________________
૧૪૮
વિશ્વ અજાયબી : શ્રમણ એ છે જે કર્મબંધનને તોડવા સદા પ્રયત્નશીલ છે. પાણી વાપરી લેવા કહ્યું. આ મૃત્યુ આપનારી આપત્તિને ઓળંગી કર્મનિર્જરા માટે અને નિરતિચાર સંયમના માર્ગે ટકી રહેવા જે જઈને પછી સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈ લેવા સલાહ આપી કષ્ટો શ્રમણ દ્વારા સહન કરાય છે તે પરિષહ કહેવાય છે. તેવી પોતે નદી ઓળંગી ગયા. ધીમે ધીમે ચાલતા નદીએ પહોંચી જ રીતે દેવ-મનુષ્ય-તિર્યંચો દ્વારા હાસ્ય-ક્રીડા-પ્રદ્વેષ-પ્રતિજ્ઞાભંગ- બાલમુનિએ ખોબામાં પાણી લઈ મુખ સુધી લીધું ત્યાં જ વિચાર કુશીલ સેવન-ભય-આહાર-સ્વરક્ષા આદિ કારણોથી શ્રમણને આવ્યો કે જે પ્રાણ ક્યારેક તો જવાના જ છે એની રક્ષા માટે સાક્ષાત્ કરાયેલો ઉપદ્રવ તે ઉપસર્ગ. પોતાનું આત્મબળ ફોરવી, અપકાયના અસંખ્ય જીવોની હિંસા કેમ કરું? તેથી આ સચિત્ત સત્ત્વ પ્રગટ કરી આવા ઉપસર્ગો-પરિષહોને સમતાપૂર્વક સહન જળ તો હું સર્વથા નહીં પીઉં' એમ વિચારી તેણે તે જળ કરી આત્મકલ્યાણ સાધનાર અનેક શ્રમણ-શ્રમણીઓ હાથમાંથી ધીમે ધીમે પાછું નદીમાં મૂકી દીધું ને નદી ઉતરી જિનશાસનના ગગનમાં તારલાની જેમ ચમકીને ભવ્યાત્માઓને સામે કાંઠે ગયો. ત્યાં તૃષાને કારણે ચાલી ન શકવાથી પડી ગયો પ્રેરણા આપી રહ્યા છે.
તે છતાં પણ તેણે બહુ બૈર્ય રાખી, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં ઉજ્જયિની નગરીના હસ્તિમિત્ર શ્રેષ્ઠીએ પત્નીના મરણ મરણ પા
મરણ પામી સ્વર્ગે ગયાં. પછી વૈરાગ્ય પામી નાની વયના પુત્ર સહિત દીક્ષા લીધી. એક શ્રમણ નિર્જન સ્થાનમાં એકલો તૃષાથી અતિ વ્યાકુળ વખત દુકાળ પડવાથી બીજા સાધુઓ સાથે વિહાર કરી ભોજકટ હોય તો પણ મર્યાદા ઓળંગીને સચિત્ત જળ વાપરે નહીં. નગર તરફ જતાં માર્ગમાં એક અટવામાં આવ્યા. ત્યાં હસ્તિમિત્ર
રાજગૃહીના ચાર વણિક મિત્રોએ ભદ્રબાહુસ્વામી પાસે સાધુને પગમાં તીક્ષ્ણ કાંટો વાગ્યો. અટવીમાં તેનો ઇલાજ શક્ય
ધર્મોપદેશ સાંભળી દીક્ષા લીધી. શ્રતમાં પારગામી થયા પછી નહોતો અને આગળ ચાલવાની શક્તિ પણ ન હતી. તેથી
તેઓએ એકાકી વિહારની પ્રતિમા ધારણ કરી. આ પ્રતિમાનો સાથેના સાધુઓએ વારાફરતી ઉંચકીને ધીમે ધીમે અટવી પસાર
કલ્પ-આચાર એવો છે કે વિહાર તથા અશનાદિ સર્વ કાર્યો કરવા તૈયાર થયા પણ અટવીમાં આહાર વગેરે દુલેમ હોવાથી દિવસના ત્રીજા પહોરમાં જ કરવા અને ચોથો પ્રહર શરૂ થાય પુત્ર સહિત બીજા સાધુઓને સમજાવીને આગળ જવાની રજા
તે વખતે જ્યાં હોય ત્યાં જ તેણે કાઉસગ્ગ ધ્યાનમાં બાકીના આપી. પોતે ચારે આહારનો ત્યાગ કરી અનશન કર્યું અને
સાત પ્રહર ઊભા રહેવું. આવો કલ્પ પાળતા શિયાળાની ઋતુમાં કાળધર્મ પામી દેવલોકમાં ગયા.
