________________
૩૯૨
વિશ્વ અાયબી :
વિરમગામ-વિસનગર વિ. ઠેકાણે તેમના સાંનિધ્ય અને નિશ્રામાં પં. ભગવાનદાસભાઈએ અમદાવાદમાં વિદ્યાર્થી ભવન કર્યો હતો. અને ત્યાર પછી પણ વિદ્યાભવનની સ્થાપનામાં અને નામની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. ભગવાનદાસભાઈનો ત્યારબાદ રાધનપુર તે સંસ્થા લઈ જવામાં તેમનો પૂરો સહયોગ વિચાર પણ પાટણના વિદ્યાભવનની રીતે જ અમદાવાદમાં હતો. પ્રથમ પૂ.આ. નીતિસૂરીશ્વરજી મ.સા.ના સાધુઓને સંસ્થા શરૂ કરવાનો હતો અને તેમાં સંસ્કૃત-પ્રાકૃત અને ધાર્મિક અભ્યાસ કરાવવા દ્વારા જ તેમની પંડિતપણાની કારકીર્દી શરૂ અભ્યાસ કરાવી વિદ્વાનો તૈયાર કરવાનો હતો. તેમને પૂ.આ.શ્રી થઈ હતી અને આચાર્ય મ.ના સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી નીતિસૂરીશ્વરજીની હુંફ હતી.” તેઓના નિકટવર્તી હતા.”
કેવી હતી પૂજ્યશ્રીની જ્ઞાનોપાસના? પૂજ્યશ્રી સાથે પંડિતજીનો ઘનીષ્ઠ સંબંધ હતો એ આ
જ્યાં પાઠશાળાનું નામ આવે કે તરત જ પૂજ્યશ્રી તૈયાર વાત પરથી સ્પષ્ટ થયા છે. પંડિતજી તરીકેનું પહેલું પગથિયું થઈ જાય અને પાઠશાળા અતિશીધ્ર ઉન્નતિનાં શિખર સર કરે ચઢાવનાર તીર્થોદ્ધારક શ્રી જ સૌપ્રથમ હતા.
એવી અજોડ ભાવનાથી તનતોડ પ્રયત્ન કરતા કોઈપણ જિનશાસનને માત્ર એક પ્રભુદાસભાઈની જરૂર નથી પણ પાઠશાળાની સ્થાપના કરવાની હોય ત્યારે સૌ પ્રથમ પૂ. તેવા હજારો પ્રભુદાસભાઈ પ્રગટ થાય અને ત્રિકાલબાધિત તીર્થોદ્ધારકશ્રીનું નામ લેવાતું. એમની સલાહ લેવાતી આગળ સર્વજ્ઞ શાસનના સિદ્ધાંતો ને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડે. જતા જગતને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી. આખાય વિશ્વને શાંતિના સરોવરમાં ઝીલતા કરી દે. ઘરે ઘરે કેટલીક પ્રતિકૂળતાનાં કારણે પ્રભુદાસભાઈની વિચારધારા સુખની શરણાઈઓના સુર રેલાય એની જરૂર છે. આવા એક પલટાણી તેમણે (પાઠશાળા સંબંધી) પ્રવૃત્તિ સંકેલવા માંડી અને માત્ર ધ્યેયથી પૂજ્ય તીર્થોદ્ધારકશ્રી આચાર્ય વિજય
આ સંસ્થા આ નીતિસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી નીતિસુરીશ્વરજી મ.સા.એ પંડિતપ્રવર પ્રભુદાસભાઈને એક રાધનરપરમાં ગઈ. પાઠશાળા સ્થાપવાનો ઉપદેશ આપ્યો. આ વખતે પૂ. પંન્યાસ કપૂરવિજયજીએ પણ ખૂબ જ સારો સહકાર આપ્યો. ફલતઃ
પંડિત પ્રભુદાસભાઈ, પંડિત મફતલાલભાઈ, પંડિત
| વિરચંદભાઈ, પંડિત ઠાકોર આદિ પંડિતોએ પૂજ્ય વિ.સં. ૧૯૭૮માં પાટણમાં જોગીવાડે દશાપોરવાડની વાડીમાં
તીર્થોદ્ધારકશ્રીની નિશ્રામાં રહીને એક સમર્થ પંડિત બનવાનું ટાંકી પાસે ‘વિદ્યાભવન' નામની સંસ્થા શરૂ કરી. આ
મંગલાચરણ કર્યું હતું. પાઠશાળાની ગુણવત્તાનું એક માત્ર દૃષ્ટાંત પંડિત મફતભાઈના શબ્દોમાં જોઈએ.
આવા હતા આપણા પૂજ્ય ગુરુદેવશ્રી જેમણે જિનશાસન આ સંસ્થામાં પૂ.આ.વિજય નેમિસૂરીશ્વરજી મ.,
માટે પોતાનું આખુંય જીવન ન્યોછાવર કર્યું. આ જિનશાસનને
અમૂલ્ય રત્નોની ભેટ આપી. પૂજ્યશ્રીએ પોતાના જીવનમાં પૂ.આ.નીતિસૂરીશ્વરજી મ., પૂ.આ.વિજયવલ્લભસૂરીશ્વરજી
મુખ્યતયા બે કાર્ય કર્યા છે. એક તો પ્રાચીન તીર્થોનો જિર્ણોદ્ધાર મ.સા. આદિ આચાર્યો પધારતા અને કલાકોના કલાકો સુધી વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનગોષ્ટિ કરતા. સરદાર વલ્લભભાઈ પટેલ,
* કરવાનું અને બીજું જ્ઞાનસાધાનાનું. નવી નવી પઠશાળાઓ મણિલાલ કોઠારી, કાકા કાલેલકર વિગેરે નેતાઓ આ સંસ્થામાં
ખોલવી અને પ્રભુદાસભાઈ જેવા ઉત્તમ નરરત્નોના પહેલ પાડી આવતા ને માર્ગદર્શન આપતા. પંડિત સુખલાલજી, પંડિત
જગતની સમક્ષ મૂકવા. એના જ પરિણામે આજ લગભગ બેચરદાસ, પંડિત ભગવાનદાસ, અર્થશાસ્ત્રી ત્રિકમભાઈ વિ.
જેટલા નામચીન પ્રખ્યાત પંડિત થયા એ પૂજ્યશ્રીની પરમકૃપાનું વિદ્વાનો દિવસોના દિવસો સુધી રહેતા અને વિદ્યાર્થીઓ એમના
જ ફળ કહી શકાય. જ્ઞાનનો લાભ લેતા.”
પૂજ્યશ્રીની પ્રભાવકતાને કોટિ કોટિ વંદન... આવી એક મહાન જ્ઞાનની પરબ પૂજ્યશ્રીના ઉપદેશથી (આ લેખ “વિનિયોગ સમાચાર' શ્રદ્ધાંજલી વિશેષાંક વર્ષ સ્થાપના થઈ હતી એનાથી પણ આગળ વધીને પુજ્ય ૪ અંક ૨૫નાં આધારે લખાયેલ છે.). ગુરુદેવશ્રીએ અમદાવાદમાં ચાલતી “વિદ્યાર્થી ભવન' નામની
પરમોપકારી ગુરુદેવ પાઠાળામાં સતત ધ્યાન આપ્યું. આ વાત પંડિતવર્ય મફતભાઈ આ પ્રમાણે કહે છે.
નમેખ વંતાન-વાવશ! ઘર્મનામ! ?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org