SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ઉપવાસ, ૧૩ ઉત્કૃષ્ટ અભિગ્રહ સાથે પોષ વદ ૧ના પ્રારંભેલ અનેક ગુણો સમાવિષ્ટ થઈ જાય છે, જેને લેખમર્યાદાના કારણે ચૌવિહારા ઉપવાસ ૫ માસને ૨૫ દિવસ પછી કૌશાંબી નથી લખી શકાયા, પણ સારમાં ચોવીસેય તીર્થકરોમાં નગરીમાં ચંદનબાળાના હાથે અષાઢ સુદ ૧૦ના પારણું થતાં નિબિડ કર્મસત્તાધારી પણ મહાવીર ભગવાન હતા અને પૂર્ણતા પામેલ અને તરત પછી વિહાર કરી ચંપાપુરી પધારી નામને સાર્થક કરતા મહાપરાક્રમી મહાપુરુષ પણ તેઓ જ બારમાં ચાતુર્માસમાં કરેલ ચાર માસના ચૌવિહાર ઉપવાસ હતા. ચારિત્ર જીવનનો પ્રારંભ પણ છતપથી થયેલ અને હતા. ૧૨૦ ઉપવાસો નવ વાર અને ૯૦-૯૦ ઉપવાસ બે વાર નિર્વાણકલ્યાણકને પણ ચૌવિહારા છઠ્ઠ અને દેશનાના ધોધથી કરેલ. ૨૨૯ છઠ્ઠ અને ૧ વરસમાં ફક્ત ૩૪૯ પારણાં સાધ્યો હતો. ભલભલા માનવંતાંઓના મનને ઝૂકાવનારો ઘોર છોડી બાકી બધાય દિવસો ચોવિહારા ઉપવાસના કરી તપ તપનાર ભગવંતને ભાવવંદના. વિશ્વવિક્રમ સ્થાપેલ છે. પૂર્વમાં નંદનગઢષિના ભવમાં કરેલ આટલી દીર્ઘ તપયાત્રામાં પણ ફક્ત અડતાલીસ મિનિટ ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણનો તપ આજ સુધી વિશ્વની (અંતર્મુહૂર્ત જેટલો સમય) જેટલી જ નિદ્રા=પ્રમાદવિજયનું અજાયબી જેવો છે, વિશ્વવિક્રમ છે. પ્રતીક કહેવાય, તે બદલ પ્રભુને ભાવાભિનંદન પાઠવ્યા વગર વર્તમાનકાળમાં પણ અનેક તપસ્વીઓ ઉગ્ર તપ સાધી ન રહી શકાય. જેઓ પોતાની ટચલી આંગળી ઉપર પૃથ્વી રહેલ જોવા મળે છે, પણ તે બધાંય એકમતે સ્વીકાર કરે છે આખીયને છત્રની જેમ ઝીલી શકે તેવા અતુલ બળવાન પ્રભુ કે પરમાત્મા મહાવીરદેવના તપની તોલે તેમનો તપ ન ગણી પોતાની શક્તિ આભદમન, ઇન્દ્રિયવિજય અને શકાય, કારણ કે શ્રમણ ભગવાનની તપોસાધનાની ૧૩ કેવળજ્ઞાન- પ્રાપ્તિ માટે પ્રયોજે તેથી વધુ તપનાં સવિશુદ્ધ વિશેષતાઓ હતી જે નિજ્ઞાંકિત જાણવી : લક્ષ્ય બીજાં ક્યા કહી શકાય? (ક) કર્મનિર્જરાલક્ષી ત: સુખશાતાપૃચ્છા, બહુમાન કે (૧૪) ચૌદ રાજલોકવ્યાપી ધમપ્રભાવ : દરેક પ્રભાવનાદિ આકર્ષણોથી પર તિતિક્ષાગુણયુક્ત આત્મલક્ષી હતો. તીર્થકરોની આંતરિક સાધના-આરાધના બ્રહ્માંડના સર્વાશને (ખ) બધાય ઉપવાસો ચૌવિહારા હતા એક પણ તિવિહારા શુદ્ધિ-ચેતના અને શુભ્રતા બક્ષે છે, તેમ પરમાત્મા ઉપવાસ ન હતા. છ માસી તપમાં પણ જળની અપેક્ષા ન રાખી મહાવીરદેવના ચ્યવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન-કલ્યાણકો ઉત્તરાહતી. (ગ) તપની માત્રા પરિપૂર્ણ અને પારણાં સાવ ઓછાં ફાલ્યુની નક્ષત્રમાં થયા અને એકમાત્ર નિર્વાણકલ્યાણક હતાં. (ઘ) દીક્ષાકલ્યાણકથી લઈ કેવળજ્ઞાન કલ્યાણક સુધીનો સ્વાતિનક્ષત્રમાં સધાયું હતું. તે પાંચેય સમય નારકીમાં તપ નિરંતર અને સાતત્ય ભરેલ હતો. (૩) ચાલુ વિહારમાં છેક અજવાળાં થયાં હતાં અને દુ:ખી જીવોને પણ શાતાનો અનુભવ અનાર્ય ભૂમિ સુધી જઈને પણ તપસ્યા જાળવી હતી. (૨) થયેલ હતો. કેવળજ્ઞાનના પછી તો પૃથ્વી ઉપર ઊતરતા માનવ-દાનવ અને તિર્યચોથી ઉપસર્ગોના વણઝાર વચ્ચે પણ દેવતાઓ, પ્રદક્ષિણા દેતાં પક્ષીઓ, છએ ઋતુઓનાં ફળ-ફૂલની અણનમ હતો. (છ) ક્ષમાભાવના સાથે પરોપકાર બુદ્ધિથી ઉપજ ઉપરાંત વૃક્ષો દ્વારા નમન-અર્ચન વગેરે ચોત્રીસ અતિશયો ભરપૂર હતો. (ઝ) મૌન અને ધ્યાનપ્રધાન પ્રતિકૂળતા વચ્ચે સૌએ નજરે નીરખ્યાં હતાં, તે જ કારણ છે આજે સાક્ષાત્ પરાક્રમી હતો. (ઝ) ધર્મધ્યાન અને શુક્લધ્યાન વચ્ચે છઠ્ઠા- ભગવાનની ગેરહાજરી છતાંય ભગવાનનું શાસન જયવંત છે. સાતમા ગુણસ્થાનકનો હતો. (ટ) અનેક પ્રકારી સુખો છોડ્યાં છઠ્ઠા આરા સુધી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપી ચતુર્વિધ પછીનો વૈરાગ્ય ભરપૂર હતો. (6) પૂર્વભવના તપસંસ્કારથી શ્રીસંઘ આરાધના અને શાસનપ્રભાવના કરતા રહેશે, સભર હતો (ડ) દેવો કે માનવોની સહાયતા વગરનો ગુપ્ત- વિશ્વશ્રેષ્ઠ ધર્મના મૂળનાયક મહાવીરદેવને ગંભીર-જાહેરાત વગરનો અને નિર્જરાલક્ષી કે અભિગ્રહયુક્ત આસજ્ઞોપકારી ચરમતીર્થપતિ તરીકે વિશ્વના સૌ ધર્મો હતો. (ઢ) પરિણામમાં કૈવલ્યજ્ઞાન અને મુક્તિ સુધી પણ સહર્ષ સ્વીકારે છે. અહિંસા અને આચાર સમૃદ્ધ તીર્થકર પહોંચાડી વચ્ચે તીર્થકરની પદવી પ્રદાન કરનાર હતો. પ્રભુનું શાસન છે ત્યાં સુધી જ સંસારમાં સુખ-શાંતિ-સમાધિવર્તમાનના તપસ્વીઓ માટે આદર્શ સમાન, મદ કે સમૃદ્ધિ છે, પછીનો સમય ઘોર અંધકાર-અરાજકતા અને ક્રોધરહિત ક્ષમાશ્રમણ ભગવંતનો તે તપ અતુલ કલ્પનાતીત અંધાધૂંધીથી અટવાયેલ કાળ બની જશે. આ અને વિસ્મયકારી હતો. ઉપરોક્ત ૧૩ ગુણોમાં બીજા પણ (૧૫) મહાવીર પ્રભુના ભક્ત રાજાઓ : રાજા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy