SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. ૧૬ જૈન શ્રમણ ૪૫ ૩. તાવસ (તાપસ) : કશું જ સ્વૈચ્છિક નથી, બધું જ પૂર્વનિર્ધારિત છે. આ મતના સ્થાપક ગોસાલનો મુખ્ય ઉપદેશ હતો : નથ્યિ ૩9Iળે વા ને પાંચ સમન (શ્રમણ) સંપ્રદાયોમાંનો એક તે તાવસ કે वा बले वा वीरिए वा पुरिसक्कार परकम्मे वा नियया सव्व તાપસ. તેઓ જંગલમાં રહેતા, કઠિન તપશ્ચર્યા કરતા.૧૪ તેમના માવા ૨૮ નિર્ધારિત–યોગ્ય સમયે આત્માઓને મોક્ષ મેળવવાનો વિવિધ પ્રકાર હતા.૧૫ ‘તાવસ’નું સ્ત્રીલિંગ “તાવતી’ (તાપસી) છે. યોગ્ય સમયે એટલે ૮૪ લાખ મહાકલ્પોના અંતે. આટલા થાય છે. શાન્તિસેણિય ધર્મગુરુ ચાર શિષ્યો પૈકીના એક તાવસ લાંબા સમયમાં પ૬૦૬૦૩ કર્મો નાશ પામે છે.૨૯ ગોસાલે પણ ગણાય છે. તેમણે “તાવસી' નામક સાધુ-સંસ્થા સ્થાપી અંતિમ સત્યો ઉપદેશ્યાં : કચ્છ ચરિમા–વભિપાન, રોય, Uટ્ટ વગેરે. એમણે ચાર પીણાં અને ચાર અયોગ્ય પીણાં પણ ૪. ગેરુય (બૈરિક, પરિધ્વાયગ બતાવ્યાં. ૩૦ પરિવ્રાજક) : આયંપુલની વાર્તા દર્શાવે છે કે આજીવિય-સાધુઓ પાંચ સમણ-શાખાઓની એક તે ગેરય૧૭ તેઓ બીજાના મનના વિચારો જાણી શકતા. તેઓ પોતાની પાસે પરિવાયગ (પરિવ્રાજક) હતા અને ગેરુ રંગનાં કપડાં પહેરતા; કેટલીક વસ્તુઓ રાખતા (મહાવીરના શિષ્ય બન્યા પહેલાં તેથી ગેય કહેવાયા.૧૮ ગોસાલ પણ અંદરનાં અને બહારનાં વસ્ત્રો, પાત્રો, જોડા વગેરે રાખતા હતા). આજીવિય નગ્ન રહેતા, સ્નાન ન કરતા. તેઓ ૫. આજીવિય (આજીવિક) : પોતાની વૃત્તિઓ, શરીર, વાણી અને મન ઉપર નિયંત્રણ રાખી પાંચ સમણ (શ્રમણ)માંનો એક તે આજીવિય કે શકતા નહીં. તેઓ જૈનોની જેમ ધ્યાનમાં સાવધાની ન રાખતા. આજીવિક સંપ્રદાય.૧૯ એની સ્થાપના ગોસાલે કરી હતી.૨૦ જે આ સંપ્રદાયની મુખ્ય બાર શ્રાવિકાઓ જાણીતી છે.૩૩ કહેવાય આજીવિકા મટે તપસ્વી સંન્યસ્ત જીવન જીવે તે “આજીવિય’ છે કે ઘણા સાધુઓએ ગોસાલનું નેતૃત્વ છોડીને મહાવીરનું કહેવાય.૨૧ આ સંપ્રદાયના અનુયાયીઓ દુન્વયી કીર્તિ, માન શાસન સ્વીકાર્યું હતું. જે આજીવિકો આત્માની બંધનાવસ્થા અને અને અતિપ્રાકૃતિક શક્તિ મેળવવા માટે આત્મસંયમ અપનાવે મોક્ષાવસ્થા ઉપરાંત ત્રીજી અવસ્થા પણ સ્વીકારે છે. તેઓ પંડર છે. આ બધાની મદદથી તેઓ આજીવિકા ચલાવે છે.