SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૬૩૫ વિષયોનો ત્યાગ.... સંયમનો શગ એ જ સાચો માર્ગ લેખક : દક્ષિણ કેસરી આ.દે.શ્રી સ્થૂલભદ્રસૂરિ પટ્ટાલંકાર પૂ.આ.શ્રી વિજય કલ્પયશસૂરીશ્વરજી મ. (પૂ. લબ્ધિસૂરિ સમુદાય) શ્રી ચતુર્વિધ સંઘમાં પૂ. શ્રમણ-શ્રમણીઓએ આજસુધીમાં જૈનધર્મની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી વિશ્વ પ્રાંગણમાં પ્રસરાવી છે. સંસારના વાસનાબદ્ધ જીવોને જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમારાધનાનો રૂડો માર્ગ દર્શાઈ આપી ન મહાવીર પ્રભુએ યુગ પ્રમાણે અલ્પ પરિવર્તન લાવી આપણને ખરેખર તો કૃતકૃત્ય બનાવ્યા છે. પ્રભુએ સ્થાપિત કરેલા શ્રી સંઘમાં શિરમુકુટસમા ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા અગિયાર ગણધરો અને હજારો બ્રાહ્મણો નિર્મળ ચારિત્રદર્શનના આરાધક બની જૈન શાસનના સુચારૂ સ્થંભો બની રહ્યાં. મેઘકુમાર, નંદીષેણ, અભયકુમાર, પ્રસન્નચંદ્ર જેવા હજારો ક્ષત્રિયકુમારો મુનિધર્મમાં મહાલતા શાસનના સાચા ઘરેણા જેવા અણમોલ રત્નો બન્યા અને અસંખ્ય સમકિતધારી શ્રાવકો પણ હતા. મધ્યકાલીન સમયમાં એક સમયે શુદ્ધસંયમના પાલનમાં કેટલીક અશુદ્ધિઓને દૂર કરી મૂળમાર્ગની આરાધના શરૂ કરવામાં કેટલાંક સંતરત્નોએ ઘણો પુરુષાર્થ કર્યો જેઓ ક્રિયાદ્ધારકો કહેવાયા---એ સૌ મહાત્માઓને કોટિશ વંદનાઓ. ---સંપાદક જ્ઞાની ભગવંતો કહે છે કે દીક્ષા લેનારને ધન્યવાદ છે. દીક્ષા એ જિનશાસનનો પ્રાણ છે. જો એ ન હોય દીક્ષા પાળનારને ધન્યવાદ છે. દીક્ષા અપાવનારને ધન્ય છે. તેઓ પ્રાણ વિનાના દેહ જેવું છે. એટલું જ નહીં દીક્ષા જોનાર અને અનુમોદના કરનારને પણ વિરાગ ભાવ વિના દીક્ષા ઉદયમાં આવતી નથી. દીક્ષા ધન્યવાદ છે અને ધન્યાત્માઓવડે દીક્ષાનું પરિપાલન કરાય છે. ખાવાના ખેલ નથી. એ મીણના દાંતે લોહ ચણા ચાવવા જેવી આ બધા મહાપુણ્યશાલી છે. કે જેમને આવા સંયોગો છે. એ જ રીતે તલવારની ધાર પર ચાલવા જેવી છે. પ્રાપ્ત થયા છે. રણયુદ્ધમાં શૂરવીર જ જઈ શકે. દીક્ષા પણ વિરાગી ભવ પરંપરાનો ખાત્મો બોલાવવાનો મહાન અવસર આ શૂરવીર જ લઈ શકે. માનવ-જન્મમાં જ પ્રાપ્ત થાય છે. દુનિયામાં પણ કમાણી વીરનો મારગ શૂરાનો, નહીં કાયરનું કામ. કરવાનો અવસર ચૂકી જાય, દુકાન ન માંડે, પુરુષાર્થ ન કરે તે મૂરખની પંક્તિમાં ગણાય તેમ દીક્ષા ચારિત્ર જીવન એ વિરાગ ભાવ એ આત્માનો ગુણ છે. વિરાગ ભાવ દુર્ગુણ અહિંસક ભાવ દ્વારા, આરાધના દ્વારા આત્મિક ઉત્થાનનો શ્રેષ્ઠતમ માર્ગ છે. વિરાગભાવથી વીતરાગી બનાય છે. વિરાગ ભાવ જિનશાસનરૂપ નગરમાં પ્રવેશ માટેનું દ્વાર છે, સર્ટિફીકેટ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy