________________
૩૫૮
વિશ્વ અજાયબી :
ફિક “સરાક-સમાજઉદ્ધારક : પૂ. આચાર્યદેવ શ્રી અપાઈ. ફલોધિમાં સં. ૧૯૮૮માં આચાર્યપદે, સં. ૨૦૧૬માં યશોભદ્રસાગરસૂરીશ્વરજી
સ્વર્ગારોહણ. જન્મ કપડવંજમાં. સંસારી નામ મુકુંદભાઈ વાડીલાલ = “ખાખી મહાત્મા’ : પૂ. આ. શ્રી પરીખ. માતા જીવકોરબહેન. સંસારી સુખોને લાત મારીને
વિજયમંગળપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ.આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સં.
પિતા સુશ્રાવક ઊજમશીભાઈ હિમજીભાઈ, માતા ૧૯૯૬માં દીક્ષા, તે જ વર્ષે પૂ. આગમોદ્ધારકશ્રીના હસ્તે સંતોકબહેનને ત્યાં વિ સં. ૧૯૫૧માં જન્મ. બાળપણના પાલિતાણામાં વડી દીક્ષા. સં. ૨૦૪૭માં બડૌદ (માલવા)માં
મણિલાલ, સં. ૧૯૭૩માં જાતે જ સાધુવેશ પરિધાન કરેલો. આચાર્યપદ, પૂજ્યશ્રીના કુટુંબમાંથી ૩૨ જેટલી દીક્ષાઓ થઈ
પછી પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ પાસે છે. બિહાર-બંગાળના “સરાક” (“શ્રાવકનો અપભ્રંશ) સમાજના
વિધિપૂર્વક પ્રવ્રજ્યા સ્વીકારી, મુનિરાજ શ્રી મંગલવિજયજી ઉદ્ધાર માટે ઝઝૂમવાથી ‘સરાક-સમાજ ઉદ્ધારક તરીકે મહારાજ તરીકે ઘોષિત થયા. ભાભરમાં પહેલે માળેથી ઓળખાયા.
પટકાયેલા શેઠ પર પોતાનો રજોહરણ ત્રણ વખત ફેરવીને બેઠા [ રેવતગિરિતીર્થ જીણોદ્ધારક' પૂ. આચાર્યપ્રવર કર્યા! એક શેઠના નવપરિણીત પુત્રને સર્પદંશ વખતે તેના શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી
કાનમાં ભક્તામરની ગાથા કહેતાં ઝેર ઊતરી ગયેલું! સંયમબળે જન્મ વાંકાનેરમાં સં. ૧૯૩૦માં, દશા શ્રીમાળી જ્ઞાતિના
આવા ચમત્કારો કરીને પોતે તો મૌન જ રહેતા. સં. ૧૯૯૨માં ફૂલચંદ નેણસી પારેખને ત્યાં, માતા ચોથીબહેન. પૂ. મુનિરાજ
પંન્યાસપદવી તો સ્વીકારી પરંતુ ગુજ.-રાજ.ના શ્રીસંઘોના શ્રી કાંતિવિજયજી મહારાજે સં. ૧૯૫૦માં દીક્ષા આપી ‘મુનિ
આગ્રહ છતાં આચાર્યપદનો ઇન્કાર કર્યો તેથી “ખાખી મહાત્મા’ ભાવવિજયજી' નામ આપ્યું. ત્યારપછી પૂ. પ્રતાપવિજયજી
કહેવાયા. સં. ૨૦૩૦માં આચાર્યપદ સ્વીકારવું પડ્યું. સંવત મહારાજના વરદ હસ્તે ધામધૂમથી વડી દીક્ષા થતાં તેમના
૨૦૪૨માં સ્વર્ગવાસ. શિષ્યરૂપે મુનિશ્રી નીતિવિજયજી નામ ઘોષિત થયું. સંવત UિT “મરધરકેસરી', “મીઠા મહારાજ' : પૂ.આ. ૧૯૫૯-૧૯૬૦માં અમદાવાદના જ્ઞાનભંડારના ઉદ્ધાર માટે
શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અગ્રગણ્ય શ્રાવકોને પ્રેરણા આપી. સં. ૧૯૭૪માં ઊંઝામાં અને
મારવાડના પાલી જિ.માં જોજાવર ગામે વીસા ઓસવાલ સં. ૧૯૭૭માં પાલિતાણા “સેવાસમાજ' સંસ્થાની સ્થાપના ખીમરાજ શેઠને ત્યાં માતા પાબુબાઈની કુખે સં. ૧૯૭૦માં કરાવી. સં. ૧૯૭૬માં આચાર્યપદ પ્રાપ્ત. રેવતગિરિ (ગિરનાર)
જન્મ. “મને કંઠમાળ મટશે તો દીક્ષા લઈશ’ એ પ્રતિજ્ઞા પાળી. તીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય સં. ૧૯૭૮માં વેરાવળ પધારતાં સં. ૧૯૮૯માં દીક્ષા-વડી દીક્ષા ધારણ કરી. પૂજ્યપાદ શ્રી આરંભ્ય. ૧૯૮૫માં ખૂબ શાનદાર પ્રતિષ્ઠા-મહોત્સવ
હીરવિજયસૂરિજી મહારાજ પછી ૪૦૦ વર્ષના ઇતિહાસમાં ઊજવાયો. ચિત્તોડમાં ૭ મજલાવાળો જૈન કીર્તિસ્તંભ,
સફળતાથી, સૂઝપૂર્વક, શાસ્ત્રવિધિથી પ્રતિષ્ઠા કરાવવામાં મોખરે આજુબાજુનાં નાનાં-મોટાં શિલ્પકામવાળાં જૈનમંદિરોનો સં.
રહ્યા. પ્રકૃતિપ્રેમી-જંગલમાં મંગલ' કરતા હોવાથી “મીઠા ૧૯૯૫માં જીર્ણોદ્ધાર આરંભ્યો.. સંવત ૧૯૯૮માં મહારાજ તરીકે અને અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે પ્રખ્યાત, એકલિંગજીમાં સમાધિપૂર્વક સ્વર્ગગમન થતાં ઉદયપુરમાં સં. ૨૦૨૯મી શિવગંજ મુકામે કાળધર્મ પામ્યા. અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.
પર “ગોલવાડ કેસરી’ : પર “ધર્મધુરંધર', 'જિનાગમ રહસ્યવેદી' :
પૂ. આ.શ્રી વિજયપઘ્રસૂરીશ્વરજી મહારાજ પૂ.આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ
રાજ.ના સિરોહી જિ.ના વીરવાડા ગામે સં. ૧૯૮૮માં મારવાડના ‘થાવલા' જિ. જાલોરમાં ઓસવાલ વંશમાં હોય
સોલંકી ગોત્રમાં વીસા પોરવાડ જ્ઞાતિમાં હંસરાજજી
તો એવા સાનિય 25 અચલાજી-ભૂરીબાઈ દંપતીને ત્યાં પુત્રરત્ન પ્રાપ્ત થયેલ તે લક્ષ્મીબાઈને ત્યાં જન્મ. ત્રેવીસમા વર્ષે પૂ.આ. શ્રી હુકમાજી સં. ૧૯૫૮માં ગુરુમહારાજ આ. શ્રી
વિજયજિનેન્દ્રસૂરિજીના હસ્તે વીરવાડામાં પ્રવજ્યા અંગીકાર વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના હસ્તે દાહોદમાં દીક્ષા કરી.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jainelibrary.one