે મારા પતિદેવ જીવનભર મારાથી નારાજ રહ્યા અને અમારા બેઉના સ્નેહ સંબંધ સદાય માટે સૂકાઈ ગયા. તેમનું મન સંસારી અસારતાથી વૈરાગ્યવાસિત બની ગયું પણ સંસાર બગડી ગયો. હું ચિંતા કરતી રહી ગઈ કે ન જાણે કેટલીય સન્નારીઓ મારી જેમ કાવાદાવાનો ભોગ બની હશે. ધર્મના શરણાર્થીને મારી જેમ જ દુઃખગર્ભિત વૈરાગ્ય થતાં હશે, તેમાં શંકા ન કરવી.
(સાક્ષી—-પ્રિયદર્શના)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org