________________
૫૬૬
વિશ્વ અજાયબી : (૭૯) નવકારની શુદ્ધતા : અક્ષર, શબ્દ, પદ, (૮૬) નવકારમાં છ અત્યંતર તપ : પાપનો સંપદા વગેરેના શુદ્ધ ઉચ્ચારથી મહામંત્ર પોતાનું ઉગ્ર ફળ પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્તગ્રહણ બુદ્ધિ જીવને નવકાર ગણવામાં આપવા લાગે છે, પણ ગમે તેમ બોલવાથી શબ્દશક્તિ વેડફાય નમ્ર બનાવે છે, વિનય વિના નવકાર મળતો નથી, તે પછી છે. બે પદાર્થોના સંયોજનથી વિસ્ફોટ પણ થાય છે અને બે- જાપનો શુભારંભ તે નવકારની સેવા કે વૈયાવચ્ચ છે, જાપ ણ પદાથોનું મળવું વાતાવરણની ઉપશાંતિ માટે પણ બને છે. કરવો તે સ્વાધ્યાય છે, તેમાં ઓતપ્રોત થવું તે ધ્યાન છે અને
(૮) સ્થિર જાપ અને સ્થિતપ્રજ્ઞદશા ! કાયાની માયા છોડવી કાઉસ્સગ્ન. લોકની ઓધસંજ્ઞા છોડી સાધુની જેમ શાસ્ત્રયુક્ત શુદ્ધ બની (૮૭) નવકારનું ઊર્ધ્વકરણ : પૂજ્યાતિપૂજ્યને નવકારને જપાય તો સ્થિરતા વધે છે. સંપૂર્ણ જાપ એકાગ્ર ચિત્તે સેવક બની ઝૂકનાર, નમનાર આજે ભલે તે નમસ્કર્તા હોય પણ કર્યા પછી જે શાંતિનો સુખાનુભવ થાય તે જાળવવા જાપ પૂર્ણ ભાવિમાં સ્વયં પૂજ્યપદે પહોંચી જતાં નમસ્કાર્ય બની જાય છે. થયા પછી થોડી ક્ષણો તે જ સ્થાને વિતાવવી.
વ્યવહારમાં પણ શીખવા નોકરીએ લાગેલ અનેકો કાળક્રમે શેઠ (૮૧) નવકાર જપની મુદ્રાઓ : મનુષ્યના
બની જતા જોવા મળે છે. હાથના પંજામાં જ પંચપરમેષ્ઠિ મુદ્રા હાથની આંગળીઓમાં (૮૮) ત્રીજા ભવે વિસ્તાર ? એવો શાસ્ત્રપાઠ છે જ્ઞાન-ધ્યાન કે પ્રાણમુદ્રાઓ છે, નમસ્કાર મુદ્રાથી લઈ અરિહંત કે જે માનવી ઉત્તમભાવથી આઠકરોડ, આઠ લાખ, આઠ વગેરેથી લઈ મુનિમુદ્રા સુધીની બધીય મુદ્રાઓ છે, તે તે મુદ્રામાં હજાર, આઠસો, આઠ નવકારનો જાપ જપે છે તે ત્રીજા ભવે જાપ કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ ટળી શકે છે.
જ મુક્તિ પામે છે. અન્ય મંત્રો માટે આવું વિધાન જોવા નથી (૮૨) પરમ અને ચરમ : મંત્રશિરમોર. મળતું, કદાચ નવકાર શાશ્વત હોવાથી જ શાશ્વત મોક્ષ સુખ મંત્રાધિરાજ, મંત્રસમ્રાટ, મંત્રશિરોમણિ, મહામંત્ર વગેરે પણ પર્યાયવાચી શબ્દોનો ભાવાર્થ એટલો જ છે કે દુન્યવી બધાય (૮૯) નામનાની અકામના : નવલખા મંત્રોમાં પરમ શ્રેષ્ઠ શ્રી નવકાર છે જે ચરમભવ પૂરો કરાવી ભાવારાધકને પુસ્તક-પત્રિકા કે પાટિયા-તક્તી ઉપરનાં પોતાનાં મોક્ષમહેલ સુધી વળાવવા આવે છે.
નામ-જાહેરાતો કે પ્રશંસા ભૂખનાં દુઃખો નથી સતાવતાં, કારણ (૮૩) અરિહંત અને સિદ્ધ વિવેચન : અરિહંત કે તે જે મહામંત્રને આરાધી રહ્યો છે તેમાં અરિહંત કે સિદ્ધ પદ સાધક છે, સિદ્ધ પદવી સિદ્ધિ છે, અને મહામંત્ર જાપ –
આ
ભગવ
ભગવંતોનાં પણ કોઈ નામ નથી. સાધના છે. સાધના અને સાધનસંપન આરાધકને સિદ્ધિ સુધીનાં (૯૦) ધ્યાનયોગીના અનુભવો : સ્મશાન, નદી સોપાન સર કરવા સાધક અરિહંતને પ્રથમ ભજવાના છે, માટે કિનારા, વન કે ઉપવન, ગુફા કે કંદરા વગેરેમાં પૂર્વકાળે ઋષિપ્રથમ પદે અરિહંત છે, બીજે સિદ્ધ.
મુનિ-સાધકો જાપ કરતાં, બલ્ક તીર્થકરો પણ સાધનાકાળમાં જે (૮૪) વિવિધ વિસ્તાર : પૂર્વે આગમો ૮૪ હતા,
ધ્યાનયોગ સાધે છે, તેમાં કેન્દ્રમાં તો અંતે નવકાર હોય છે, જે
ધ્યાનથી હાલ ૪૫ છે. શ્રી સિંહતિલકસૂરિજી, આ. સિંહનંદી, આ. શુદ્ધ વવાર હરિભદ્રસૂરિજી જેવા તજજ્ઞોએ મહામંત્રનું રહસ્ય પ્રકાશવા (૧) કાર અને લીંકાર : બેઉ બીજમંત્રો છે, અનેક નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે લખ્યાં છે, લીલાવતી મહામંત્રનું લઘુસ્વરૂપ છે, મહામંત્રની જાપ-સફરને સતેજ ટીકા, સ્તુતિ, સ્તવન, સઝાય સ્તોત્રો, પ્રશસ્તિઓ પણ જોવા બનાવનારી ચાવી છે. . અક્ષર પ્રણવમંત્ર હોવાથી પાંચેય મળે છે.
પરમેષ્ઠિઓ બિરાજે છે, જ્યારે અક્ષર વૈલોક્યનાથ ચોવીશ (૮૫) નવકાર શરણ : મહામંત્ર નવકારની તીર્થપતિનું સ્મરણ કરવાને માયા-બીજ છે. શરણાગતિપંચપરમેષ્ઠિની મળેલ નિશ્રા અને કપા. રાજા કે (૯૨) આત્મશુદ્ધિ અને મુક્તિ ઃ મહામંત્રનું ચક્રવર્તી તુષ્ટ થાય તો રંકને પણ ન્યાલ કરી દે, તો પછી તેથીય વ્યવહારફળ છે અહંકારની શુદ્ધિ અને નિશ્ચયફળ છે સમૃદ્ધ દેવ કે ઇન્દ્રો જેની સેવા કરે છે તેવા અરિહંત પ્રભુની સંસારમુક્તિ. તે બે ઉત્કટ ફળ છોડી રોગનિવારણ, આકર્ષણ, કૃપા શું શું આશ્ચર્ય ઊભાં ન કરે?
સ્તંભન, મોહન, ઉદઘાટન, વશીકરણ, વિદ્વેષણ, મારણ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org