________________
જૈન શ્રમણ
૪૭૭ ધર્મચક્ર પ્રભાવક : સૂરિમંત્રના વિશિષ્ટ સાધક ભાવને અમલમાં મૂકી સંયમની અભિલાષાને પરિપક્વ કરી. પ. પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ.સા. વિ.સં. ૨૦૧૮ના ફાગણ સુદ ૧૦ના દિને ભીષ્મ
તપસ્વી પૂ. આ. કે. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના નાસિકની નિકટમાં આવેલા નયનમનોહર શ્રી
વરદ હસ્તે સાયલા ગામમાં જ પ્રવ્રજિત બન્યા. વૈશાખ સુદ ધર્મપ્રભાવ તીર્થના સોહામણાં સંકુલમાં પગ મૂકતાંની સાથે જે
દના દિને વાત્સલ્યમૂર્તિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી સ્વપ્નદૃષ્ટાનું સહજ સ્મરણ થઈ આવે, વર્તમાનમાં ઠેર ઠેર
મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા થઈ. પૂ. મુનિરાજશ્રી દૃષ્ટિગોચર થતા શાસ્ત્રોક્ત શ્રી ધર્મચક્ર તપના વૃદ્ધિગત પ્રચાર
ધર્માનંદવિજયજી (પછીથી પૂ. આ. કે. શ્રી અને પ્રભાવને નીરખીને જે તપપ્રેરક પુણ્યપુરુષ સહજતાથી
વિજયધર્મજિતસૂરીશ્વરજી) મ.સા.ના શિષ્ય બન્યા અને સ્મૃતિપટ ઉપર ઊપસી આવે, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે
મુનિરાજશ્રી જગવલ્લભવિજય મ.સા.ના નામે સંયમજીવનના વર્તમાન જૈન સંઘમાં પ્રગટેલી અને પ્રવૃદ્ધિ પામેલી પ્રીતિ અને
વિવિધ યોગોની આરાધનામાં લીન બન્યા. ભક્તિમાં જે પૂજ્યશ્રીનું વિશિષ્ટ યોગદાન છે, જેમણે રચેલી
ઝળહળતો વૈરાગ્ય વિશિષ્ટ ત્યાગમાં પરિણમ્યો. સંવેદનાસભર સ્તુતિઓ અને સ્તવનાઓ ભાવવિભોર બનીને
પ્રવજ્યા-જીવનના પ્રારંભમાં જ અનેક વિશિષ્ટ આજીવન જિનભક્તો દ્વારા જિનાલયોમાં ગવાતી કર્ણગોચર બને છે,
અભિગ્રહો ધારણ કર્યા. પ્રાયઃ તમામ મેવા-મીઠાઈ અને મોટા નિપાણી, વાલવોડ જેવાં પ્રાચીન તીર્થો કે વટામણ જેવાં
ભાગનાં ફરસાણનો ત્યાગ કર્યો. લગભગ તમામ ફૂટ સહિત અભિનવ તીર્થોના ઉદ્ધાર કે ઉત્થાનમાં જેમની પ્રેરણા અને
લીલોતરીનો પણ જીવનભર માટે ત્યાગ કર્યો. સ્વાધ્યાયયોગની પ્રભાવનો બહુમૂલ્ય ફાળો છે તે પૂ. આ. કે. શ્રી
ગહનતામાં ડૂબકી મારીને વિવિધ વિષયનાં અનેકાનેક શાસ્ત્રોનું વિજયજગવલ્લભસૂરીશ્વરજી મહારાજના નામથી સકલ સંઘ
અધ્યયન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, પ્રકરણો, આગમ ગ્રન્થો સુજ્ઞાત છે.
