________________
વિશ્વ અજાયબી : ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં થઈ પંજાબમાં ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની પાંચ વર્ષ વિચર્યા. ત્યાર બાદ પાછા ગુજરાતમાં, અમદાવાદ, સ્થાપના થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ સુરત, રાધનપુર, મહેસાણા, પાલિતાણા આદિ સ્થળોએ પૂજ્યશ્રીની પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય થયો છે બરાબર એ ચાતુર્માસ કર્યા. સમગ્ર જૈન સમાજ પર પૂજ્યશ્રીનો ખૂબ જ તેમની અક્ષરકીર્તિનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. તેઓશ્રીએ પોતાના પ્રભાવ હતો.
સમુદાયના ઉત્તરાધિકારી આ. શ્રી વલ્લભસૂરીજી તથા આ.શ્રી તેઓશ્રી પંજાબી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, સંસ્કૃત કમલસૂરિજીને બનાવ્યા. જેથી તેઓની શિષ્ય પરંપરામાં આદિ ભાષા ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હતા. તેથી અનેક
“આત્મવલ્લભજી” અને “આત્મકમલ’ શાખા નીકળી. ગ્રંથોના અધ્યયન ઉપરાંત ધર્મશાસ્ત્રોની ચર્ચા કરતા. મહાન
વચનસિદ્ધ વિભૂતિ ગ્રંથોની રચના એ પણ તેમના સાધુજીવનનું ભગીરથ કાર્ય હતું.
પૂ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર્ય પૂ. આત્મારામજી મહારાજ વિદ્વાન હતા તે સાથે વિનયશીલ પણ હતા. જેટલા લોકપ્રિય અને સમ્માનનીય હતા તેટલા
જન્મ : સં. ૧૯૦૮ : પડવા ગામ (ભાવનગર). લોકચાહક અને લોકાદર ધરાવનાર પણ હતા. આ ગુણો વિશે
દીક્ષા : સં. ૧૯૩૫ અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ : તેમની આસપાસ અનેક પ્રસંગો નોંધાયા છે, જેની સુવાસ ઘણા
સં. ૧૯૫૭ (પાટણ). સ્વર્ગવાસ : સં. ૧૯૭૫ (ખંભાત). લાંબા સમય સુધી જૈન શાસનમાં ફેલાતી રહેશે. પંજાબમાં જૈન, પૂજ્ય ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ હિન્દુ, મુસલમાન, શીખ ધર્મો વચ્ચે ચાલતી વિસંવાદિતાને સમાં હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. તેઓશ્રી ભાવનગર પાસેના મિટાવી શક્યા; ચારે ધર્મીઓ વચ્ચે સુમેળ અને સહકારની બાડી-પડવાના વતની હતા. ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. ભાવના સ્થાપી શક્યા અને પરિણામે એમના ભક્તજનોમાં માત્ર મુનિવર શ્રી થોભણવિજયજી મહારાજના પરિચયથી જૈનો જ નહોતા, પરંતુ શીખ અને મુસલમાનો પણ તેમના ચુસ્ત વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાને થોડો સમય થયો હતો, અનુયાયીઓ બન્યા હતા. તે જમાનાના ધર્મઝનૂની માનસ છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા માટે ગયા, પરંતુ ધરાવતા લોકોમાં આવો એખલાસ સ્થપાય એ નાનીસૂની સિદ્ધિ સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા લઈ આવ્યા. તેમના નથી.
માતુશ્રીએ કહ્યું કે, “તું મારે એકનો એક પુત્ર છે. મારી સંભાળ સાઠ વર્ષના આયુષ્યમાં તેઓશ્રીએ અનેક ભગીરથ
કોણ લે? તારે પુત્ર થાય પછી દીક્ષા લેવી હોય તો ખુશીથી કાર્યો કર્યા. લોકોમાં ધર્મ પ્રત્યેની અદ્ભુત જાગૃતી આણી.
લેજે.” વીરજીભાઈએ માતાની આ વાત કબૂલ રાખી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક સમાજોપયોગી કાર્યોની
એક વખત વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને ઘી પ્રવૃત્તિઓની રચના કરી. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર આપ્યા કુટુંબ, સંસ્થા કે સંઘના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં કે, “વીરજી! તારી વહુએ દીકરાને જન્મ આપ્યો છે.” બસ, આ નિરાકરણ કર્યો. એ મહામના સાધુશ્રેષ્ઠ સં. ૧૯૫૩ના સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પેલા બ્રાહ્મણને આપી ચાતુર્માસ માટે ગુજરાનવાલા (હાલ પાકિસ્તાનમાં) તરફ વિહાર દીધાં અને કહ્યું કે, “મારી માતાને કહેજો કે વીરજી દીક્ષા લેવા કરતા હતા ત્યાં તેમની તબિયત બગડી. ઉગ્ર વિહાર થઈ શક્યો ગયો.” આ સમાચાર મળતાં માતાને પણ ખાતરી થઈ કે હવે નહીં. હાંફ ચડવા લાગ્યો. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ વીરજી પાછો નહીં આવે. વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા. ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ અંબાલામાં પૂ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી અને ચડ્યો. તેઓશ્રી ઊઠીને આસન ઉપર બેઠા. શિષ્યમંડળ દોડી પોતાના શિષ્ય જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર ‘અહ, અહંનું, વીરવિજયજી જ્ઞાન-ધ્યાનમાં લાગી ગયા. તેઓશ્રી વ્યાખ્યાન અહમ્' એમ મંત્રોચ્ચાર કર્યો અને બોલ્યા, “લો ભાઈ, અબ સરસ આપતા. ઉપરાંત અચ્છા કવિ, ગાયક અને સમર્થ મુનિવર્ય હમ ચલતે હૈ સબ કો ખમાતે હૈં.” અને તેઓશ્રીના પણ હતા. શુદ્ધ ચારિત્રપાલનના પ્રભાવે તેઓશ્રીના જીવનમાં ભવ્યાત્માએ નશ્વરદેહ છોડી દીધો. પૂજ્યશ્રીના કાળધર્મ ચમત્કાર જેવા અનેક-પ્રસંગો બનેલા. તેઓશ્રી વચનસિદ્ધ પણ પામ્યાના સમાચાર જોતજોતામાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ હતા. તે વિશેના એક-બે પ્રસંગો નોંધપાત્ર છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org