એક વખત તેઓ ત્રીજા પહોરે વૈભારગિરિથી ઉતરી રાજગૃહી એક કિવદંતી પ્રમાણે પ્રવચનમાં મોડા આવેલા શ્રેષ્ઠીએ નગરમાં આવ્યા. ત્યાં આહારાદિ કરી તેઓ પાછા જુદા-જુદા જ્યારે પોતાની રાહ ન જોવા માટે ટકોર કરી કે “સાહેબ, વૈભારગિરિ તરફ ચાલ્યા. તેમાં એક મુનિ ગુફાના દ્વાર પાસે અમારા અને વસ્ત્રાદિથી તમારું સંયમ નભે છે'. તરત પહોંચ્યા, બીજા મુનિ નગરના ઉદ્યાનમાં પહોંચ્યા, ત્રીજા મુનિ આનંદઘનજી મહારાજે રોકડું પરખાવ્યું કે “અન્ન તો પેટમાં ગયું, ઉદ્યાન સમીપે પહોંચ્યા અને ચોથા મુનિ નગરની બહાર તે પાછું નથી આપી શકતો પણ લે આ તારા આપેલા વસ્ત્રો પહોંચ્યા ત્યારે ચોથો પ્રહર શરૂ થઈ ગયો એટલે તેઓ તે-તે અને ત્યાં બધા વસ્ત્રો છોડી “આશા ઔરનકી ક્યા કીજે, જ્ઞાન સ્થળે જ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. તેમને અતિ દારુણ ઠંડી સુધારસ પીજે' ગાતાં ગાતાં વનની વાટે ચાલી નીકળ્યા. લાગવાથી ગુફાને દ્વારે રહેલા મુનિ રાત્રિના પહેલા પ્રહરે,
શ્રમણ તો ગોચરીમાં ‘ભિક્ષા મળે તો સંયમવદ્ધિ, ન મળે ઉધાનમાં રહેલા બીજા પ્રહરે, ઉદ્યાનની બહાર રહેલા ત્રીજા તો તપ વૃદ્ધિ એવી ભાવનામાં મસ્ત હોય.
પ્રહરે અને નગરની બહાર રહેલા ચોથા પ્રહરે સમાધિપૂર્વક મૃત્યુ
પામી સ્વર્ગે ગયા. ઉજ્જયિની નગરીના ધનમિત્ર વણિકે ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી પુત્ર ધનશર્મા સહિત દીક્ષા લીધી. એક
સાધુને તેલનું માલિશ, સ્નાન, સ્નિગ્ધ આહાર વગેરેનો વખત ગ્રીષ્મ ઋતુમાં મધ્યાહ્ન સમયે બીજા સાધુઓ સાથે ત્યાગ હોવાથી રુક્ષ થયેલા શરીરને શિયાળામાં ઠંડી બાધા એલગપુર નગર તરફ જતા માર્ગમાં તૃષ્ણાથી અતિ આકુળ પદા
પહોંચાડે તો પણ સ્વાધ્યાયાદિ વેળાનું ઉલ્લંઘન કરીને બીજે વ્યાકુળ થવાથી ધીમે-ધીમે ચાલતાં બાલમુનિ ધનશર્મા પાછળ
યતિ ના
સ્થાને વિહાર કરે નહીં.
સ્થાન વિ રહી ગયાં. પુત્ર પ્રેમથી ધનમિત્ર મુનિ પણ પાછળ રહ્યા. માર્ગમાં તગરા નગરીના દત્ત વણિકે અહન્મિત્રાચાર્ય પાસે નદી આવતા ધનમિત્ર મુનિએ પુત્ર મુનિને તે નદીનું સચિત્ત ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય પામી પત્ની ભદ્રા અને પુત્ર અરણિક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org