વગેરે વિવિધ વિષયનાં જ્ઞાતા બન્યા. અનેક શ્રમણોને શાસ્ત્ર સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશમાં ‘ભગતના ગામના ગ્રન્થોનું અધ્યાપન પણ કરાવ્યું. પ્રાપ્ત કરેલું જ્ઞાન વિશેષ રૂપે નામથી સુપ્રસિદ્ધ સાયલા ગામ એ તેઓશ્રીની જન્મભૂમિ, સંયમ અને ભક્તિમાં પરિણત થતું રહ્યું. ગુરુજનોની સેવા અને પિતાજી જગજીવનભાઈ અને માતુશ્રી હીરાબહેન એ તેમના શ્રમણોની વૈયાવચ્ચમાં સદા ખૂબ ઉત્સાહી રહ્યા. ગુરુસેવાના ધર્મસંસ્કૃત પિતાજી અને માતાજી હતાં. વિ.સં. ૧૯૯૯ના મંત્રને જીવનમાં કેન્દ્રમાં રાખ્યો. પ્રારંભિક ૧૨ વર્ષ તો સતત ફાગણ વદ ૧૦ના દિને હીરાબહેને જોડિયાં સંતાનોને જન્મ ગરસેવામાં રત રહ્યા. આપ્યો. એકનું નામ જયંતી અને બીજાનું નામ જશવંત રાખ્યું.
પ્રદાદાગુરુદેવ આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી જશવંતનું આંતરપોત કાંઈક જુદું જ હતું. તેમાં સંસ્કારી મહારાજા, દાદા ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુમાતાપિતાની ઓથ મળી. જિનપૂજા જેવા પ્રાથમિક આચારો તો સૂરીશ્વરજી મહારાજ અને ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયધર્મશૈશવથી જ તેમના જીવનમાં શોભી ઊઠ્યા. ધર્મક્ષેત્ર પ્રત્યેનો
જિતસૂરીશ્વરજી મહારાજા-એ ત્રણેય ગુરુવર્યોની અંતરંગ કૃપા સહજ ઝોક હતો જ, તેમાં એક સુંદર નિમિત્ત મળ્યું. પૂ. આ. સંપાદિત કરી. પૂજ્ય ગુરુવર્યોનાં આશીર્વાદ અને આજ્ઞા પામીને દે. શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મ.સા.નું સાયલામાં ચાતુર્માસ વિ.સં. ૨૦૩૦ની સાલમાં છાણીમાં પ્રથમ ચાતુર્માસ કર્યું. હતું. તેમની સાથેના બાલમુનિરાજ શ્રી નંદીઘોષવિજય મ.સા.- ત્યારથી એક વિશિષ્ટ પ્રવચનકાર અને શાસન-પ્રભાવક તરીકેનું ને બાલ્યવયમાં સંયમના સોહામણા સ્વાંગમાં શોભતા નીરખીને તેઓશ્રીનું વ્યક્તિત્વ પ્રકાશિત થયું. સંયમધમે પ્રત્યે વિશેષ અનુરાગ જાગ્યો.
વિવિધ અને વિશિષ્ટ અનુષ્ઠાનો દ્વારા પ્રારંભિક જીવોને નિયતિ પણ જાણે તેમને શુભ ભણી ખેંચી રહી હતી! ધર્મમાં જોડી તેમને જ્ઞાન અને ક્રિયાના રસિક બનાવવાની એક સુરેન્દ્રનગરમાં પાવિત્રમૂર્તિ સિદ્ધાન્ત મહોદદિ પૂ. આ. કે. શ્રી અદભૂત હથોટી તેઓશ્રી ધરાવે છે. ચતુર્શરણ, દુષ્કૃત્યગહો, વિજયપ્રેમસૂરીશ્વરજીનાં પાવન પદાર્પણ થયાં, આસપાસના સત્ય અનુમોદના, પુદગલ વોસિરાવવાની ક્રિયા, શ્રી નમસ્કાર વિસ્તારમાંથી દર્શનાર્થીઓનાં વૃંદો સુરેન્દ્રનગર ઊમટતાં હતાં. મહામંત્રની નવ એકાસણાં સહિતની આરાધના. શ્રી ૧૦૮ પૂજ્યપાદશ્રીની કરુણાનજર જશવંત ઉપર પડી. જશવંતને પણ પાર્શ્વનાથના અટ્ટમ, શ્રી ધર્મચક્રતપ, ઉપધાનતપ, છ'રીપાલક પૂજ્યપાદશ્રીના પાવન સાનિધ્યમાં રહેવાનો ભાવ થયો અને તે
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org