________________
જૈન શ્રમણ
૩૪૭ તેમનો જન્મ વિક્રમપુર (રાજસ્થાન)માં વેશ્યવંશના શ્રેષ્ઠી
UT “કવિ કટારમલ' : રાસલને ત્યાં વિ.સં. ૧૯૯૭માં. માતાનું નામ દેલ્લણદેવી. દીક્ષા
આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી વિ.સં. ૧૨૦૩માં અજમેરમાં. માત્ર ૮ વર્ષની લધુવયમાં વિ.સં.
સમર્થ સાહિત્યકાર હતા. ગુર્જર નરેશ સિદ્ધરાજે તેમને ૧૨૦૫માં બિકાનેરમાં સૂરિપદ અર્પણ થયું. પૂ. શ્રી (ગુરુ) “કવિ કટારમલ્લ’ની પદવી આપેલી. આ. શ્રી હેમચંદ્રાચાર્યજી જિનદત્તસૂરિના સ્વર્ગવાસ પછી વિ.સં. ૧૨૧૧માં ગચ્છનો
તેમના ગુરુ હતા. કુમારપાલની ગાદીએ આવનાર ભત્રીજા સંપૂર્ણ ભાર તેમના પર આવ્યો, પોતાના ગુરુજીની જેમ ‘દાદા'
અજયપાલે આ. શ્રી રામચંદ્રસૂરિને તાંબાની ધગધગતી પાટ પર નામે પ્રસિદ્ધ થયા. વિ.સં. ૧૨૨૩માં દિલ્હીમાં કાળધર્મ.
બેસાડી (વિ.સં. ૧૨૩૦માં) મારી નાખ્યા. તેમનો ‘નાટ્યદર્પણ' રિ “કલિકાલ સર્વજ્ઞ’, ‘જ્ઞાનનો મહાસાગર' : ગ્રંથ, ૧૧ નાટકો, બત્રીશી સ્તોત્રો, ‘કુમારવિહારશતક',
આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વ્યાલંકાર ગ્રંથ' વ. મુખ્ય છે. તેઓ કાવ્યશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, ગુજરાતના મહાન જ્યોતિર્ધર, સિદ્ધ સારસ્વત,
ન્યાયશાસ્ત્રના વિદ્વાન, સફળ પ્રબંધકાર કવિ અને વિશિષ્ટ અદ્વિતીય-અદભૂત સવા લાખ શ્લોક પ્રમાણ “સિદ્ધહેમ વ્યાકરણ'ના રચયિતા, જ્ઞાનના મહાસાગર આ. શ્રી 19 “તપા', “હીરા/હીરલા', “ક્રિયોદ્ધારક' : હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિશે જેટલું લખીએ તેટલું ઓછું
આચાર્ય શ્રી જગટ્યદ્રસૂરિજી મહારાજ છે. તેમની સર્વ રચનાઓનું શ્લોક પ્રમાણ સાડા ત્રણ કરોડ
તેઓ મહાન તપસ્વી, આગમના ઊંડા અભ્યાસી, ગણાય છે. ડૉ. પિટર્સને તેમને ‘જ્ઞાનનો મહાસાગર' કહ્યા છે.
