________________
જૈન શ્રમણ
૧૮૫
(૩૫) અભ્યાસમાં અગ્રેસર : સાંસારિક લોકોનું શક્તિવાળા તથા સેવા–વૈયાવચ્ચમાં મોખરે રહેનારા અનેક જ્ઞાન ભૌતિક ક્ષેત્રોમાં વધતાં હવે દરેક વિષયના જેમ ડિગ્રી- મહાત્માઓ દરેક સમુદાયમાં જોવા મળે છે. દર વરસે બે વાર હોલ્ડરો અને ડિપ્લોમાધારકો જોવા મળે છે, તેમ આગમ, લોચ કરાવનારા મહાત્માઓ તો અનેક પણ દસથી વધુ ન્યાય, કર્મસાહિત્ય તથા વિવિધ વિષયો ઉપર વિશિષ્ટ અભ્યાસ મહાત્માઓ વરસમાં સ્વેચ્છાએ ચાર વાર લોચ કરાવતા જોવા કરી ડિગ્રી લેનારા અને પોતાના શ્રુતજ્ઞાનનો લાભ અન્યને પણ મળે તેમ છે. આપી જૈનશાસનની પ્રભાવના કરનારા જૂજ મહાત્માઓ
(૪૧) સંસાર માંડતા પૂર્વજ સંસાર છાંડતાઃ આજેય પણ ઉપલબ્ધ છે.
સાંસારિકાવસ્થામાં લગ્નગ્રંથિ માટે સગાઈ સુધી પહોંચેલા અને (૩૬) મહામંત્ર નવકારના અજોડ લગ્ન પૂર્વે જ વૈરાગ્ય થતાં ચારિત્ર ગ્રહણ કરી છેક આચાર્ય આરાધકઃ ધનાઢ્ય કુટુંબમાંથી દીક્ષિત છતાંય વૈરાગ્ય બળે પદ સુધી પહોંચેલા બે સૂરિરાજો જોવા મળે છે. વાર્ધક્યના અંતર્મુખી જીવન જીવનાર, આચાર્યના પદ સુધી પહોંચ્યા પછી કિનારે આવી ગયા છતાંય વૈરાગ્યમાં ઓટ જોવા ન મળે તેવા પણ આડંબરો અને આકર્ષણોથી પર બની રહી ૩૬ કરોડ સાધકો થકી અનેકોનો વૈરાગ્ય વધે તેમ છે. જેટલા નવકારના જાપ જપી જનારા તેઓ વધુ સમય
(૪૨) તિતિક્ષાયુક્ત તપસ્વી : પ્રભુવીરના મહારાષ્ટ્રમાં વિચરણ કરતા રહ્યા હતા. નિકટમાં કાળધર્મ પામી
કાળનું ઉગ્ર તપ જેનું નામ ગુણરત્નસંવત્સર છે. તેમાં ૪૮૦ દેવલોક સિધાવ્યા છે.
દિવસમાં ૪૦૭ ઉપવાસ આવે છે. તેવો તપ પ્રથમ સંઘયણબળ (૩૭) બ્રહ્મચર્યલક્ષી સાધક : જેમના દરેક છતાંય દુષ્કર, છતાંય વર્તમાનકાળમાં એક મુનિરાજ મહાત્માએ પ્રવચનમાં તથા પ્રત્યેક પ્રવૃત્તિમાં સાધકો માટે ચતુર્થ વ્રતની પ્રારંભ કર્યો અને સારો એવો તપ આગળ નિર્વિદન ચાલ્યા મહત્તા તથા પુસ્તકોમાં પણ તે બાબત ઊંડું ચિંતન જોવા મળે પછી છેલ્લે આવુ જ પૂર્ણ થઈ જતાં કાળધર્મ પામી દેવલોકે છે તથા જેમના પોતાના ચારિત્રબળ તથા શાસનદાઝથી અનેકો સિધાવ્યા છે. અને ખાસ યુવા વર્ગ સુસંસ્કારિત થયો છે એવા શાસનરત્ન
(૪૩) અત્યલ્ય ઉપધિ ધારક : આચાર્ય પદ મહાત્મા આજેય પણ આધેડ વયમાં પણ યુવા જેમ શોભે છે.
| સુધી પહોંચ્યા પછી પણ એક નૂતન દીક્ષિત જેટલી ઓછી ઉપાધિ (૩૮) દૈવી શક્તિયુક્ત સાધકો : વર્તમાનમાં રાખનાર તથા સ્વયંની ઉપાધિ સ્વયં જ ઉપાડી વિહારમાં પણ શાસનરક્ષક દેવો જેમને અનુપમ સહાયતા કરતા હોય વિચરનાર તે આચાર્યભગવંત તપ અને વૈરાગ્યની મૂર્તિસમાં તથા પરાર્થલક્ષી હાથમાં લીધેલ પ્રત્યેક કાર્ય દિવ્ય શક્તિથી પાર ખાખી વૈરાગી પણ નિકટના ભૂતકાળમાં કાળધર્મ પામ્યા છે, પડી જતાં હોય તથા સૂરિમંત્રના જાપથી જેઓ અંતર્મુખી છેલ્લા દિવસો સુધી પાદવિહારી રહ્યા હતા. સાધનામાં પણ માહિર હોય તેવા અનેક આચાર્ય ભગવંતો તથા
(૪૪) નાસ્તિકતાનાશક શક્તિમાન : મિથ્યા શાસનરક્ષક માણિભદ્રવીરનો સાથ મેળવનાર મહાત્માઓ પણ ટેટી
દેવ-દેવીઓની પૂજા-ભક્તિમાં ભ્રમિત કે જૈનેતરોને પણ
વીતરાગ પ્રભુનાં દર્શન-પૂજા સુધી જોડી નાસ્તિકતાનો નાશ (૩૯) મૌનના મહાસાધકો : છેલ્લાં ત્રીસ કરવા કટિબદ્ધ તથા અજૈનવર્ગના મઠો, જેલ-સ્કૂલ-કોલેજ કે વરસથી લગાતાર મૌન પાળનાર તથા ઉણોદરી અને તપ દ્વારા ધંધાકીય સ્થળોએ પણ જઈ પ્રવચનો આપી ફેશનપોતાની આત્મસાધનાને અગ્રેસર ધપાવનારા અનેક અન્ય વ્યસનથી મુક્ત કરનાર ત્રણ જેટલા પ્રવચનપ્રભાવકો સાધનાગુણથી શોભતા મહાત્મા મૂર્તિપૂજક જૈન સમાજ તથા વર્તમાનમાં પણ છે. સ્થાનકવાસી પરંપરામાં પણ વિદ્યમાન છે. ફક્ત પ્રભુસ્તુતિ અને
૪૫) ધ્યાનપ્રેમી, આગમઅભ્યાસી : ફક્ત સ્વાધ્યાય પાટ, પચ્ચખાણ પ્રદાન અને માંગલિક દાન સિવાય
તેર માસમાં જ પિસ્તાલીસ આગમોનો અભ્યાસ ગુરુકૃપાથી મૌન રાખે છે.
પૂરો કરી જનાર તથા કચ્છ, મહારાષ્ટ્ર, ગુજરાત વેગેરે (૪૦) મસ્તકનો લોચ કરનાર વિશિષ્ટ ક્ષેત્રોમાં વિચરી અનેક પ્રકારી આરાધના કરનારાં સાધુલબ્ધિવાન કે એક જ દિવસમાં ૭ થી ૧૦ લોચ કરવાની સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના જીવનકવનની વિગતો મેળવી ચાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org