________________
જૈન શ્રમણ
૬૪૧ કરી દીધી. પૂજ્યપાદશ્રીની બંને આંખો ખુલ્લી ગઈ અને ખૂબ ઉમરમાં માતાનો સ્વર્ગવાસ થઈ ગયો. એક બાજુ માતાની જ જાગૃતિ અને સમતાપૂર્વક નમસ્કાર મહામંત્રનું રટણ અને મમતાળી હુંફ ગઈ. બીજી બાજુ પિતાની તબિયત અસ્વસ્થ અને શ્રવણ કરતાં કરતાં વૈશાખ સુદ ૧૪ની રાત્રે આઠ કલાક અને એક નાનો ભાઈ. પણ આ માનવ કોઈ જુદી જ માટીનો હતો. દસ મિનિટે ખૂબ જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. કિશોરવયમાં પણ એના સાહસ-ધીરતા અને દૃઢનિશ્ચયીપણું
તેઓશ્રીનું સમગ્ર જીવન કોઈ અલૌકિક અને દિવ્ય વગેરે સદ્ગણો દાદ માગી લે તેવા હતા. ફક્ત છ ચોપડીનો જીવન હતું. અસાધારણસૌમ્યતા, અપૂર્વવાત્સલ્ય, અભ્યાસ, પણ હવે પિતાજીની ધનાર્જનની જવાબદારી માથે અતુલસાત્ત્વિકતા, અદ્ભુતસહિષ્ણુતા અને હૃદયની લીધા વિના છૂટકો જ હતો નહીં તેથી અભ્યાસ પડતો મેલીને અપૂર્વનિખાલસતા આદિ સગુણો તેઓશ્રીના જીવનમાં આજીવિકા માટે ઉદ્યમ કરવા લાગ્યા. એ માટે “કાવી' તીર્થમાં ઝળહળતા હતા. તેઓશ્રીની પંચાચારની પ્રવૃત્તિએ અનેક
જઈને નિવાસ કર્યો. ત્યાં એક કરિયાણાની હાટડી માંડી. નાના ભવ્યાત્માઓનું ભવકૂપમાંથી ઉદ્ધરણ કર્યું છે.
ભાઈને મુંબઈમાં નોકરીએ લગાડ્યો. કાવીમાં તેમણેકિશનલાલ પૂજ્યપાદશ્રીના કાળધર્મથી જૈન શાસનમાં રત્નમણિમુકુટ
નામના એક કલ્યાણમિત્રની ભેટ થઈ. વળી તીર્થસ્થાન એટલે
ક્યારેક ક્યારેક સાધુ-સાધ્વી જંગમતીર્થ પણ પધારે. એમનો સમાન મહાન સાધક અને મહાઉપકારક પુરુષની ન પુરાય એવી
સત્સંગ થાય. રાત-દિવસ એમના કાનમાં ભગવાન મહાવીરની મહાન ખોટ પડી છે.
મધુરવાણીનો ગુંજારવ વહેતો થયો. માતા-પિતાએ જે કાંઈ - પૂજ્યપાદ ગુરુદેવશ્રી પૂલદેહે તો ચાલ્યા ગયા, પરંતુ
ધાર્મિક સંસ્કારોના બીજ રોપેલા તે કંઈક અંકુરિત થવા માંડ્યા. એમનો ગુણદેહ તો સદા વિદ્યમાન જ છે. એમના ગુણોને નજર
મોહની મદિરાનું ઘેન ધીરે ધીરે ઉતરતું ચાલ્યું ને આત્માસમક્ષ રાખી આપણે આરાધનામાં આગળ વધીએ એ જ
પરમાત્મા, પુણ્ય-પાપ, સદાચાર વગેરેના ગૂઢ તત્ત્વજ્ઞાન, જૈન તેઓશ્રીની સાચી સેવા છે.
શાસનના અકળ રહસ્યોનું ઝાંખું ઝાંખું પણ સચોટ ભાન થવા તપસ્વીરત્ન મુનિરાજશ્રી
લાગ્યું. સુપાત્રદાનની ભાવનાએ વેગ પકડ્યો અને પૂ. સાધુમણિપ્રભાવિજયજીની સંયમસુવાસ
સાધ્વીજી મહારાજની સેવા-ભક્તિ-વૈયાવચ્ચનો સુંદર લાભ લેવા
માંડ્યા. તીર્થસ્થાન એટલે ભગવાનની સેવા-ભક્તિમાં તો ખામી સમુદ્ર તો ખારા પાણીનો ભરેલો રહેવાય છે. એના
હોય જ શેની? તળીયે માટી અને રેતીના થર જામેલા હોય છે. સમુદ્રને વલોવવાથી હતાશા સિવાય બીજું કાંઈ મળે નહીં, પણ એક વાત
સંયોગો બદલાયા. તાવીથી નડિયાદ આવ્યા. ત્યાં છે, એવા પણ સમુદ્રમાં ક્યાંક ક્યાંક તળીયે મોતી મળી આવે
- કરિયાણાની દુકાન ખોલી. એક બાજુ ધંધામાં ફાવટ આવતી ખરા, જેમ કાદવમાંથી ક્યાંક કમળ મળી આવે.
ગઈ તો બીજું ધર્મભાવના પણ વધવા માંડી. દેવ-ગુરુની
સેવાભક્તિમાં પાછું વળીને જુએ નહીં અને ધંધાને પણ ક્યારેક આ સંસારનો સમુદ્ર પણ લગભગ ખારા અનુભવોથી જ
ભૂલી જાય. એટલે લોકોમાં “ભગત'ના હુલામણા નામે પંકાઈ ભરેલો હોય છે પણ એમાંય ક્યારેક એવા મહાપુરુષો આ
ગયા. ધંધો કરવા છતાં પણ પૈસાનો મોહ નહીં, હૃદય વૈરાગ્યથી સંસાર સમુદ્રની સપાટી ઉપર દેખા દે છે જે ચિરકાળ સુધી એ
વાસિત અને ભાવિત થવા માંડ્યું. નાના ભાઈ માટે માંગુ આવ્યું સમુદ્રના મોજાઓ ઉપર પણ પોતાની અમિટ છાપ છોડી જાય
તો એમને પરણાવી પોતે જવાબદારીમાંથી છૂટા થયા. ક્યાંય
કશી પોતાના સ્વાર્થની વાત જ નહીં, પરોપકારની તક મળે તો - પ.પૂ. મુનિભગવંત શ્રી મણિપ્રભવિજય મહારાજ એક ક્યારેય જતી કરે નહીં. એમાં પૂજ્ય તપસ્વી મહાત્માઓના એવા જ મહાપુરુષ હતા.
સત્સંગથી આયંબીલની તપશ્ચર્યાનો રંગ લાગ્યો તો એવો લાગ્યો | ગુજરાતમાં આણંદ પાસે નાપાડ નામનું નાનકડું ગામ એ કે સંસારીપણામાં જોતજોતામાં એકાવન વર્ધમાન આયંબિલ જન્મભૂમિ. નામ એમનું ચીમનભાઈ. બાળપણથી જ તેજસ્વી. તપની ઓળી ઉપર પહોંચી ગયા. એક બાજુ હૃદયમાં દીક્ષાની ભણવામાં સૌથી આગળ, નિશાળમાં સદાય પહેલો નંબર. પણ ભાવના જોર પકડતી ગઈ પણ બીજી બીજુ નાનાભાઈ પરની ભાવિના લેખમાં શું લખાયું હોય તેની ખબર કોને પડે? નાની લાગણીમાં તણાઈને દશ વર્ષ એમને એમ વીતાવી દીધા. પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org