વાદવિજેતા, પ્રભાવી સૂરિવર, ક્રિયોદ્ધારક હતા. તેમના તપના પૂજ્ય આચાર્યશ્રીનો જન્મ ધંધુકામાં વિ.સં. ૧૧૪૫માં
પ્રભાવે ‘તપા'ના બિરુદથી ‘તપાગચ્છ' નીકળ્યો છે, જે શ્રેષ્ઠી, મોઢ જ્ઞાતિના અગ્રેસર ચાર્જિંગને ત્યાં, માતા
વર્તમાનમાં પણ તમામ ગચ્છોમાં સૌથી મોટો છે. તેઓ પાહિનીદેવીએ પુત્રને (-ચંગદેવને) ભાઈના હાથમાં સોપ્યો, વડગચ્છના પુ. શ્રી મણિરત્નસૂરિના શિષ્ય અને પટ્ટધર તથા તેમણે વિ.સં. ૧૧૫૪માં આઠ વર્ષના ચંગદેવને દીક્ષા આપી સુધર્મા સ્વામીની પાટ પરંપરામાં ૪૪માં પટ્ટધર હતા. ‘મુનિ સોમચંદ્ર' નામે તથા ખંભાતમાં આચાર્યપદે અલંકૃત કરી
નાનપણમાં જિનદેવ નામ. પિતા શ્રેષ્ઠી પૂર્ણચંદ્ર પોરવાલ આ. હેમચંદ્રસૂરિ નામે જાહેર કર્યા. સોલંકીયુગમાં સિદ્ધરાજ
હતા. મણિરત્નસૂરિ પાસે દીક્ષાથી “મુનિ જગચંદ્ર' તરીકે અને કુમારપાળને મહાન બનાવવામાં તેમનો ફાળો છે. સિદ્ધરાજ
ઓળખાયા. મેવાડમાં ક્રિયાશિથીલતાને દૂર કરવા વિશુદ્ધ પછી ગાદીએ આવનાર કુમારપાળને તેમણે ખંભાતમાં
ગણધારી ચૂત્રવાલગચ્છના પં.શ્રી દેવભદ્રમણિને મળ્યા, તેમના બચાવેલો, જેથી તે વિ.સં. ૧૧૯૯માં ગુજરાતનો રાજા બન્યો.
સહયોગથી દિયોદ્ધાર કર્યો. સામાન્યજનથી રાજાધિરાજ સુધી તેમનો લોકકલ્યાણ અને રાજકલ્યાણના કારણે વ્યાપક પ્રભાવ હતો. કાવ્ય-વ્યાકરણ
ત્યાગી-વેરાગી-સંવેગી તથા ચારિત્રધર્મના ચુસ્ત આગ્રહી છંદ–અલંકાર-ઇતિહાસ-પુરાણ-કોશ-ચરિત્ર-યોગ–અધ્યાત્મ,
શ્રી જગચંદ્રસૂરિએ ક્રિયોદ્ધાર દર્શાવવા અદ્ભુત “હીર” દર્શાવ્યું, ન્યાય અને સિદ્ધાંત, પ્રમાણશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વ.ના તેઓ તેથી તેમને ‘હીરલા'નું બિરુદ અપાયું. બીજા ઉલ્લેખ પ્રમાણે સમર્થ સર્જક, સંયોજક, સંશોધક-સંપાદક હતા. તેથી તેમના ઉદયપુર પાસે આઘાટપુર (આહાડ) ગામે ૩૨ દિગંબરાચાર્યો સમયના સર્વ વિદ્વાનોએ એકત્ર થઈને તેમને “કલિકાલસર્વજ્ઞ’નું સાથે વાદમાં વિજય મેળવવાથી મેવાડના રાણા જૈત્રસિંહે તેમને બિરુદ આપેલું, જે પણ તેમને માટે ઓછું પડે!
હીરાનું માનવંતુ બિરુદ આપતાં તેઓ “હીરલા
જગશ્ચંદ્રસૂરિ'ના નામે વિખ્યાત થયા. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ એમ ત્રણેય ભાષામાં તેમની કલમ વિહરી, તે ત્રણેયના કોશ અને વ્યાકરણની રચના કરી,
ગુરુદેવ મણિરત્નસૂરિ સ્વર્ગવાસી બન્યા ત્યારથી તેમણે વ્યાકરણનો ગ્રંથ “સિદ્ધહેમ શબ્દાનુશાસન', ચાર કોષગ્રંથો, છેક સુધી આયંબિલ તપ આહાડપુરમાં નદીકિનારે ચાલુ કરેલ. ‘દયાશ્રય મહાકાવ્ય', “યોગશાસ્ત્ર' વ.ની રચના કરી. વિ.સં. મેવાડ રાજવી જંત્રસિહ (બારમાં વર્ષ) દર્શન કરવા આવ્યા તો ૧૨૨૯માં સ્વર્ગે સિધાવ્યા ત્યારપછીનો સંસ્કૃત ભાષા અને જગચંદ્રસૂરિના રૂપ-તેજપ્રભાવ વધેલ. તેથી બોલી ઊઠ્યા ગુજરાતી ભાષાનો સમય “હમયુગ' તરીકે પંકાયો છે.
‘ગુરુદેવ મહાતપસ્વી' છે અને ‘તપા'નું બિરુદ આપ્યું, ત્યારથી
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org