________________
૨૧૦
વિશ્વ અજાયબી :
ઋષભદેવનું વ્યક્તિત્વ ધર્મને પ્રેરક વીતરાગી, આદર્શરૂપ, સમત્વયુક્ત અહિંસા તથા નિર્વેરપણાની ભાવનાથી યુક્ત છે, જે વિશેષ કરીને આચાર્ય હેમચન્દ્રાચાર્યજીએ વિભિન્ન સ્તોત્રો દ્વારા વ્યક્ત કર્યું છે.
જૈનધર્મ એ વિશ્વવ્યાપી માનવધર્મ છે. તેના પાયામાં અહિંસા, કરુણા, દયા, સંયમ, સમતા અને શુદ્ધ ચારિત્ર્ય જેવી મજબૂત અને સુવર્ણની ઈંટો ગોઠવાયેલી છે, જેનું નક્કર ચણતર ભાષભદેવના શુદ્ધ ચારિત્ર્ય દ્વારા જ શક્ય બને.
સૂચિત લેખમાળાનું સર્જન કર્યું છે ડૉ. સમીરકુમાર કે. પ્રજાપતિએ, જેઓનું ઉત્તર ગુજરાતના શિક્ષણસાહિત્યજગતમાં નોંધપાત્ર પ્રદાન છે. પાટણ જિલ્લાનું મણુંદ ગામ તેમનું વતન. જન્મ તારીખ ૧૨-૭-૧૯૬૯. સામાન્ય સ્થિતિમાં પણ સંસ્કૃતમાં એમ.એ., પીએચ. ડી. સુધીનો પૂરી લગનથી અભ્યાસ કર્યો અને આગળ આવ્યા. તેમના અધ્યાપકીય અનુભવમાં તેઓ રાધનપુરની શ્રી એ. ટી. ચતવાણી આર્ટ્સ અને જે. વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં પંદર વર્ષથી સંસ્કૃતના વ્યાખ્યાતા અને પી.જી. ટીચર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા સંસ્કૃત વિષયના પીએચ.ડી.ના માન્યતા પ્રાપ્ત માર્ગદર્શક તરીકે સેવા આપે છે. તેમનાં ત્રણ પુસ્તકો સં.સા. અકાદમી ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત થયેલ છે, ઉપરાંત ‘દ્વાદશ દેવતા' શ્રેણી અંતર્ગત સંસ્કૃત સાહિત્યમાં શ્રીકૃષ્ણ ઉપરનું પ્રકાશન ખૂબ જ લોકાદર પામ્યું છે, ઉપરાંત વિવિધ જર્નલ્સ સામયિકો, સત્તર જેટલા સ્વાધ્યાયલેખો પ્રકાશિત થયાં છે. પ્રધાન સંપાદક તરીકે ત્રણ પુસ્તકો અને સહસંપાદક તરીકે કુલ છ પુસ્તકો પ્રગટ થયાં છે.
રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિસંવાદો અને અધિવેશનોમાં કુલ બત્રીસ લેખોની પ્રસ્તુતિ થઈ છે.
યુજીસીના માઇનર રિસર્ચ પ્રોજેક્ટમાં ‘ઉત્તર ગુજરાતનાં જ્ઞાતિપુરાણો અને સ્થળ પુરાણોનું સાંસ્કૃતિક અધ્યયન' વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થાઓનું સભ્યપદ ધરાવે છે. ડૉ. પ્રજાપતિ મળવા જેવા માણસ છે. ધન્યવાદ.
–સંપાદક
પર્યાવરણ પ્રકતિનું વિશાળ આંગણું છે. મનુષ્ય પોતાની સ્વીકારે છે. “જિનસહસ્રવસુનામ'માં તીર્થકર ઋષભદેવનું શિવ, વિવેકશન્યતા, નિજી સ્વાર્થ અને ભોગવાદની દૃષ્ટિને કારણે શંકર, પ્રજાપતિ, નાભેય વગેરે અનેક નામોથી સ્મરણ કરવામાં પ્રકૃતિનાં સંતુલન અને અનુશાસનનો ભંગ કરી રહ્યો છે. આવ્યું છે.' જો આ બધાને એકરૂપ માનવાની કલ્પનાને સાચી પ્રકતિથી લઈને સામાજિક, સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક માનવામાં આવે તો લાગે છે કે સમગ્ર ભારતીય સંસ્કૃતિ તીર્થકર પ્રદુષણને ફેલાવીને પોતાના જ પગ ઉપર કુઠારાઘાત કરી રહ્યો ઋષભદેવથી ઉત્પન્ન થઈ છે અને એમને પ્રજાપતિ તથા છે. ત્યારે પર્યાવરણના રક્ષણ અને વર્ધન માટે ઋષભ-ચરિત્ર સંસ્કૃતિના આદ્ય પ્રણેતા કહી શકાય. વેદોરૂપી કલ્પતરનું ફળ પ્રેરક અને ઉપાદેય બની રહે છે. એવું ત્રિશષ્ટિશલાકા (નિઝામવાતરો નિતને....મા. 1-2-3) એવું ભાગવતપુરષચરિત્રમાં આવતા તેમના ચરિત્રના પરિશીલનથી થાય છે, પુરાણ (૯-૧-૧૦) અને વિષ્ણુપુરાણ (૧-૧૫-૧૨૬) વગેરે જેનું વ્યાપક નિરૂપણ નીચે મુજબ કર્યું છે.
ગ્રંથોમાં દક્ષ પ્રજાપતિની બે પુત્રીઓ- દિતિ અને અદિતિનો
ઉલ્લેખ છે. દિતિથી દૈત્ય અને અદિતિથી આદિત્ય નામના પુત્રો ૧. બાષભદેવનો પરિચય :
ઉત્પન્ન થયા. આમાંથી દિતિથી ઉત્પન્ન દૈત્યોને વેદ-વિરોધી જૈન પરંપરા તીર્થકર ઋષભદેવને શ્રમણ સંસ્કૃતિના નેતાના રૂપમાં માનવામાં આવ્યા છે. આદ્યપ્રવર્તક અને એમના દ્વારા પ્રવર્તીત જૈનધર્મને અનાદિ તરીકે
વૈદિક સાહિત્યમાં દૈત્યોનો ઉલ્લેખ હિરણ્યગર્ભ, ઋષભ,
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org