________________
مركز كز كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كم
તપાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી ડહેલાવાળાના દિવ્ય
આશીષથી તેમના પાધર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની મંગલ પ્રેરણાથી તેમના શિષ્યરત્ન પૂ. ગણિવર્યશ્રી મોક્ષરત્નવિજયજી મ.સા.ના માર્ગદર્શનથી સર્વોપયોગી કાર્યોના નિર્માણની ઝાંખી સુરત ગુરુરામ પાવનભૂમિના દર્શનાર્થે પધારો
પરમ શાંતિનો અહેસાસ કરાવતું કુદરતી સૌંદર્યથી ભરપૂર આચારને અનુરૂપ શુદ્ધ વાતાવરણમાં સુરત-અડાજણ-પાલ જકાતનાકા પહેલાં તાપી નદીના કિનારે તપાગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)નો તપોમય દેહ જ્યાં પંચભૂતમાં વિલિન થયો છે એ અગ્નિ સંસ્કારની પાવનભૂમિ સીની આસ્થાનું કેન્દ્ર બની છે.
રામ મંત્ર ફાઉન્ડેશન દ્વારા આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી વિવિધ સંઘો, ટ્રસ્ટી, ઉદારીત ગૃહસ્થોના ઉદાર સહકારથી આ ભૂમિમાં હાલ તત્કાલીન ગુરુમંદિર (પન્ના) ગૃહ જિનાલય, વિશાળ સભામંડપ, પ્રવચનપીઠ, રસવંતીગૃહ, પરબ, ભાતીગૃહ ઓફ્સિનું નિર્માણ કાર્ય કરેલ છે. અનેક સંઘો-સમાજોની ચૈત્યપરીપાટી આવે છે અને આરાધના અનુષ્ઠાન કરે છે.
ભાવિમાં શિખરબદ્ધ જિનાલય, ગુરુમંદિર, બે ઉપાશ્રય, ર્ભોજનશાળા, ાિળાનું સુંદર નિર્માણની યોજના છે. જેમાં લાભ લેવા વિનંતી છે. વધુ વિગત જાણવા માટે પૂ. ગુરુદેવનો તેમજ ટ્રસ્ટ મંડળનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક : શુભ મંગલ ફાઉન્ડેશન
‘ગુરુ રામ પાવનભૂમિ' પાલ જકાતનાકા પહેલાં, અડાજણ, સુરત-૩૯૫૦૦૯ ફોન : (૦૨૬૧) ૨૭૮૦૩૪૦ (મો.) ૯૮૨૪૦ ૨૯૮૨૯ ડો. દિનેશભાઈ શાહ (મો.) ૯૮૨૫૧ ૪૩૪૮૨
શ્રમણ-શ્રાદ્ધની શ્રેષ્ઠ ભક્તિનું કામ એટલે શ્રી વર્ધમાન શ્રી જૈન વિહારધામ
ગુરુભગવંતોતી સેવા મળવી એ પરમ સૌભાગ્ય છે.
વિહાર કરીતે આવશે એટલે પૂછાશે! સ્વામિ શાતા છે જી?
પછી વિનંતી કરશે...ભાત પાણીતો લાભ દેજો જી
આ છે આઠે મહિતા ધમધમતા વિહાર ધામ (હાઈવે પર)
૧. અભય-મોક્ષ જૈન વિહારધામ
આસોદર ચોકડી, વડોદરાથી પાલિતાણાના રૂટમાં
અને આણંદથી વડોદરાના રૂટમાં (વાસદ-ર્બોરસદ વચ્ચે)
૨. શ્રી વિજયરામસૂરીશ્વરજી જૈન વિહાર ધામ શેરચા ક્લોલ), અમદાવાદથી મહેસાણા રૂટમાં અમદાવાદથી ૨૦ કિ.મી.)
૩. શ્રી વિજય રામસૂરીશ્વરજી સંઘ યાત્રા ધામ પોલારપુર, અમદાવાદી પાલિતાણા રૂટમાં, (ધંધુકાથી ૧૫ કિ.મી.સ પાલિતાણા તરફ) ૪. વર્ધમાન જૈન વિહારધામ
નાની આખોલ, કંડલા-બાડમેર રૂટમાં, કીસાથી ૪ કિ.મી., ડીસા-રાધનપુર હાઈવ પર
લાભ લેવાની જાણકારી માટે સંપર્ક : ૯૭૨૪૬૪૮૬૯૯, ૯૩૭૭૦૨૯૮૨૯, ૯૮૨૪૦૯૩૧૩૨
Jain Education International
ચારેય દિશામાંથી વિહાર કરીને આવતા ૫. સાધુ સાધ્વીજી મહારાજો-મુમુક્ષુઓને વિશ્રામ આપી ભક્તિનો લાભ લેવાતી ઉચ્ચ ભાવનાથી ડીસા ચાર રસ્તા (આર.ટી.ઓ. પાસે) ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના ભીલડી તરફના હાઈવે પર પ.પૂ. તપાગચ્છાધિપતિ આચાર્ય આશીર્વાદથી તેઓશ્રીના શિષ્યરત્ન પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આદિતાશ જિતાલય, બે ઉપાશ્રય, ૫૦૦૦ સ્કેવર કૂટના વિશાળ હોલ સાથે ભક્તિભવન, સાધારણ ભવત, ધર્મશાળા, ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં શેષકાલતા ૮ માસ દરમ્યાન ૧૨૦૦ લગભગ સાધુ-સાધ્વીજી મ.સા. પદાર્પણ થતાં સુપાત્ર દાનનો લાભ મળે છે. અમારું આમંત્રણ છે. પધારો....જુઓ...જુઓ....તે લાભ લ્યો. વર્ધમાન જૈન વિહાર ધામ
મુ.પો. નાની આખોલ, આર.ટી.ઓ. પાસે, ડીસા ચાર રસ્તા હાઈવે, જિ. બનાસકાંઠા (ઉ.ગુ.) સંપર્ક ફોન (૦૨૦૪૪) ૨૦૦૨૧૩, ૨૦૧૦૧૩
ISSSSSSSSSSSSSSSS
For Private & Personal Use Only
www.jainelibrary.org