________________
૩૫૬
વિશ્વ અજાયબી : પિf “દ્રવ્યાનુયોગના જ્ઞાતા : પૂ. આચાર્ય શ્રી ૧૯૮૮માં પૂ. શાસનસમ્રાટશ્રીના આશીર્વાદ સાથે પિતા-પુત્રે વિજયરામસૂરીશ્વરજી મહારાજ
દીક્ષા ગ્રહણ કરી. પીતાંબરદાસ મુનિશ્રી પુખવિજયજી નામે પૂ. સં. ૧૯૫૦માં બોટાદમાં શ્રી દલીચંદભાઈ અંબાબહેનના પં. શ્રી અમૃતવિજયજીના શિષ્ય અને પુત્ર ધીરજલાલ મુનિશ્રી બાળક ત્રિભુવનદાસ તરીકે જન્મ. પૂજ્ય આચાર્ય શ્રી ધુરંધરવિજયજી નામે મુનિશ્રી પુણ્યવિજયજીના શિષ્ય જાહેર વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવી તળાજામાં થયા. મામાએ કરેલા પોલીસ કેસમાં અડીખમ રહ્યા અને ૩૪ સં. ૧૯૮૨માં દીક્ષા. આગમોનો ઊંડો અભ્યાસ કરેલો. ગહન દિવસના મુનિસંમેલનમાં ધુરંધર આચાર્યોના સહવાસમાં વિષયોને સરળતાથી સમજાવવાની વિશિષ્ટ શૈલી હતી.
રહેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. સંસ્કૃત-લેખન-વક્તવ્ય દ્રવ્યાનુયોગના વિષયમાં પહેલેથી નિષ્ણાત હતા. તેથી પૂ. પર અનન્ય કાબૂ મેળવ્યો. અધ્યયનપ્રીતિ કારણે ગુજરાતીગુરુમહારાજે તેમને પંન્યાસપદવી પ્રસંગે દ્રવ્યાનુયોગના જ્ઞાતાનું
હિંદી-પ્રાકૃત-સંસ્કૃત-મરાઠી-અંગ્રેજી ભાષા પર કાબૂ મેળવ્યો. સાર્થક વિશેષણ આપેલું. નવ્ય ગ્રંથોની વિવિધ રચના કરેલી. સતત વિહાર, અનેક ધર્મકાર્યો વચ્ચે દર્શનસાહિત્યનાં લખાણોનો અષ્ટાપદની પુજાના અર્થોની સંકલના પણ વિશિષ્ટ કોટિની હતી. આંકડો ૧00 ગ્રંથોને વટાવી ગયો. તેમને આચાર્યપદ અર્પિત પ્રકરણ ગ્રંથો અને આગમગ્રંથો પણ સરળ રીતે સમજાવેલા. સંવત થયું ત્યારે ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીથી માંડીને ૨૦૧૯માં આચાર્યપદથી વિભૂષિત થયા. ગરદેવને સમર્પિત. જૈન, જૈનેતર મહાનુભાવોએ ઉપસ્થિતિ આપી. સંવત ૨૦૩૪માં સમુદાયના અનેક સાધુઓને નિઃસ્પૃહભાવે સહાયક બન્યા. ૬૦ વર્ષ સમાધિપૂર્વક કાળધર્મ. IT “કવિ દિવાકર' ? પૂજ્ય આ. શ્રી
[E “વ્યાખ્યાન-વાચસ્પતિ' : વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ,
પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરિ મહારાજ જન્મ મહેસાણા, સંવત ૧૯૬૮થી ૨૦૪૮.
સુરતના ચીમનભાઈ ખીમચંદભાઈ અને કમળાબહેનના
પુત્રરૂપે સં. ૧૯૮૪માં જન્મ, નામ સુરવિંદચંદ, સં. ૨૦૦૦માં Uા “મરુધર દેશોદ્ધારક', “રાજસ્થાનદીપક',
દીક્ષા લઈને મુનિ શ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી જૈનધર્મદિવાકર', ‘તીથપ્રભાવક', “શાસ્ત્રવિશારદ', “સાહિત્યરત્ન', “કવિકુલભૂષણ' :
વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા.
ગુરુભક્તિમાં તત્પર રહીને જ્ઞાન મેળવ્યું. ધર્મપ્રેરક પૂજ્ય આચાર્યશ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ
વ્યાખ્યાનશૈલીથી વ્યાખ્યાન વાચસ્પતિ' તરીકે પંકાયા. સં. ઉ.ગુ.ના ચાણસ્મા ગામે સં. ૧૯૭૩માં જન્મ.
૨૦૨૯માં આચાર્યપદે વિરાજિત થયા. પરિવારમાંથી ઘણાંયે માતાપિતાનું નામ ચંચળબહેન અને ચતુરભાઈ. સંવત દીક્ષા લીધી છે. ૧૯૮૮માં પંદર વર્ષની કુમળી વયે ઉદયપુરમાં અણગાર
E “યોગનિષ્ઠ આચાર્યશ્રી', “શાસ્ત્ર વિશારદ' : જીવનને સ્વીકાર્યું. પૂ. શાસનસમ્રાટના વરદ્હસ્તે વડી દીક્ષા થઈ. સં. ૨૦૨૧માં આચાર્યપદારૂઢ થયા. ગ્રંથસર્જનનો આંકડો ૧૦૮
પૂ. આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. ગ્રંથોને વટાવી ગયો.
મહુડી (મધુપુરી)માં શ્રી ઘંટાકર્ણ મહાવીરતીર્થના સ્થાપક,
પ્રકાંડ પ્રબોધમૂર્તિ, સમર્થ વાદવીર, વિશાળ ગ્રંથરાશિના કર્તા, | "વ્યાકરણવિધાવારિધિ', “સિદ્ધાંતભારતી',
‘શાસ્ત્રવિશારદ'ની પદવી મેળવનાર આવા શાસનપ્રભાવક દર્શનચિંતામણિ', “કવિશિરોમણિ', “જ્યોતિર્વિદ્ર
આચાર્યશ્રીનો જન્મ વિજાપુર (વિદ્યાપુર)માં, વિ.સં. ૧૯૩૦માં દિનમણિ' :
મહેસાણામાં “શ્રી યશોવિજયજી જૈન-સંસ્કૃત-પ્રાકૃતપૂ.આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ
પાઠશાળામાં પ્રવેશ મેળવ્યો. વાદવિવાદમાં પહેલેથી એક્કા તપ-ત્યાગ-વૈરાગ્ય-જ્ઞાન-સંસ્કાર-નમ્રતા–પ્રસન્નતાથી- હતા. યોગસાધનામાં પારંગત બન્યા. ૧૦૮ ગ્રંથો રચ્યા. ઝળહળતી આ વિભૂતિનું વતન ઝાલાવાડનું પાટડી. પિતા શાહ વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે મહેલમાં તેમની પીતાંબરદાસ જીવાભાઈ ધંધાર્થે ભાવનગર વસ્યા. સં. પધરામણી કરેલી. અનેક રાજવીઓએ તેમના ઉપદેશથી કુટેવો ૧૯૭૪માં પત્ની સાંકળીબહેને પૂ.શ્રીને જન્મ આપ્યો. છોડેલી. બનારસના વ્યાકરણશાસ્ત્રીઓએ અને નૈયાયિકોએ યશોવિજયજી જૈન ગુરુકુળમાં પાલિતાણા. દાખલ થયા, સં. તેમને “શાસ્ત્રવિશારદ'ની પદવી આપી. સંવત ૧૯૭૦માં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org