________________
જૈન શ્રમણ
૧૪૯
સાથે દીક્ષા લીધી. પુત્રસ્નેહથી દત્ત મુનિએ ઇષ્ટભોજન વડે નાશવંત દેહ વડે ડાંસી ને તૃપ્તી થતી હોય તો હું કલ્યાણ જ અરણિક મુનિનું પોષણ કર્યું પણ તેને કોઈપણ વખત ભિક્ષા લેવા પામ્યો છું' એવી શુભભાવનામાં મુનિ રાત્રિમાં જ કાળધર્મ પામી માટે જવા દીધો નહીં. દત્ત મુનિ મરણ પામતા એકવાર બીજા સ્વર્ગે ગયા. મુનિ પોતાનું રુધિર-માંસ ખાતા જીવોને હણે નહીં મનિઓએ અરણિક મુનિને ભિક્ષા લેવા મોકલ્યા. ઉનાળામાં કે મનમાં તેના પ્રત્યે દ્વેષ લાવે નહીં. મધ્યાહ્ન વેળાએ ભિક્ષાટન કરતા માર્ગમાં તાપ અને શ્રમ
- પાટલીપુત્ર નગરના રાજા નવમાં નંદના મંત્રી શકટાલનો લાગવાથી અરણિક મુનિ એક ધનિકની હવેલી નીચે છાયામાં
મોટો પુત્ર સ્થલભદ્ર કોશા નામની વેશ્યાને ઘેર જ રહેતો હતો. ઊભા રહ્યા. એ ધનિક પરદેશ ગયો હતો. તેની સ્ત્રીએ કામદેવ
વરરુચિ બ્રાહ્મણના કાવતરાને કારણે કોપાયમાન થયેલા રાજાથી જેવા અરણિક મુનિને બારીમાંથી જોતા અત્યંત કામાતુર થઈ
કુટુંબની રક્ષા કરવા શકપાલ મંત્રીના કહેવા પ્રમાણે સ્થૂલભદ્રના દાસી દ્વારા બોલાવી તેને પોતાના મહેલમાં રાખ્યા. અરણિક પણ
નાનાભાઈ શ્રીયકે પિતાનું મસ્તક રાજસભામાં છેદી નાંખ્યું. એ તેના સ્નેહમાં આસક્ત થઈ વિષયસુખ ભોગવવા લાગ્યા. આ
પહેલાં જ શકપાલ મંત્રીએ ઝેર ચૂંસી લીધું હતું. જેથી શ્રીયક તે તરફ આખા નગરમાં શોધ કરવા છતાં અરણિક મુનિના કંઈ
પિતૃહત્યાનો દોષ ન લાગે. રાજાને પુનઃ વિશ્વાસ થતાં શ્રીયકને ખબર ન મળવાથી સાથેના સાધુઓએ તેની માતા ભદ્રા સાધ્વીને
મંત્રી મુદ્રા આપી. શ્રીયકે તે સ્થૂલભદ્રને આપવા જણાવ્યું. પિતાનું વાત કરી. આ વાત સાંભળી પુત્રના અત્યંત શોકથી તેનું ચિત્ત ભ્રમિત થતાં તે ગાંડી ઘેલી થઈ આખા નગરમાં “હે અરણિક!
કુમરણ-રાજ્યચિંતાના અતિદુષ્ટ પરિણામ અને સંસારની
અનિયતા આ બધાનો વિચાર કરતા સ્થૂલભદ્ર વૈરાગ્ય પામી, ત્યાં હે અરણિક!” એમ ઉંચે સ્વરે બોલતા ફરવા લાગી. એકવાર હવેલીની બારીમાં બેઠેલા અરણિકે માતા સાધ્વીને આ અવસ્થામાં
જ લોચ કરી, રાજાને ધર્મલાભ આપી આચાર્ય સંભૂતિવિજય ફરતી જોઈ, સંવેગ પામી, તરત નીચે ઉતરી માતાને અશ્રુસહિત
પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુની સેવા કરતા શ્રુતસાગરના
પારગામી થયા પછી એક વખત વર્ષાકાળના સમયે સ્થૂલભદ્ર પગમાં પડી નમસ્કાર કર્યા. તેને જોઈ સ્વસ્થચિત્ત થયેલી માતાને પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી માતા સાધ્વીએ તેને ફરીથી
મુનિએ પરસ ભોજન કરીને કોશાના ઘરે ચાતુર્માસ કરવા ચારિત્ર અંગીકાર કરવા કહ્યું ત્યારે અરણિક બોલ્યો, “હે માતા!
અનુજ્ઞા માંગી. ગુરુએ તેમને યોગ્ય જાણી આજ્ઞા આપી. હું વ્રત પાલન કરવા શક્તિમાન નથી, માટે મને આજ્ઞા આપો તો
સ્થૂલભદ્રજી કોશાના ઘરે આવ્યા ત્યારે તેણે અત્યંત પ્રસન્ન થઈ હું અનશન કરું” તે સાંભળી હર્ષ પામી ભદ્રા સાધ્વીએ સંમતિ
પોતાની ચિત્રશાળા તૈયાર કરી. ચાર માસ રહેવા આપી. સ્થૂલભદ્ર આપી. અરણિકે તરત ગુરુ સમીપે આવી, સર્વ સાવધયોગનું
મુનિ છ રસવાળો આહાર કરી પોતાના ચારિત્રધર્મમાં ધ્યાનમગ્ન પચ્ચખાણ કરી, સર્વજીવોને ખમાવી, પોતાના પાપની નિંદા,
થયા. કોશાએ પોતાના રૂપ-લાવણ્ય-ચતુરાઈ-નિપુણતા-ગીતગહ કરી, અરિહંતાદિ ચાર શરણા સ્વીકારી નગરની બહાર જઈ સંગીત, નૃત્ય, વચન, કટાક્ષ, વિગઈ ભરપૂર આહાર, પૂર્વેના સૂર્યના કિરણોથી તપેલી શિલા પર પાદપોગમન અનશન કર્યું.
સ્મરણો વગેરેએ બધા જ ઉપાયોથી મુનિને ચલાયમાન કરવા, ધર્મધ્યાનવડે અતિ દારૂણ ઉષ્ણ પરિસહને સહન કરી, પંચ
એમના હૃદયમાં પ્રેમ અને કામને ઉત્પન્ન કરવા આકંઠ પ્રયત્નો નમસ્કાર મંત્રનું ધ્યાન કરતાં અરણિક મુનિ સ્વર્ગે ગયા. કર્યા. મુનિને ક્ષોભ પમાડવાના અત્યંત તીવ્ર ઉપાયો પણ જ્યારે
નિષ્ફળ ગયા ત્યારે કોશાએ કામેચ્છાનો ત્યાગ કરી, પ્રમાણપૂર્વક, ગ્રીષ્મ કે શરદ ઋતુમાં નીચે માર્ગના ઉષ્ણ ધૂળ-પત્થરોનો
શુદ્ધ હૃદયથી ઉપદેશ સંભળાવવા વિનંતી કરી. સ્થૂલભદ્ર મુનિના પરિતાપ, અંદર તૃષાનો દાહ અને માથે અગન વરસાવતા
ઉપદેશથી પ્રતિબોધ પામી કોશાએ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. સૂર્યના કિરણોથી અત્યંત પીડા પામવા છતાં શ્રમણ સ્નાનની કે તીંજણાની ઇચ્છા માત્ર પણ કરે નહીં.
શ્રમણ જાણે છે કે પાપના હેતુરૂપ રાગ-દ્વેષનું મૂળ સ્ત્રીના
જેવું બીજું કાંઈ નથી. તેથી તેનો ત્યાગ કરવાથી જ ચારિત્રનું ચંપાનગરીના જિતશત્રુ રાજાના પુત્ર શ્રમણભદ્ર ધર્મધોષ
પાલન સુપેરે થાય છે. વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં ગુરુ પાસે ધર્મ સાંભળી શુદ્ધ વૈરાગ્યથી દીક્ષા લીધી.
જ્યારે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, પંજાબ મળીને માંડ ૨૫-૩૦ ધૃતસાગરનો પાર પામી એકાકી વિહારની પ્રતિમા ધારણ કરતા
સંવેગી સાધુઓ છૂટા-છવાયા વિચરતા હતા ત્યારે શ્રી મૂળચંદજી એક વખત શરદ ઋતુમાં મોટી અટવીમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા
મહારાજે પંજાબથી ગુજરાત આવી સ્થાનકવાસી મત છોડી હતા ત્યારે તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંરા તેમના શરીરે વળગીને
અમદાવાદમાં પૂ. મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા લીધી. લોહી પીવા લાગ્યા. તેમના ડંખથી અત્યંત વેદન થવા છતાં “આ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org