૨૨ ભિખુ તરીકે પણ ઓળખાય છે.૩૫ ગોસાલને મહાવીર સાથે ભવિષ્યવાણી માટે તેઓ અષ્ટાંગ મહાનિમિત્તનું વિજ્ઞાન પ્રયોજે સંધર્ષ થયો હતો, એ વાત પ્રસિદ્ધ છે. છે.૨૩ આ સંદર્ભમાં ‘આજીવિય’નો અર્થ ‘ભાગ્યવાદ' પણ આ રીતે, શ્રમણ-પરંપરામાં ઉપર્યુક્ત પાંચ શાખાઓ કે કરાયો છે.૨૪ પાંચ પરંપરાઓનો સમાવેશ થાય છે. જૈન-શાસન નામ આ સંપ્રદાયનું પવિત્ર ધાર્મિક સાહિત્ય “આજીવિયસત્ત' અસ્તિત્વમાં આવ્યું, તે પૂર્વે શ્રમણ–પરંપરા પ્રવર્તિત હતી, જે કહેવાય છે. તેમના વ્યુતાગ્રુતશ્રેણિકાપરિર્મ'નો સમાવેશ એની પ્રાચીનતા દર્શાવે છે. દિત્યિવાયના વિભાગ “પરિકમ્મમાં થયો છે.૨૫ આ શાખાના વેદકાલીન મનાયેલ શ્રમણ-પરંપરા અને બ્રાહ્મણમહત્ત્વના સિદ્ધાન્તો આ પ્રમાણે છે : પરંપરામાં કેટલાક ભેદ પણ છે. શ્રમણ-પરંપરા બ્રાહ્મણએ પ્રસ્થાપિત સત્ય છે કે આત્માઓ વ્યક્તિગત-વિવિધ પરંપરાની જેમ વેદોનું પ્રામાણ્ય કે જાતિના આધારે પુરોહિત કે હોય છે. તેઓ સુખ-દુઃખ અનુભવે છે અને મત્યવેળાએ ગુરુપદનો સ્વીકાર કરતી નથી. શ્રમણ-પરંપરાનો દેવવાદ, પોતાની જિંદગીની રાત્તા (સ્થિતિ) ગુમાવે છે, પરંતુ સુખ-દુઃખ પરમાણુ-સિદ્ધાન્ત, કર્મસિદ્ધાન્ત વગેરે પણ બ્રાહ્મણ-પરંપરાથી આત્માનાં કારણો નથી કે અન્ય બીજા કોઈનાં નથી. તે તો જુદા પ્રકારના છે. વસ્તુતઃ આ બને પરંપરાઓ ઋગ્વદના આત્માઓને ભાગ્યવિધાતા તરફથી મળેલાં હોય છે. ૨૬ જેમનો સમયથી પ્રવર્તિત થઈ છે અને પરસ્પર પ્રભાવિત થતી રહી છે. આત્મા પવિત્ર થાય છે, તે દુષ્કર્મોમાંથી મુક્ત થાય છે, પરંતુ ત્રસ્વેદમાં નિવૃત્તિપ્રધાન (શ્રમણ) અને પ્રવૃત્તિપ્રધાન (બ્રાહ્મણ) એવી સ્થિતિમાં પણ જો તે પુનઃ ધિક્કાર રોષ વગેરે કરે, તો એ બને પરંપરાઓના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેઓ દૂષિત થઈ જાય છે; સ્વચ્છ પાણીને હલાવવામાં આવે, શ્રમણ-પરંપરા વેદકાળમાં ‘વાતરશના’ કે ‘વાત્ય' ત્યારે જેમ પુનઃ ડહોળાઈ જાય છે, તેવું આત્માનું પણ છે. પરંપરા તરીકે પણ ઓળખાતી. સર્વસામાન્ય મત છે કે જૈનધર્મ Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy