SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૬ વિશ્વ અજાયબી : મૂર્ધન્ય છે અને મૂર્ધન્ય રહેશે. આવા મહાન આચાર્યને પ્રતિબોધ આંતરરાષ્ટ્રીય જગતમાં જે “ઉપમિતિ ભવપ્રપંચ' ગ્રંથનું યાકિની મહત્તારા નામના મહાન સાધ્વી દ્વારા થયો છે. અત્યંત અદ્ભુત સ્થાન છે, ૧૬000 પાત્રનું આ મહાન અદ્ભુત નાટક વિદ્વાન અને આ કૃતજ્ઞ આચાર્ય મ.સા. પોતાને યાકિની મહત્તરા છે, તે ‘ઉપમિતિ ભવપ્રપંચ' ગ્રંથની મૂળ કૉપીનું આલેખન ગણા સુનું એટલે પુત્ર તરીકે સ્વરચિત અનેક સૂત્રોમાં સ્મરે છે. નામનાં સાધ્વીજી મ. કર્યું છે. આ ગ્રંથના સર્જક સિદ્ધર્ષિસૂરિ ગણા લોકોક્તિ એવી પણ છે, જૈનસંઘ આ મહાન આચાર્યને જે કોઈ સાધ્વીજી મ. માટે લખે છે–સરસ્વતીનુલ્યા આર્યા તેમના અક્ષર ઉબોધન ન કરી શકતા તેવું ઉદ્દબોધન આ મહાન આર્યા માટે આરીસા જેવા અક્ષર અને મુક્ત દિલે લખ્યું છે. પુષ્પચૂલાસાધ્વી નિર્ભીકપણે આચાર્યને કરતા અને તેઓ ખૂબ જ રત્નચૂલા-મિલાપસુંદરી વગેરે સાધ્વી જગતની અદ્ભુત ભાવપૂર્વક ઉપકારી સાધ્વીજી મ.ના વચનને શિરોમાન્ય કરતા. તારલિકાઓ છે. મરુદેવાણિની વગેરેએ તે સમયે દક્ષિણ જેવા અનેક મહાપુરુષો સાથે કર્ણાવતી નગરીનો ઇતિહાસ જોડાયો દૂર-સુદૂર પ્રદેશમાં વિચરી જૈનધર્મનો પ્રભાવ ફેલાવ્યો છે. છે. સાહિત્યમેરુ હેમચંદ્રાચાર્યના મહાન ગુરુ દેવસૂરિ મ.સા. ને આ ભયંકર વિષમકાળમાં પણ આ સાધ્વીસંઘ પવિત્ર સાધ્વીજી મહારાજે ધા નાખી : “તમારા જેવા આચાર્ય હોય છે, નિર્મળ છે. તપ-ત્યાગ-સંયમ પરિણતિ, ચારિત્રપાલનમાં અને સાધ્વીજીની મર્યાદા ન જળવાય? શું આપને આવી ઉપેક્ષા તથા તપશ્ચર્યામાં મોખરે છે. સાધ્વી ભગવંતો નિર્મલતા દ્વારા કરવા આચાર્ય બનાવ્યા છે?” અને પૂ. આચાર્ય ભગવંતે વંદનીય-પૂજનીય રહ્યાં છે. સૌથી અધિક અને અભુત ઘટના સાધ્વીસંઘની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિગંબર સાથે વાદ એ છે કે આ અવસર્પિણીકાળમાં ૧૯મા તીર્થકર મલ્લિનાથ પ્રભુ કર્યો. આચાર્ય દેવસૂરિ મ. અને દિગંબર પંડિતના વાદે એક સ્ત્રી હતા. અનંતકાળે આવું એકાદ આશ્ચર્ય બને છે, જેને ૧૦ અભુત ઇતિહાસ સર્જ્યો કે ગુજરાતને છોડીને તે સમયના આશ્ચર્યોમાં એક આશ્ચર્ય ગણાવ્યું છે. અમદાવાદની નજીકનું દિગંબરો દક્ષિણ તરફ સિધાવ્યા. આ પ્રકરણ ઇતિહાસની ભોંયણી તીર્થ દેવાધિદેવ મલ્લિનાથ પ્રભુનું પવિત્ર તીર્થધામ આલબેલ છે. આજે પણ વિશાળ પ્રમાણમાં દક્ષિણમાં દિગંબર છે.....વર્તમાન સમયે સમસ્ત જૈનોના મહાન તીર્થ સમેતશિખર જૈનો છે. કેટલાંક ગામો તો સંપૂર્ણ દિગંબર જૈનોનાં છે. તીર્થનો જીર્ણોદ્ધાર પુણ્ય નામધયા રંજનશ્રીજી મ.ની પ્રેરણા અને જૈનો જેમના માટે પરમ ગૌરવ અનુભવે છે- ઉપદેશને આભારી છે. રાજસ્થાનમાં નાકોડા તીર્થનું અતિ કાલિકાચાર્યએ સરસ્વતી સાધ્વીના રક્ષણ માટે ગર્દભીલ રાજા મહત્ત્વ છે. આ નાકોડા તીર્થનાં ઉદ્વારિકા સાધ્વી હેતશ્રીજી છે સામે એક ભયંકર એલાન કર્યું. છેવટે જૈનાચાર્યએ સાધ્વીજી પૂનાનો સંઘવી પરિવાર આ સાધ્વીજી મ.ને માતાતુલ્ય ગણે છે. મ.ના રક્ષણ માટે ભારતમાં હૂણ અને શકને પણ સરસ્વતી જૈનાચાર્ય કલાપૂર્ણસૂરિ મ. ના દાદાગુરુ જીતવિજય મ.નું સાધ્વીની રક્ષાર્થે લાવ્યા. પ્રત્યેક જૈન પૂર્વવિદ્ બાલદીક્ષિત ચરિત્ર વાંચતાં સાધ્વીજી મ. સાથે જે વ્યવહાર કરે છે તે વ્રજરવામીના ગુણ ગાતા ધરાતાં નથી. તે મહાન વ્રજસ્વામી ભાવિકોને હર્ષસભર કરી દે છે. સાધ્વીજીથી સ્વાધ્યાય રૂપે થતાં આગમસૂત્રો સાંભળી સ્ત્રી–સ્વાતંત્ર્યના ઉદંડ છંદ સામે જૈન સાધ્વીજી એક બાલ્યવયમાં જ આગમવિદ્ બન્યા. પરમ આદર્શ છે, જેમણે સ્ત્રી સાધ્વીજીવનને ઉન્નત મસ્તકે | ગુજરાતની ધરાને અહિંસક બનાવનાર સિદ્ધરાજ જીવવાનો અદ્ભુત માર્ગ બતાવ્યો છે. છતાં એક સત્ય હકીકત જયસિંહ અને કુમારપાળના મહાન ગુરુદેવ હેમચંદ્રાચાર્ય છે આ સાધ્વીજી મ. લોકેષણાથી ખૂબ દૂર રહ્યાં છે અને ખુદની મહારાજે પોતાની માતા સાધ્વી પાહિનીને પાટ પર બિરાજિત આગવી નમ્રતા-વિદ્વત્તા અને સમતાથી જૈન સંઘના આધારશિલા કર્યા હતા અને તેમના અંતિમ સમયે આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય બન્યાં છે. જૈન સંઘના પાયાના પત્થર બની સાધ્વીજી મહારાજે વાગુદાનમાં એક લાખ નવકારમંત્ર ગણવાનું વ્રત લીધું હતું. આ જગત સામે એક અદ્ભુત આદર્શ રજૂ કર્યો છે. દિગંબર જૈનોમાં ગુજરાતની ધરાના પવિત્ર પ્રખ્યાત તીર્થ માતરમાં પણ પૂ. પણ આર્યા (સાધ્વીજી)ની પ્રેરણાથી હસ્તિનાપુર તીર્થમાં જૈન સાધ્વીજી મ.ની પ્રતિમા છે. જેનોમાં માથુરી વાચના વલ્લભી ભૂગોળના સ્થાપત્ય જંબૂઢીપનું નિર્માણ થઈ રહ્યું છે. મૂર્તિપૂજક વાચનાનું ખૂબ મહત્ત્વ છે. તેમાં પણ મહત્તરા પ્રવર્તિની પોયણી સ્થાનકવાસી તથા તેરાપંથી સંઘ સહજ સ્વીકારે છે. જૈનધર્મના અને સાધ્વીજી મ. ઉપસ્થિત હતાં અને તેમાં મહત્ત્વનો ફાળો મહત્ત્વને સ્થાપિત કરવામાં–સ્થિર કરવામાં અને જૈનાચારના આપ્યો છે. પાલનમાં પૂજ્ય સાધુ ભગવંત જેવો જ સાધ્વીજી મ.નો ફાળો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy