________________
૨૨૬
વિશ્વ અજાયબી :
સૂત્રપોરિસીમાં ફક્ત નવાં સૂત્રો, અર્થ પોરિસીમાં સૂત્રોના અહિંસક બનાવ્યા. તે જ પ્રમાણે બ્રાહ્મણોને ગૌતમસ્વામીએ, વિસ્તાર, ઉત્સર્ગમાર્ગથી પુરિમનાં પચ્ચખાણે, એકાસણાં, બૌદ્ધોને વજસ્વામીએ તથા અનેકોને માનતુંગસૂરિજીએ નખખોતરણી કે કાતર વગેરે વાચીને સાંજપૂર્વે જ પાછાં લબ્ધિપ્રયોગથી સત્યમાર્ગે ચડાવ્યા હતા. કરવાની પ્રણાલિકા, અત્યલ્પ ઉપધિદ્વારા સંયમનિર્વાહ,
(૬૪) ચતિઓનો વીતેલ કાળ : આચારમુહપત્તિનો ઉપયોગ, આત્મચિંતન વગેરે પ્રભુવીરના
વિચારના ઉતારના કારણે ન સાધુ, ન ગૃહસ્થ એવા વચલા સંયમીઓની શોભારૂપ આજસુધી જોવાય છે.
રસ્તેથી આજીવિકા ચલાવનાર યતિઓના કારણે જૈન શ્રમણ (૫૯) પાલિતાણાની ૯૯ યાત્રાઓ : વિ.સં. સંસ્થામાં ભારે ગરબડ ચાલેલ, જેના કારણે આ. હીરસૂરિજી, ૨૦૩૫ પૂર્વે ભાગ્યે જ પાલિતાણાની ૯૯ સામુદાયિક યાત્રાઓ જ્ઞાનવિમલસૂરિજી, રૂપવિજયજી કે ઉપાધ્યાય થતી, ક્યારેક તો શત્રુંજયની યાત્રાઓ પણ બંધ હતી, પ્રતિદિન યશોવિજયજીને પ્રતિકાર કરતાં સારું એવું વેઠવું પડેલ, જેથી એક જ યાત્રા દ્વારા વિ.સં. ૨૦૩૫ની આસપાસ કોઈ કચ્છી વર્તમાન શ્રમણ સંઘ ઊજળો છે. પરિવારે સામુદાયિક ૯૯ યાત્રાનો પ્રારંભ કર્યો, તે પૂર્વે
(૬૫) પાપકૃતનો પરિહાર : ઉપાધ્યાય સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ સ્વતંત્ર કરનાર વિરલ લોકો હતાં.
યશોવિજયજી અને પંડિત વિનયવિજયજીના પૂર્વકાળ સુધી (૬૦) ચક્રવાલ સામાચારી : ઇચ્છાકાર- દિવ્ય, ઉત્પાત, અંતરીક્ષ, ભીમ, અંગ, સ્વર, લક્ષણ, મિથ્યાકારની જેમ દશવિધ ચક્રવાલ સામાચારીઓમાં વ્યંજનનિમિત્ત શાસ્ત્ર, સંગીત, નાટક, શિલ્પ, ચિકિત્સા, શસ્ત્રાસ્ત્ર પ્રતિલેખના, પ્રમાર્જન, ભિક્ષાચર્યા, ઇસમિતિ, આલોચના, નામનાં શાસ્ત્રો પાપશ્રુત તરીકે પ્રચાર પામ્યાં હતાં, જ્યારે ગોચરીભક્તિ, પાત્રશોધન, વિહારભૂમિ ગવેષણા, ચૅડિલભૂમિ- વર્તમાનમાં તેનો જ દુરૂપયોગ કરી નિતનવી શોધો દ્વારા જયણા અને પ્રતિક્રમણરૂપી આચરણા ઉપરાંત કાલગ્રહણ, વૈજ્ઞાનિકોએ ભૌતિકવાદને ફેલાવ્યો છે. પ્રતિભાવહન, સ્થવિરકલ્પ વગેરે સામાચારી આ.
(૬૬) ધર્મપ્રોત્સાહક રાજશાહી : રાજ પરિવાર હીરસૂરીશ્વરજી મ.સા. સુધી વ્યવસ્થિત ચાલતી હતી.
તરફથી ધર્મી–જનો, વિદ્વાનો અને સમાજસેવકોને ખાસ્સે (૬૧) પંદર કમદિાનનો ત્યાગ : જંગલાદિ પ્રોત્સાહન મળતું હતું. અકબર જેવા બાદશાહે અમારિકર્મ, દંત વાણિજ્યાદિ ઉપરાંત પશુપાલન વગેરે કર્મબંધનનાં પ્રવર્તન કરાવ્યાના ઇતિહાસ છે. જૈન સાધુ-સાધ્વી ભગવંતોને કારણોવાળાં વ્યાપાર છોડી કાપડ, વાસણ, ઝવેરાત અને માટે લોકોનો આદર અનેરો હતો. ઘરોમાં માતા-પિતાના આદર કરિયાણાંનો વેપાર કરનારા લખલૂટ લક્ષ્મી છતાંય સાતેય હતા. તેમાં પ્રથમ તીર્થપતિથી લઈ વીસમા તીર્થંકર સુધીના ક્ષેત્રોમાં દાન આપી ધર્મસ્થાનોને સદ્ધર રાખનારો ધર્મી અનેક રાજાઓએ પ્રૌઢવયમાં ચારિત્ર ગ્રહણ કર્યા છે. શ્રાવકવર્ગ અંગ્રેજોના સત્તાકાળ પછી ખૂબ ઘટી ગયો છે.
(૬૭) વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષો : અંતિમ (૬) ટ્રસ્ટીઓ દ્વારા વહીવટ : દરેક સંઘોમાં કેવળી જંબુસ્વામી થયા, ત્યાં સુધી મન:પર્યયજ્ઞાની, તથા તીર્થોમાં ત્યાંનો મહાજનવર્ગ દેખરેખ રાખતો હતો. ઉદાર અવધિજ્ઞાની, ચૌદપૂર્વધારીઓ, શ્રતધરો અનેક હતા. તેમના દાતા અને ધાર્મિક આરાધકોના હાથમાં ધર્મસ્થાનના નિર્વાણ પછી ફક્ત મોક્ષમાર્ગ ભરત-ઐરાવતમાં બંધ ન થયો, વહીવટ રહેતા હતા. સખાવતો કરનાર સંઘપતિ અને પણ પુલાકલબ્ધિ વગેરે પણ નાશ પામ્યાં, છતાંય હાલના કાળ સંઘવેણનું બિરુદ પામતા હતા. ટ્રસ્ટીઓના હાથમાં સત્તા સુધી જાતિસ્મરણજ્ઞાનવાળાં દૃષ્ટાંતો જોવા મળે છે. અંગ્રેજી નિયમો પ્રમાણે આવી જેથી તે પદ ધર્મબંધનકર્તા ન
(૬૮) બ્રહ્મચર્યની નવ વાડોની સુરક્ષા :
રંગ-રાગ-વિલાસનું વાતાવરણ ન હોવાથી તથા બાહ્ય વાતાવરણ (3) ધર્મપરિવર્તનકાળ : પ્રભુવીરના નિર્વાણ પણ સીધુંસાદું હોવાથી ચતુર્થવ્રત પાલનમાં શ્રમણ સંસ્થાની જેમ પછીના નિકટકાળમાં થયેલ લબ્ધિધારી આ. શ્રાવકવર્ગ પણ અગ્રેસર હતો. વિમલમંત્રી, દેદાશાહ, રત્નપ્રભસૂરિજીએ ઓસિયા નગરીમાં ઓસવાલ વંશની પેથડશા વગેરેનાં દૃષ્ટાંતો તથા રાજા કુમારપાળની દિનચર્યા સ્થાપના કરી અનેક ક્ષત્રિયોને પોતાના પ્રભાવથી જૈન અને સમજવા જેવાં છે. વર્તમાનમાં વિકૃતિ-વિલાસ-વિડંબનાઓ
રહ્યું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org