________________
૪૨૦
વિશ્વ અજાયબી :
અપૂર્વ ઉત્સાહ સાથે એ દીક્ષા પ્રસંગ ઊજવી જાણ્યો. વરદ હસ્તે પાલિતાણામાં ગણિ પદારૂઢ બન્યા હતા અને સં. પૂ. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના જીવનમાં
૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદમાં ભીમકાંત ગુણ એવો સુંદર વિકસેલો હતો કે, જેના પ્રભાવે પૂ.
પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા. સદૈવ પ્રસન્નતા, ગંભીરતા, શ્રી હેમભૂષણવિજયજી મહારાજનું સુંદરમાં સુંદર ચારિત્રઘડતર
સરળતા, પ્રતિષ્ઠા નામનાની કામનાથી પરામુખતા આદિ થવા પામ્યું. ૧૦ થીય વધુ રોજની ગાથાઓ, ૧000 ગાથાથી
વિરલ ગુણો ધરાવતા પૂજ્યશ્રીના લઘુબંધુ પણ પૂજ્યશ્રીના ય વધુ સ્વાધ્યાય આદિ વિશેષતાઓ સાથે પ્રારંભાયેલી એ શિષ્ય તરીકે પૂ. શ્રી દિવ્યભૂષણવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ જ્ઞાનયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી. થોડાં જ વર્ષોમાં પૂ.
છે. પદપ્રાપ્તિની કામનાથી દૂર રહેનારા અને છતાં ગુર્વાજ્ઞાને મુનિશ્રીએ સાધુવિધિ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, બૃહતુ
શિરોધાર્ય ગણીને પંન્યાસ પદ સુધી પહોંચેલા પૂ.પં. શ્રી
હમભૂષણવિજયજી ગણિવરને વર્ધમાન-તપોનિધિ પૂ. આ. ભ. સંગ્રહણિ, દશવૈકાલિક, વીતરાગ સ્તોત્ર, તત્ત્વાર્થ, યોગશાસ્ત્ર,
શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તથા સુવિશાલ જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, શાંતસુધારસ, ઉત્તરાધ્યયન, પ્રવચન સારોદ્ધાર, સિદ્ધહેમ વ્યાકરણ (છ હજારી) અભિમાન
ગચ્છનાયક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી ચિંતામણિ કોશ આદિ ગ્રંથો કંઠસ્થ કરવા ઉપરાંત સ્તવન
મહારાજના વરદ હસ્તે વાપી પાસે બગવાડા મુકામે આચાર્ય
પદ પર સ્થાપિત કરવામાં આવ્યા. સ્વ. પૂ. આ. શ્રી સઝાય આદિ એકવીસ હજાર ગાથાઓ મુખપાઠ કરી લીધી.
વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમયથી પત્રવ્યવહાર પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સાધના-આરાધના-સ્વાધ્યાય
આદિ અનેક જવાબદારીઓને સુયોગ્ય રીતે વહન કરનારા કરવા દ્વારા મુનિશ્રીને પોતાની એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ
તેઓશ્રી હતી. ગુરુનિશ્રાનો લાભ ૧૬ વર્ષ સુધી લઈને મુનિશ્રીએ ગુરુસેવા તથા અંતિમમાંદગીમાં નિર્ધામણા આદિનો અપૂર્વ લાભ
સુવિશાળગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રીમદ્
| વિજયમહોદયસૂરીશ્વજી મહારાજાના લીધો. પૂજ્ય ગુરુદેવના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ બાદ તેઓશ્રી
સ્વર્ગવાસ બાદ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી
ગચ્છાધિપતિ પદે નિયુક્ત કરાયા. માત્ર પાંચ વર્ષના ટૂંકા મહારાજને પોતાના સંયમજીવનના ક્ષેમકુશળ માટે શિરોધાર્ય
ગાળામાં ગચ્છ સંચાલનની પોતાની આગવી સૂઝબૂઝ અને
ઔદાર્યપૂર્ણ વ્યવહારથી સ્વપર ઉભય સમુદાયમાં એવા છવાઈ ગણીને સંયમસાધનામાં આગળ વધવા માંડ્યા અને થોડા જ સમયમાં પૂજ્ય ગચ્છાધિપતિની સેવામાં એવી રીતે સમર્પિત
ગયા કે શાસન સમુદાયલક્ષી કોઈપણ નિર્ણયમાં સ્વસમુદાયની બની ગયા કે પૂજ્યશ્રીના શિરે રહેલી અનેકવિધ જવાબદારીઓ
જેમ પરસમુદાય પણ તેઓના અભિપ્રાયને વજૂદપૂર્ણ ગણતા. વહન કરવામાં તેમને સફળતા મળી. પૂજ્યશ્રીનો પત્રવ્યવહાર તેઓ શરીરે અત્યંત કોમળ હતા. જીવનમાં મોટી કોઈ આદિ અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં મુનિશ્રી તપસ્યા તેઓ કરી શક્યા ન હતા. છતાં વિ.સં. ૨૦૫૮માં ગચ્છાધિપતિશ્રીને એવી રીતે સમર્પિત થઈ ગયા કે, પૂજ્ય પાલિતાણા સાંચોરી ભવન ખાતે ચૌદ-ચૌદ આચાર્યોની વચ્ચે ગચ્છાધિપતિશ્રીની કાયાની છાયા બનીને ૧૫-૧૫ વર્ષ સુધી રહીને તેઓએ મૌનપૂર્વક અઠ્ઠાઈ તો કરી પરંતુ ૮માં ઉપવાસ વિહરવાનું ભાગ્ય એમને સાંપડ્યું.
સંવત્સરીના દિવસે ૨૦૦૦ આરાધકોની વચ્ચે બુલંદ અવાજે વિ.સં. ૨૦૩૨ સુધી ગુરુનિશ્રા મેળવીને અપુર્વ ગરુકપા ઊભા ઊભા સંવત્સરી સૂત્ર પણ પોતે બોલ્યા હતા. પામનારા પૂ. મુનિશ્રી વિ.સં. ૨૦૩૨થી પૂ. ગચ્છાધિપતિની ગચ્છાધિપતિ બન્યા બાદ પ્રવચનો આદિ દ્વારા તેઓની સેવામાં ઉપસ્થિત થયા. ત્યારબાદ ધીમે ધીમે નાની-મોટી પ્રભાવકતા દિન-પ્રતિદિન વધવા લાગી. પરંતુ કર્મસત્તાને એ જવાબદારીઓ વહન કરીને વધુ ને વધુ ગુરુકૃપા પામવા મંજૂર ન હતું, ટૂંક સમયમાં જ તેઓને અસાધ્ય એવો લીવર ભાગ્યશાળી બન્યા. “જિનવાણી’ પાક્ષિક માટે પ્રવચનો તૈયાર સિરોસીસ રોગ લાગુ પડી ગયો. તેઓની સમાધિ અને કરવાની જવાબદારીથી પ્રારંભાયેલી એ સેવાસરિતા ધીમે ધીમે સહનશીલતા સામે કર્મસત્તાએ ફેંકેલો આ ખૂલ્લો પડકાર હતો. એટલી ઘેઘૂર બનીને વહેવા લાગી કે, જેનાથી ઉપકારનાં લેખાં રોગોપચાર માટે તેઓ મુંબઈ થી અમદાવાદ આવ્યા. જ ન લગાવી શકાય. પ્રવચનોનું અવતરણ, પત્રવ્યવહાર, અમદાવાદ ખાતે તબિયત બગડતા દિલ્હી, અમદાવાદ અને નાના-મોટા પ્રશ્નોની ચર્ચાવિચારણામાં પૂ. ગચ્છાધિપતિના મુંબઈના ડૉક્ટરોની સલાહ મુજબ લીવર ટ્રાન્સફરના ઓપરેશન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org