________________
૪૭૮
વિશ્વ અજાયબી : સંઘ વગેરે તેમનાં પ્રિય અનુષ્ઠાનો છે. આ તારક અનુષ્ઠાનો તીર્થનો દીર્ઘ અને ઐતિહાસિક યાત્રાસંઘ આયોજિત થનાર છે. દ્વારા તેમણે હજારો આત્માઓને દઢધર્મી બનાવ્યા છે. વિવિધ
એક અવ્વલ આરાધક અને વિશિષ્ટ પ્રભાવક તરીકે પૂજનો વગેરે ભક્તિ-અનુષ્ઠાનોમાં શુદ્ધિ અને વિધિની
વિસ્તરેલું વ્યક્તિત્વ જૈન સંઘના ગગનમાં દીપી રહ્યું છે. આ તેજસ્વી ચુસ્તતાનો સદાય તેમનો આગ્રહ રહ્યો છે. તેઓશ્રીની નિશ્રામાં
તારકની તેજપ્રતિભા સતત વિસ્તરતી રહો એ જ અભ્યર્થના. થતાં મહાપૂજનો આદિ અનુષ્ઠાનોની ભવ્યતા અને દિવ્યતાનું હંમેશાં ભક્તજનોમાં આકર્ષણ રહ્યું છે. પ્રભુભક્તિ એ તેમનો
સૂરિમંત્ર પીઠિકાસાધક, ભરૂચ તીર્થોદ્ધારક પ્રિય યોગ છે અને તેથી ભક્તિ-સાહિત્યના વિષયમાં તેમણે
મહાન ભાષાવિદ્ પ્રકાંડ પંડિત સારું પ્રદાન કર્યું છે. ગુરુકૃપાથી તેમને અસાધારણ કવિત્વશક્તિ પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ. પ્રાપ્ત થયેલી છે. તેથી અઢળક સ્તવનાઓ અને સ્તુતિઓનું
| ગગનમંડળમાં વિધવિધ ભવ્ય ભેટવું તેઓશ્રીએ પ્રભુચરણે ધર્યું છે. પ્રભુમિલનનો સેતુ,
ગ્રહો, નક્ષત્રો, તારલાઓ ભક્તિની શક્તિ, ભાવભરી સ્તવનાવલી, નવનિધાન વગેરે
પોતપોતાની શ્રીશોભાથી પુસ્તકોમાં તેમની ભક્તિરચનાઓ સંગ્રહિત થઈ છે. શ્રી ૧૦૮
વિશ્વસૌંદર્ય ધારણ કરી રહ્યાં પાનાથ તીર્થદર્શન ગ્રન્થ (બે ભાગ) એ તેઓશ્રી દ્વારા જૈન
છે, તેમ જિનશાસનમાં જુદા સંઘને મળેલી એક અણમોલ ભેટ છે.
જુદા સૂરિવરોએ પોતપોતાની શ્રી નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો પરથી ઉશ્રેક્ષિત
રીતે તપ-જપ-આરાધના દ્વારા ૬૮ તીર્થોની ભક્તિ પણ તેઓશ્રીએ શ્રી સંઘમાં વિશેષરૂપે
શાસનસેવા ધારણ કરી છે. પ્રવાહિત કરી છે. શ્રી ધર્મચક્ર અતિશયના તેઓશ્રી અવ્વલ
એવા એક વિશિષ્ટ સાધક છે ઉપાસક છે. વિ.સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમે
પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીનો જન્મ ધર્મચક્રતીર્થની પાવન ભૂમિમાં પૂજ્યપાદ આ. ભ. શ્રી
નડિયાદ શહેરમાં સં. ૨૦૦૧ના ચૈત્ર વદ ૧૦ના મંગલદિને વિજયભુવનભાનુ-સૂરીશ્વરજી મ.સા.ના શુભ હસ્તે પંન્યાસ પદે
થયો હતો. પિતા જિનદાસ અને માતા સુભદ્રાના લાડકવાયા પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા અને ગચ્છાધિપતિ પૂ. આ. દે. શ્રી
સંતાન રમેશભાઈ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. વિજય જયઘોષ-સૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને
ઘરમાં ભૌતિક સુખસાહ્યબીની તમામ અનુકૂળતા હોવા છતાં અનુજ્ઞાથી શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાન આરાધક પૂ. આ. કે. શ્રી
રમેશભાઈને સંસારની અસારતા હૃદયમાં વસી ગઈ હતી. વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિ.સં.ના કારતક
પગપાળા દેવદર્શને જવું, ખુલ્લા પગે કોલેજ જવું, પોતાનાં વદ ૯ના શુભ દિને નાસિક નગરે ગૌરવવંતા આચાર્ય પદથી
કપડાં પોતે જ ધોવાં–એવી નાની નાની બાબતોમાં તેમના અલંકૃત કરવામાં આવ્યા. સૂરિ પદથી વિભૂષિત બનીને
સંસ્કારો વ્યક્ત થતા હતા. આગળ જતાં મુંબઈમાં ઉચ્ચ સૂરિમંત્રના વિશિષ્ટ સાધક બન્યા. શ્રી સૂરિમંત્રના પંચ
અભ્યાસ કરવા સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી પ્રસ્થાનની આરાધના કરી.
મહારાજની સેવા કરવાનો લાભ મળ્યો અને રમેશભાઈને તેઓશ્રીની પાવન નિશ્રામાં શાસનપ્રભાવક પ્રસંગોની સંયમજીવન સ્વીકારવાની લગની લાગી. સં. ૨૦૨૦ના મહા શ્રેણી સતત રચાતી રહે છે. અનેક અંજનશલાકા-પ્રતિષ્ઠા, વદ પાંચમને શુભ દિવસે લાલબાગમાં પૂ. આ. શ્રી છ'રીપાલક સંઘ, ઉપધાનતપ, મહોત્સવો વગેરે પ્રભાવક પ્રસંગો વિજયવિક્રમ-સૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભવતારિણી તેઓશ્રીની નિશ્રામાં ઊજવાયા છે, ઊજવાતા રહ્યા છે. ૨૫ ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી મુનિ શ્રી રાજયશવિજયજી બન્યા. જેટલા શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારથી તેઓશ્રી પરિવૃત છે. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને તેઓશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પૂ. ગચ્છાધિપતિ આ. ભ. સ્વાધ્યાય-તપમાં દિનપ્રતિદિન વિકાસ સાધવા માંડ્યા. દીક્ષાના શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઊજવાયેલ શ્રી ચોથા વર્ષથી તો પ્રવચનપીઠ સંભાળી અને સમગ્ર ભારતવર્ષમાં ધર્મચક્ર પ્રભાવતીર્થનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા--પ્રતિષ્ઠા એક અચ્છા પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓશ્રીની મહોત્સવ એક ઐતિહાસિક તવારીખ સમો બની રહ્યો. હવે ટૂંક આ અનન્ય કુશળતા જોઈને પૂ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી સમયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ધર્મચક્ર તીર્થથી સમેતશિખરજી મહારાજ આનંદિત થઈ બોલી ઊઠતા કે, “રાજા મારું રાજ્ય
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org