________________
5*5*5*5*5*5*5*15*5*5*5*5*5*5*5*5*5*5*5
*5*5*5*5*5*5*5*5*5*5*
શ્રી દાત-પ્રેમ-ભુવતભાતુ-જયઘોષસૂરિ-જયસોમ વિજયેભ્યો તમઃ
પ્રાર્થના અને સંવેઠના
વિશ્વ અજાયબી જૈન શ્રમણ પ્રર્શાસ્ત
ચત્તારિ શરણં પવન્ઝામિ
જન્મ-જીવત અને મૃત્યુતી ઘટમાળો ભવોભવથી અતંતીવાર કરી હે ભગવંત! હવે અમે થાકી ગયા. આ ભવમાં જ્યારે આપ જેવા વીતરાગી દેવ, પંચમહાવ્રતધારી ગુરુ અને મહામંત્ર તવકારરૂપી ધર્મ પુરાતત પુણ્યકર્મના ઉદયથી હાથ લાગ્યાં છે ત્યારે બેભાત જેવા અમે કંઈક સભાન બન્યા છીએ. લોથપોથ થયેલ મુસાફરને જેમ વિશ્રાંતિ જેવા ચાર મહાવૃક્ષો માર્ગ વચ્ચે મળી જાય અને કથળેલી
કોઈ
કાયાતો શ્રમ ઉતરી જાય તેમ હે પ્રભો! મરણ પૂર્વે જ યાર શરણ
જેમ અનુસરશું. અરિહંત, સિદ્ધ, સાધુ અને
આલેખક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી)
જીવિત-મહોત્સવતી ધર્મતા એ ચારેય મહાશરણો ફક્ત અમારા અસમાધિમરણને
દે તોય અમને મહાતંતો મહોત્સવ બનશે અને
• ૮૦(14
* [5]
અટકાવી શરણગ્રહણ
પૂર્વે અત્યંતી સુકૃત અનુમોદના, સ્વયંતી દુષ્કૃતગર્ભ
સતત ચાલુ રહે, તેમાં આત્મ પ્રશંસા અને પરવિંદા જેવો વિપર્યાયસ ન થાય તે માટે હે વિભો! અમારા
જેવા બાળજીવોનું જતન કરજો, રક્ષા કરજો, હિત પણ કરજો.
અરિહંતે શરણ પવામિ
Jain Education Intemational
દેવાધિદેવ હે તીર્થંકર ભગવાન! આ માતવભવ, જિતધર્મ અને શ્રમણ અથવા શ્રમણોપાસકપણું વગેરે
જે જે મળ્યા તે તે આપ ભગવંતતી અચિંત્ય કૃપાતું જ ફળ છે. હવે તે મળ્યા પછી ક્યાંય માતકપાય ઉછાળા મારી ત જાય, આરાધનાઓ કે આપના શાસતતી પ્રભાવતાઓ કરતાં અમે કર્યું કે મેં આદર્યું તેવો અહંકાર અફળાઈ ન જાય માટે જ તો આપનું શરણું ચાહ્યું છે. સ્પષ્ટ સમજાય છે હે ભગવન્! કે આપ અમને તમારું અમારા
ત મળ્યા હોત તો અમે કોણ હોત? અને કેવા હોત? છતાંય અમે આ માતવદેહમાં ત હોત તોય રૂડું આ શાસત તો જરૂર હોત, તાત્પર્ય એ છે કે આપ હતા તો અમે અસ્તિત્વમાં છીએ, બાકી
જેવા પામર વિતા પણ આપતું પરમ શાસન ચાલતું હતું અને ચાલવાનું. જ્યારે અમે ફક્ત મધ્યકાળની એક નાતી કળી જેવી શાસતશ્રૃંખલાતી ઘટતા છીએ. આપશ્રીતા ગુણસિંધુતા માત્ર બિંદુ છીએ. હે તીર્થપતિ! આપના ચરણ શરણ સાથેનું બાકીનું ભવભ્રમણ બચે તે જ હાદિર્ક પ્રાર્થના છે. **************
For Private & Personal Use Only
5]
** **=*< ! ક
15*15*15*15*5*5*5*5*5*5*5*5*5*15*15*15*15*15
]] ]
www.jainelibrary.org